Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 163
________________ વનસ્પતિકાળ સુધીનું છે. “અનુત્તરવવરૂદેવપુરસણ નદomળ વાતમુહુરં ઝોળ સાદું સાવનારું સાત્તિ ” અનુત્તરપપાતિક કલ્પાતીત દેવપુરૂષનું અંતર જઘન્ય થી વર્ષ પૃથફવ–એટલે કે બે વર્ષ થી લઈને નવ વર્ષ સુધીનું અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સંખ્યાત સાગરોપમનું છે. અનુત્તરપાતિક કપાતીત દેવ પુરૂષો શિવાયના વિમાનિક દેવ પુરૂષોમાં સંખ્યાતવાર તેની ઉત્પત્તિની અપેક્ષાથી અહિંયાં સંખ્યાત સાગરોપમ કહ્યા છે. તથા તેમાં જે કંઈક અધિક પણું કહ્યું છે. તે મનુષ્ય ભવેને લઈને કહેલ છે. આ રીતે કંઈક વધારે સંખ્યાત સાગરોપમનું અંતર અહિયાં સ્પષ્ટ થઈ જાય છે, જે કે અહિયાં સામાન્ય પણાથી જ અનુત્તરોપપાતિક દેવ પુરૂષોનું અંતર કહેલ છે, તે પણ અપરાજીત દેવ પુરૂષો સુધીનું જ અંતર સમજવું કેમકે સર્વાર્થસિદ્ધમાં તે જીવની ઉત્પત્તિ એકવાર જ થાય છે. તેથી તે અંતરનું કથન બનતું નથી. આ પ્રમાણે દેવપુરૂષના અંતરનું કથન જઘન્ય અને ઉત્કૃષ્ટથી જે કર્યું તે સમાપ્ત થયું પસૂ૦ ૧ના પહલા સામાન્યરૂપ સે તિર્યક્ મનુષ્ય ઔર દેવ I પુરૂષોં કે અલ્પબદુત્વ કા નિરૂપણ આ રીતે અહીં પર્યન્ત પુરૂષોનું અંતર કહ્યું છે. હવે સૂત્રકાર તેઓના અ૯૫ બહુપણાનું કથન કરે છે. “ઝgવાઘાળિ” ઇત્યાદિ, 1 ટીકાર્થ–“ag થgarfજ નવિરથી” સામાન્ય સ્ત્રી પ્રકરણમાં જે પ્રમાણે અલ્પ બહુપણાનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણે સામાન્ય પુરુષોનું અ૫ બહુપણું કહી લેવું “વાર પણ અંતે ! વારિકા” અને અહિંયા આ અલ્પ બહુપણાનું પ્રકરણ યાવત્ દેવ પુરૂષોના અલ્પ બહુપણુના પ્રકરણથી પહેલા પહેલાનું ગ્રહણ કરાયું છે. તેમ સમજવું. આ અ૫ બહુપણું પાંચ પ્રકારનું હોય છે. જેમાં પહેલું તિર્યંચ વિગેરે પુરૂષોનું સામાન્ય અલ્પ બહુપણું છે. ૧ બીજું ત્રણ પ્રકારના તિય ચૅના સંબંધમાં છે. ૨ ત્રીજું ત્રણ પ્રકારના મનુષ્ય પુરૂષોના સંબંધમાં છે. ૩ ચાથું દેવ પુરૂષોના સંબંધમાં છે. ૪, અને પાંચમું અલપ બહુપણું તિયચ, મનુષ્ય, દેવ, આ રીતે મળેલા પુરૂષોના સંબંધમાં કહ્યું છે. ૫ અહિયાં યાવત પરથી પાંચ પ્રકારના અલ્પ બહુપણ માંથી પહેલાના ત્રણ અલેપ બહુપણાને સંગ્રહ થયેલ છે. જેમકે પહેલાં સામાન્ય તિર્યંચ મનુષ્ય દેવેનું ૧ બીજું જલચર વિગેરે ત્રણ પ્રકારના જલચરોનું ૨ ત્રીજું કમભૂમિજ વિગેરે ત્રણ પ્રકારના મનુષ્યનું ૩ આ ત્રણે અ૫ બહુપણું તેઓની સ્ત્રિ ના પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, એજ પ્રમાણે આ પુરૂષોના અ૯૫ બહુપણુમાં પણ સમજી લેવું. ફરક એટલેજ છે કે–સ્ત્રી પ્રકરણમાં “અંતે ! સિવિશ્વનોળિ થી” ઇત્યાદિ કહેલું છે. અને અહિંયા “gufa ઉ મરે ! સિરિતોષિપુત્તિ” ઈત્યાદિ કહેવું જોઈએ. તેના આલાપકોના પ્રકાર જ્ઞાતાથી સમજી લે. યાવત્પદથી ગ્રહણ થયેલ અલપ બહુપણાનો અર્થ આ પ્રમાણે છે.–સૌથી ઓછા મનુષ્ય પુરૂષ છે. તેના કરતાં તિર્યંગ્યનિક પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. તિર્વેગેનિક પુરુષો કરતાં દેવપુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. આ રીતે આ પહેલું અલપ બહત્વ છે. ૧ તિર્યગેનિક પુરૂષોમાં સૌથી ઓછા ખેચર પુરૂષો છે. ખેચર પુરૂષે કરતાં જલચર પુરૂષ સંખ્યાતગણું વધારે હોય છે, આ બીજું અ૫ બહુપણું કહ્યું છે. ૨ મનુષ્ય પુરૂમાં સૌથી ઓછા અંતરદ્વીપના મનુષ્ય પુરૂષ છે. અંતકીપના મનુષ્ય પુરૂષ કરતાં દેવકુરૂ જીવાભિગમસૂત્ર ૧૫૨

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204