Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને ઉત્તર કુરૂના મનુષ્ય પુરૂષ અન્ય અન્ય બન્ને સરખા છે. અને સંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં રિવ અને રમ્યક વર્ષના મનુષ્ય પુરૂષા અને પરસ્પરમાં સરખા છે. અને સ`ખ્યાત ગણા વધારે છે. તેના કરતાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષો પરસ્પરમાં અન્ને સમાન છે. અને સંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પૂર્વ વિદેહ અને અપર વિદેહના મનુષ્ય પુરૂષા પરસ્પરમાં સમાન છે, અને સ`ખ્યાત ગણા વધારે છે. આ ત્રીજુ અલ્પ બહુપણુ છે. ૩ આ પ્રમાણે મનુષ્ય પુરૂષ સુધી ત્રણ અલ્પ બહુપણાનું ગ્રહણ અહિંયા યાવત્ પદથી થયેલ છે. હવે ચાથા દેવપુરુષાતુ અલ્પ બહુપણુ સૂત્રકાર પોતેજ બતાવતાં કહે છે કે—“નર્ણય નં અંતે !” ઇત્યાદિ.
“વૃત્તિ નું મંતે ! હે ભગવન્ આવરિત્તાળ” દેવ દેવ પુરૂષનું કે જેમાં ‘મવળવાલીન” ભવનવાસી દેવોમાં અને
પુરૂષાનું અર્થાત્ સામાન્ય વાળમંતાન” વાનવ્ય
ન્તર દેવામાં ‘નોનિયાળ' તિષ્ઠ દેવામાં અને
માળિયાન’વૈમાનિક દેવામાં
ચરે જ્યતિ " કયા દેવા કયા દેવા કરતાં અા વા વધુચા વા તુલ્હા વા વિસેલાઢિયા વા' અલ્પ છે ? કયાદેવ કયાદેવ કરતા વધારે છે ? કયાદેવ કયાદેવની તુલ્ય છે ? અને કયાદેવ કયાદેવથી વિશેષાધિક છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે---ળોમા! હું ગૌતમ ! “સત્વસ્થોવાથેમાળિયરેવરિતા' સૌથી ઓછા વૈમાનિક દેવપુરૂષ છે. “મવળવાલિનેવધુતા અસંવેગ્નનુળ' વૈમાનિક દેવ પુરૂષા કરતાં ભવનવાસી દેવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હેાય છે. “વાળમંત દેવપુરિયા સંલેજુળા' ભવનવાસી દેવ પુરૂષા કરતાં વાનબ્યન્તર દેવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. “નો સયદેવતાસંઘેનનુળા” વાનભ્યન્તરદેવ પુરૂષો કરતાં જ્યાતિષ્ક દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હાય છે.
અહિયાં દેવાના પ્રસંગથી કેવળ દેવ પુરૂષાનુ જ અલ્પ બહુપણુ ખતાવવામાં આવે છે.
દેવામાં સૌથી ઓછા અનુત્તરાપપાતિક દેવ હોય છે. કેમકે-તે ક્ષેત્ર પલ્યાપમના અસખ્યાત માં ભાગવતી જેટલી આકાશ પ્રદેશરાશિ હાય છે. એટલા પ્રદેશના હાય છે. અનુત્તરાપપા તિક દેવપુરૂષા કરતાં ઉપરિતન ત્રૈવેયક દેવ પુરૂષા સખ્યાત ગણા વધારે હોય છે. કેમકે— બૃહત્તરક્ષેત્ર પાપમના અસંખ્યાતમાં ભાગવતા આકાશ પ્રદેશરાશિ પ્રમાણ વાળા હોય છે.
પ્રશ્ન—એ કેવી રીતે જાણી શકાય કે અનુત્તરોપપાતિક ધ્રુવે કરતાં ઉપરિતન ત્રૈવેયક દેવ સંખ્યાત ગણા વધારે હોય છે ?
ઉત્તર—અહિયાં ઉપરિતન ત્રૈવેયક પ્રસ્તટમાં વિમાના વધારે હાય છે, જેમકે—અનુત્તર દેવાના પાંચ વિમાનો હાય છે. અને ઉપરિતન ત્રૈવેયક પ્રસ્તટમાં સે ૧૦૦ વિમાના હાય છે, દરેક વિમાનામાં અસંખ્યાત દેવા હાય છે. જેમ જેમ નીચે નીચે રહેવા વાળા વિમાના વધારે હાય છે. તેમ તેમ તેમાં દેવા પણ અધિક હૈાય છે. તેથી જાણી શકાય છે કે—અનુત્તર વિમાન દેવપુરૂષ) કરતાં બૃહત્તર ક્ષેત્ર પાપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશ પ્રમાણ
જીવાભિગમસૂત્ર
૧૫૩