Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 166
________________ દક્ષિણ દિશાના દેવલોકમાં રહેવા વાળા દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે, કેમકે – દક્ષિણ દિશામાં કૃષ્ણ પાક્ષિક ઘણું પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અને શુકલ પક્ષ વાળાઓ કરતાં કૃષ્ણ પક્ષવાળા સ્વાભાવિક રીતે જ વધારે હોય છે. અનુત્તર વિમાનમાં રહેવા વાળા દેવેથી લઈને પશ્ચાનુપૂવીથી આનતકલ્પમાં રહેવા વાળા દે પર્યન્તના દેવપુરુષો “બાપાથમા પરસ્ટારંવમાનrs” આ વચનથી દરેક ક૫માં રહેવા વાળા દેવે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત ભાગવત આકાશ પ્રદેશોની રાશિ પ્રમાણુવાળા હોય છે. તેમ સમજવું. કેવળ ભેદ એટલે જ છે કે--અહિયાં જે સંખ્યાત ભાગ છે, તે અનેક પ્રકાર હોય છે. તેથી પરસ્પરમાં કહેલા સંખ્યાત ગુણ પણામાં કંઈપણ વિરોધ આવતું નથી. આનતકલપના દેવપુરુષો કરતાં સહસ્ત્રાર કલ્પમાં રહેવા વાળા દેવપુરુષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે–ઘનીકૃતલાકની એક પ્રદેશ વાળી શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, એટલા પ્રમાણવાળા સહસાર કલ્પના દેવ પુરુષો હોય છે. સહસ્ત્રારક૯૫ના દેવ પુરુષો કરતાં મહાશુક ક૯૫ના દેવ પુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે એ બહત્તર શ્રેણીના અસંખ્યાત ભાગવતી આકાશ પ્રદેશ રાશિ પ્રમાણના હોય છે. એ વધારે કેવી રીતે હોય છે ? તેમાં કારણ બતાવે છે કે--સહસ્ત્રારક૯પ કરતાં મહાશુક્ર ક૯પમાં વિમાને વધારે હોય છે. જેમકે--સહુન્નાર કલપમાં તે છ હજાર વિમાને છે, અને મહાશક કલ્પમાં ચાલીસ હજાર વિમાને હોય છે. બીજી વાત એ છે કે –નીચે નીચેના વિમાનમાં રહેવાવાળા દે બહુ બહુતર હોય છે. અને ઉપર ઉપરના વિમાનમાં રહેવા વાળા દેવ સ્તક સ્તકાર થોડા થોડા હોય છે. તે કારણથી સહસાર ક૯પના દેવ પુરૂષો કરતાં મહાશુક ક૯પમાં રહેવાવાળા દેવપુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે. મહાશુકમાં રહેવાવાળા દેવ પુરૂષો કરતાં લાન્તક ક૯પમાં રહેવા વાળા દેવ પુરૂષ અસંખ્યાતગણું વધારે હોય છે. કેમકે–આ બૃહત્તર શ્રેણીના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વાળા હોય છે. લાન્તક કલ્પના દેવ પુરૂષો કરતાં બ્રહ્મલેકવાસી દેવપુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે––તેઓનું પ્રમાણ પણ “મૂય:” ફરીથી પહેલાથી વધારે એજ પ્રમાણે એટલે કે (લાન્તક ક૯૫માં રહેવા વાળા દેવ પુરૂષની જેમ) બૃહત્તર શ્રેણીના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશની રાશિ જેટલું હોય છે. બ્રહ્મલોકમાં રહેવા વાળા દેવ પુરૂષો કરતાં મહેન્દ્ર કલ્પમાં રહેવા વાળા દેવપુરૂષ અસં. ખ્યાત ગણું વધારે હોય છે, કેમકે તેનું પ્રમાણ ભૂસ્તર ફરી ફરી પહેલાં કરતા વધારે બૃહત્તરમાં આકાશ શ્રેણીના અસંખ્યાતવતી આકાશ પ્રદેશ રાશિ જેટલું હોય છે. મહેન્દ્ર કલ્પમાં રહેવાવાળા દેવ પુરૂષો કરતાં સનકુમાર ક૯પમાં રહેવા વાળા દેવ પુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે કેમકે તેમાં વિમાને વધારે હોય છે. જેમકે-- માહેન્દ્ર કલ્પમાં તે આઠ લાખજ વિમાને છે, પરંતુ સનસ્કુમાર ક૫માં બાર લાખ વિમાન હોય છે. બીજું કારણ એ છે કે–મહેન્દ્રકલ્પ ઉત્તરદિશાને દેવલોક છે. અને આ સનકુમાર કલપ દક્ષિણ દિશાવતી દેવલેક છે. તેનું કારણ પણ અહિયાં કૃષ્ણપાક્ષિક જ ઘણા ઉત્પન્ન થાય છે. તેથી જ મહેન્દ્રકલપમાં દેવપુરૂષો કરતાં સનસ્કુમાર ક૯૫માં રહેનારા દેવપુરૂષો અસં. ખ્યાત ગણું વધારે કહેલા છે. જીવાભિગમસૂત્ર ૧૫૫

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204