Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હે ગૌતમ નૈરયિક મરીને સૂક્ષમપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થતા નથી પરંતુ “
ત્તિdકffહૃતો કરવ=ત્તિ મજુતિ કવારિ” તિર્વેગેનિક જીવ મરીને સૂફમપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે, પરંતુ બનો તો સવવનંતિ દેવ ઍવીને સૂમપૃથ્વી કાયિક પણાથી ઉત્પન્ન થતા નથી “જિasોળિયાકનાત્તાપદંત અન્નવાણા - વતિ ડાવરિ” જ્યારે સૂમપૃથ્વીકાયિક પણાથી તિર્યચનિક જીવ મરીને ઉત્પન્ન થાય છે, તે તેઓમાં જે અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભેગ-ભૂમિના તિર્યંચ છે, તેઓ મરીને સૂક્ષ્મપૃથવીકાયિક પણાથી ઉત્પન્ન થતા નથી પરંતુ કર્મભૂમિ જ તિયો જ ચાહે તેઓ પર્યાપ્તક હોય ચાહે અપર્યાપ્તક હોય મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. તથા “નgrદતો અમભૂમિ ગણેકવાડવર્દિતો વવવનંતિ'
જ્યારે મનુષ્યોમાંથી મરીને જીવ સૂક્ષમપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં પણ કર્મ ભૂમિના અંતરદ્વીપના અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મ ભૂમિના મનુષ્યોને છેડીને બાકીના પર્યાપ્તક હોય અથવા અપર્યાપ્તક હોય અને પ્રકારના મનુષ્યોમાંથી મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. અર્થાત અકર્મ ભૂમિના અને અંતર દ્વીપના તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળ કર્મભૂમિના મનુષ્ય સૂક્ષ્મ પૃવીકાયિક પણથી ઉત્પન્ન
2. “વરતી ૩વવા મrofથat' આ રીતે જેમકે પ્રજ્ઞાપના સૂત્રને ૬ ઠ્ઠી વ્યુત્ક્રાંતિ પદમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. ૧૯ મું ઉપપાતદ્વાર સમાસ સૂ. ૧૦
બીસર્વે સ્થિતિદ્વાર કા નિરૂપણ વીસ મું સ્થિતિ દ્વાર–
બૉર્તિ મરે ! વા ઘર જ રિટ્ટ gunત્તા” ઈત્યાદિ હે ભગવન તે સૂક્ષ્મપૃથવી કાયિક જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નાથમા નળ પ્રતો મુહુર્ત કરો વિ ચંતો મુહુર્ત” હે ગૌતમ ! આ જીવોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ એક અંતર્મુહૂર્તની કહેલી છે. આ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ એક અંતમુહૂતની જ કહેવામાં આવી છે. તે પણ તે અંતમુહૂર્તમાં જઘન્ય પદથી ઉત્કૃષ્ટપદ અધિક સમજવું
ર૦ વીસમું સ્થિતિદ્વાર સમાપ્ત છે
ઇકવીસર્વે સમુદ્રધાતદ્દાર કા નિરૂપણ એકવીસ ૨૧ મું સમુદ્રઘાત દ્વાર
"ते णं भंते ! जीवा मारणंतियसमुग्धाएणं किं समोहया मरंति असमोहया મતિ” હે ભગવન તે સૂમપૃથ્વીકાયિક જીવે શું મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત થઈને મરે છે ? કે મારણાતિક સમુદ્દઘાત કર્યા વિના મારે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“નોરમા ! મોદશા મતિ અખોદયા ઉર મતિ” હે ગૌતમ ! તેઓ મારણાનિક સમુદ્દઘાત કરીને પણ મરે છે, અને મારણાનિક સમુદ્દઘાત કર્યા વિના પણ મરે છે. કેમકે--તેઓનું મરણ બને પ્રકારે થઈ શકે છે.
૨૧ એકવીસમું સમુદુઘાત દ્વાર સમાસ છે
જીવાભિગમસૂત્ર
૪૦