Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વંતાકી-રીંગણી વિગેરે જે વનસ્પતિ છે તે “ગુચ્છા' શબ્દથી ચંપકલતા વિગેરે વનસ્પતિ લતા” શબ્દથી જેના સ્કંધ પ્રદેશમાં એક ઉદ્ઘ શાખા સિવાય બીજી શાખાઓ નીકળતી નથી તે લતાઓ કહેવાય છે. કૃષ્માંડ (કોળું) વિગેરે વનસ્પતિ વલી શબ્દથી, ઈક્ષ, (શેલડી) વિગેરે વનપતિ પર્વક શબ્દથી કુશ, કાશ વિગેરે વનસ્પતિ તૃણ શબ્દથી કદલી કેળ વિગેરે વનસ્પતિ “વલય શબ્દથી જેની છાલ વલયના આકારથી વ્યવસ્થિત હોય છે તે “વલય' કહેવાય છે. તાંદલીયા બથવાની ભાજી વિગેરે વનસ્પતિ “હરિત શબ્દથી શાલી (ડાંગર) ગધૂમ (ઘ) વિગેરે “ઓષધિ શબ્દથી પાણીમાં ઉગવાવાળી વનસ્પતિ જલ રૂહ' શબ્દથી અને જમીનને ફેડીને જે પોતાની મેળે જ ઉત્પન્ન થવાવાળી વનસ્પતિ છે, તે કુહણ” શબ્દથી ગ્રહણ કરેલ છે. આમાં જલરૂહ ને અર્થ ઉદક, અવક અને પનક એ પ્રમાણે કરેલ છે, આ બધી કમલ જાતની પ્રત્યેક શરીરી વનસ્પતિ વિશેષ છે.
પનક શબ્દથી જે “નીલ” ફૂલણ, લેવાય છે, તે અર્થ અહિયાં લેવામાં આવતો નથી. કેમકે–નીલણ, ફૂલણ, સાધારણ શરીર વનસ્પતિ છે. તે પ્રત્યેક શરીર વનસ્પતિ નથી. “હણ ને અર્થ ભૂમિટન એ પ્રમાણે કર્યો છે. અર્થાત જમીનને ફેડીનેનીકળવા વાળી વનસ્પતિ કે જે સાપનું છત્ર એ પ્રમાણે કહેવાય છે, તે અર્થ અહિયાં લેવામાં આવતું નથી. કેમકે તે પણ સાધારણ શરીર વનસ્પતિ છે. આ તે પ્રત્યેક શરીર વનસ્પતિકાયનું કથન ચાલે છે. “આયકાય” એ નામથી કહેવાય છે.
વણ વદ નિત્તા” વૃક્ષે બે પ્રકારના કહ્યા છે. “સં ” તે આ પ્રમાણે સમજવાgorદિશા ૪ વઘુવીધા જ જેના ફલની અંદર કેવળ એકજ બી હોય તેવા ફળવાળા વૃક્ષે એકાસ્થિક છે. જેમકે-લીમડાના વૃક્ષો વિગેરે. તથા જેના ફલેની અંદર અનેક બી હોય તેવા ફળવાળા વૃક્ષોને બહુ બીજક–બહુ બીવાળા કહે છે. જેવી રીતે અસ્થિક, તંદુક વિગેરે વૃક્ષ વિશે.
બન્ને ફ્રિ તં દિશા” હે ભગવન એકસ્થિક વૃક્ષો કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“gorદરા ગળવદ પત્તા'' હે ગૌતમ ! એકાસ્થિક વૃક્ષો અનેક પ્રકારના હોય છે. “તે હા' જેમકે--નિવાગંતૂ ઝાવ છુurrગરાજહવા વિuિrસદા અો લીંબડાનું ઝાડ, આંબાનું ઝાડ, જાંબુના ઝાડ યાવતુ પુન્નાગના ઝાડ, નાગવૃક્ષ, અને અશોક વૃક્ષ આ બધા પુષ્પ વૃક્ષ વિશેષ છે. અહિયાં યાવત્ પદથી કે શાસ્ત્ર થી લઈને અશોક વૃક્ષ સુધીના ટીકામાં ત્રણ ગાથાઓથી કહ્યા છે, તે બધા વૃક્ષો અહિયાં ગ્રહણ કરાયા છે તથા પ્રજ્ઞા પના સૂત્રમાં જે કહેલા છે તે તથા “જે ચાવજે તના ” બીજા પણ જે એવા પ્રકારના કે જે વૃક્ષોના ફળમાં એકજ ગોઠલી નીકળે એવા ફળવાળા વૃક્ષો પણ એકસ્થિક પદથી ગ્રહણ કરાયા છે
gga i મૂઠા વિ અ ન્નનીવા” આ લીમડા વિગેરે ઝાડોના મૂળ પણ અસંખ્યાત એવોવાળા હોય છે. તથા “gવું વા, વંધા, રાા ઘવાટા,” એજ પ્રમાણે આ
જીવાભિગમસૂત્ર
૫૦.