Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેલી છે? “જો મr! ગોસિપથી વંવિદ્યારે જુનત્તાશો” તિષ્ક દેવની સ્ત્રિ પાંચ પ્રકારની કહી છે. કેમકે જ્યોતિષ્ક દેવે પાંચ પ્રકારના છે. તેમની સ્ત્રિના નામે આ પ્રમાણે છે – “રરિમાળોસિવિરથી” ચંદ્ર વિમાન તિષ્ક દેવની સ્ત્રિ “જૂર.” સૂર્ય વિમાન તિષ્ક દેવની સ્ત્રિયો, “T૬૦” ગ્રહવિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિ “રણ” નક્ષત્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિ “તારાવિમાનનોfણવિથી?” તારા વિમાન
તિષ્ક દેવની સ્ત્રિ આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાવિમાનના ભેદથી તિષ્ક દેવ પાંચ પ્રકારના થાય છે. તેથી તેઓની સ્ત્રિયો પણ પાંચ પ્રકારની કહી છે. રે ર ગોવિવિથો” આ પ્રમાણે આ જ્યોતિષ્ક દેવેની સ્ત્રિનું નિરૂપણ કરેલ છે બe fë વૈમાનિ વિરથી” હે ભગવન વૈમાનિક દેવની સ્વિયે કેટલા પ્રકારની કહી છે ? “નોરમા ! વેમrfજાથિયો પvખાતા” હે ગૌતમ ! વૈમાનિક દેવેની સ્ત્રિ બે પ્રકારની કહેલ છે. “સં ' તે બે પ્રકારે આ પ્રમાણે છે. દમના fબાદ વિથી વાળgવેમrfજવિથી સૌધર્મ કલપ વૈમાનિક દેવની સ્ત્રિ અને ઈશાન ક૫ વૈમાનિક દેવની સ્ત્રિયે આનાથી આગળના દેવલોકમાં દેવિયેની ઉત્પત્તિ થતી નથી. “સે નં જેમrfણવિરથી'' આ પ્રમાણે આ બે પ્રકારની વૈમાનિક દેવની સ્ત્રિનું નિરૂપણ કર્યું છે. સૂત્ર ના
સિયોં કે ભવસ્થિતિમાન કા કથન હવે સૂત્રકાર શ્વિની ભવસ્થિતિનું કથન કરે છે. “ જે અંતે ઈત્યાદિ ટીકાથ–ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે—હે ભગવદ્ “થી એક્તિ ! વાં વર્જિ કરું guત્તા” પ્રિયાની ભવસ્થિતિ કેટલા કાળની કહેલ છે ? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે–જોગમા ! ઘોળ આજે તો તુરં ૩wોસેળ પuruપરિગોવનારૂં' એક પ્રકારથી અર્થાત એક અપેક્ષાથી સ્ત્રિની ભવસ્થિતિ જઘન્યથી તે એક અંતમુહૂર્તની કહેવામાં આવે છે. અને ઉત્કૃષ્ટથી ૫૫ પંચાપન ૧પમની કહેલ છે. અહિંયાં જે જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની કહી છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંચાવન પત્યે પમની કહી છે તે તિય સ્ત્રી અને મનુષ્ય સ્ત્રીની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. કેમકે–અન્ય સ્થળે સ્વિયેની જઘન્ય સ્થિતિ આવી ઓછી બનતી નથી. અને ૫૫ પંચાવન પલ્યોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલ છે, તે ઈશાન કલ્પની અપરિગ્રહ દેવીયેની અપેક્ષાથી કહેલ છે. “evi aavi it કોણે વાઢિામા” બીજી એક અપેક્ષાથી સ્ત્રિની ભવસ્થિતિ જઘન્યથી તે એક અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની છે. આ કથન ઈશાન ક૯૫માં ગ્રહણ કરેલ દેવિયેની અપેક્ષાથી કરવામાં આવેલ છે. જેvi બીજી અપેક્ષાથી ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમ “gોળ માટેvi Holi સંતોમુત્ત કરો
જીવાભિગમસૂત્ર
૧૧૫