Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવકુરૂ, ઉત્તરકુરૂ અને અંતરદ્વીપ આ ક્ષેત્રોની સઘળી મનુષ્ય સ્ત્રિયાના જન્મની અપેક્ષાથી જે સ્ત્રીની જેટલા કાળ ની સ્થિતિ હોય છે, તે સ્ત્રિના અવસ્થાનકાળ પણ એટલા જ કાળ ના સમજવા જોઈએ. અને સહરણની અપેક્ષા એ જન્યથી અંતર્મુહૂત નુ... અવસ્થાન કહેવુ. જોઈએ. તથા ઉત્કૃષ્ટથી જે સ્ત્રીનું જેટલુ ઉત્કૃષ્ટસ્થિતિનુ કાળ પ્રમાળ છે, તે પ્રમાણને દેશેાન પૂર્વ કાર્ટિથી અધિક કરીને તે સ્ત્રીના તેટલે અવસ્થાનકાળ સમજવા જોઈએ. આ સક્ષેપથી ભાવ કહ્યો છે.
હવે સૂત્રકાર આજ વિષયને ક્રમથી એક એકકરી તે બતાવતાથકા પહેલાં હૈમવત, ઐરણ્યવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયાના અવસ્થાનકાળ ખતાવે છે. ‘ ફ્રેમવય વાવથ’’ ઇત્યાદિ “ફ્રેમવયપુરar अम्मभूमिगमणुस्सित्थीणं भंते ! हेमवयपरण्णवय अकस्मभूमिगमणुस्सित्थिन्ति कालओ ચિર ો હે ભગવન્ ! જે હૈમવત અને અરણ્યત અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયેા છે, તેઓનુ' મક ભૂમિના સ્ત્રી પણાથી રહેવાને કાળ કેટલા કહ્યો છે ? ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“શોથમા ! જ્ઞમાં વધુખ્ય ગઢોળ વેમૂળ પાલ્ડોવમં પોિવમર્શી ગયું. ઘેન્નમાોળ ઢળન”હે ગૌતમ ! તેને અવસ્થાવ કાળ જધન્યથી દેશેાન પધ્યેાપમના અસ”ખ્યાતમા ભાગથીહીન એક પલ્યાપમ ના છે અને દાનળ ોિવમ” ઉત્કૃષ્ટથી પૂરો એક પલ્યાપમના છે. વધારેમાં વધારે આટલાકાળ સુધી હૈમવત અને ઐરણ્યવતની મનુષ્ય સ્ત્રી મનુષ્ય સ્ત્રી પણાથી રહી શકે છે. “અંદર વધુખ્ય નર્ભેળ અસોમુદુત્ત વોલેન જિન્નોવમ રેલના પુવોકી અદિન” સહરણની અપેક્ષાથી અ ંતર્મુહૂત પ્રમાણુનુ આયુષ્ય બાકી રહે ત્યારે તેનું સહરણ થઈ જવાના કારણથી જઘન્યથી એક અંતમુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિ થી વધારે પલ્યાપમ સુધી રહે છે. આ પ્રમાણ દેશેાન પૂર્વ કાટિની આયુષ્યવાળી સ્ત્રીનું સ ́હરણ થાય ત્યારે તે ત્યાં જ મરીને ત્યાં જ ઉત્પન્નથવા વાળી સ્ત્રીની અપેક્ષાથી સમજવુ જોઇએ. વિાલાવાલ અન્મભૂમિશમબુલિરથી ળ આ તે !
હે ભગવન્ જેહરવ અને રમ્યકવની અકમભૂમિના મનુષ્ય સ્ત્રિયેા છે, તેઓને ત્યાં તે મનુષ્ય સ્ત્રી પણાથી રહેવાનાકાળ કેટલા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-- શૌયમા ! જ્ઞમાં પશુચ્ચુ નળળ ફેરાવું તે પત્તિોપમારે જિઓમન સંઘે માને ળા '' હે ગૌતમ ! જઘન્યની અપેક્ષાથી જધન્ય કાળ પલ્યાપમના અસળ્યાતમા ભાગરૂપ દેશથી ન્યૂન એપલ્યોપમના છે. અને કોસેળ તો જિજ્ઞોવમારૂં” ઉત્કૃષ્ટથી પૂરા એ પત્યેાપમને છે. આ રીતે હિરવ અને રમ્યક વર્ષની અકમ ભૂમિની મનુષ્ય શ્રિયા મનુષ્ય શ્રી પણાથી રહે છે. “સંદરળ પ૪૬ સોળ ચંતામુદુત્ત જોસેળ તો પત્તિબોવમાર તેલૂળાપ પુવોડીપ અચાર” સહરણની અપેક્ષાથી જધન્યકાળ એક અંતડૂતના છે. અને ઉત્કૃષ્ટકાળ દેશેાન પૂર્વકાટિથી વધારે એ પલ્યાપમના છે.
તેની ભાવના—એટલે કે પ્રકાર પહેલા કહ્યા પ્રમાણે સમજીલેવી ‘ તેવા ઉત્તરહામ્. ભૂમિ॰” હે ભગવન દેવકુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય શ્રિયાનુ ત્યાંની મનુષ્ય સ્ત્રી પણાથી રહેવાનાકાળ કેટલા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—તોયમા ! ગમ્મનું પત્તુ ચ
જીવાભિગમસૂત્ર
૧૨૯