Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ કર્મભૂમિના ક્ષેત્રો છે. તેથી અહિની મનુષ્ય સ્ત્રિયે હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. પરંતુ પરસ્પમાં તેઓ સરખી છે. કર્મભૂમિનું ક્ષેત્ર હોવાથી અહિયાં સ્વાભાવિક પણાથી સ્ત્રિની ઉત્પત્તિ વધારે હોય છે. “gશ્વવિદેદ ગરિમfમામgરિણથીગો રો વિ તુચ્છામી રંગનુor> પૂર્વવિદેહ અને પશ્ચિ મવિદેહ આ બે કર્મભૂમિના ક્ષેત્રોની મનુષ્ય ઢિયે પરસ્પરમાં સરખી છે. પરંતુ ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિની અપેક્ષાથી તેઓ સંખ્યાત ગણી વધારે છે. કેમ કે– ક્ષેત્રનું વિશાળ પડ્યું છે. તેથી અછત સ્વામીના કાળની જેમ સ્વભાવ થી જ તેમનું અહિયાં વિશેષ પડ્યું છે. આ ત્રીજા પ્રકારનું અલ્પ બહુ પણુ છે.
ચોથા પ્રકારનું અલ્પ બહુ પણું આ પ્રમાણે છે.--“gણાવિ જ મને ! સેવથી જ માવાલિri વાઘામંતi grણની ” હે ભગવન્ આ ભવનવાસી દેવની દેવિયે, વનવ્યક્તર દેવની દેવિય, જાતિષ્ક દેવની દેવિયે, અને વૈમાનિકી દેવની દેવિયામાં “r” કઈ દેવિ “ દિતો મur વા વાયા વા, તુઢા વા, વિરેનાદિયા વા'' કઈ દેવિયોથી કઈ દેવી અલ્પ છે? કોનાથી કઈદેવિયે વધારે છે કે કેની બરોબર છે? કેણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જો મા ! સદવરામ કાળાતેવાથી” સઘળીદેવિ માં સૌથી ઓછી વૈમાનિક દેવની દેવિ છે, કહેવાને હેતુ એ છે કે – આંગળમાત્ર પ્રદેશ રાશિને જે બીજો વર્ગમૂળ છે, તેને ત્રીજા વર્ગમૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ આવે છે, એટલા પ્રમાણવાળી ઘનીકૃતકનીજ એકદેશવાળી શ્રેણીમાં જેટલા પ્રદેશો હોય તે પ્રદેશ ને બત્રીસમાભાગથી ઓછા કરવાથી જે પ્રમાણ બચે તેટલું પ્રમાણ સૌધર્મ અને ઈશાન દેવલેકની દેવિયનું છે. “માણaratવથી અ ન્નકુurrો વૈમાનિક દેવિ કરતાં ભવનવાસિ દેવિ અસંખ્યાતગણી વધારે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – આંગળમાત્ર ક્ષેત્રની પ્રદેશ રાશિનું જે પહેલું વર્ગમૂળ છે, તેને બીજા વર્ગમૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશી હોય એટલા પ્રમાણ વાળી શ્રેણિમાં જેટલી પ્રદેશ રાશી હોય એ પ્રદેશ રાશિને બત્રીસમભાગ કરવાથી જે પ્રમાણ બચે એટલું પ્રમાણ ભવનવાસી દેવિનું છે. આ રીતે કરવાથી એ સમજાવવામાં આવે છે કે – વૈમાનિક દેવેની દેવિ કરતાં ભવનવાસિ દેવિયાનું પ્રમાણ અસંખ્યાત ગણું વધારે છે. “વાળમંતરવિરથી પરહેજગુurr” વાનવ્યંતર દેવિ ભવનવાસી દેવિ કરતાં અસંખ્યાતગણી વધારે છે તે આવી રીતે સમજવું.-એક પ્રતરમાં સંખ્યાતજન પ્રતર પ્રમાણ વાળા એક પ્રદેશની શ્રેણી પ્રમાણના જેટલા ખંડ હોય, તેમાંથી બત્રીસમો ભાગ ઓછો કરતાં જે બાકી રહે એટલા પ્રમાણવાલી વાનવ્યક્તર દેવિ છે. “વિવિથી અસંહે ગુણાગો”
તિષ્ક દેની દેવીનું પ્રમાણ વાવ્યન્તર દેવિયેના પ્રમાણથી અસંખ્યાતગણું વધારે છે. અર્થાત્ ૨૫૬ બસો છપન આગળ પ્રમાણના જેટલા ખંડ એક પ્રતરમાં થતા હોય, તેમાંથી બત્રીસમો ભાગ ઓછો કરવાથી જેટલી પ્રદેશ રાશિ બાકી બચે એટલા પ્રમાણ
જીવાભિગમસૂત્ર
૧૩૬