Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વરૂપથી પંદર વર્ષ સુધી સ્વવિપાકોદયને પ્રાપ્ત કરતા નથી. કેમકે આટલા કાળ સુધી ત્યાં કર્મનિષેક અર્થાત્ કર્મદલિકેની રચનાને અભાવ રહે છે. અબાધા કાળથી હીન જે કર્મ સ્થિતિ છે, તે અનુભવયેગ્ય કહેવાય છે, તેથી તે કર્મનિષેક-કમ-દલિક રચના અખાધા કાળથી જ કહેલ છે. - હવે સૂત્રકાર સ્ત્રી વેદ કર્મોદયથી થવાવાળે જે સ્ત્રી વેદ છે, તે કેવા સ્વરૂપવાળો છે, તે વાત પ્રગટ કરે છે. “રથs i અંતે ! પરેvvu” હે ભગવાન સ્ત્રી વેદકર્મના ઉદયથી થવાવાળે સ્ત્રીવેદ કેવા પ્રકારનું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે–“જોયા ! jy ગાજરમાને gue” હે ગૌતમ! સ્ત્રીવેદ કુંકુ, અગ્નિ અર્થાત કરીષાગ્નિ સમાન હોય છે “જે નં રૂચીગો” આ પ્રમાણે ભેદ અને પ્રભેદે દ્વારા સ્ત્રિયોનું નિરૂપણ કર્યું છે. સૂત્રકા
તિર્થગ મનુષ્ય ઔર દેવ પુરૂષોં કે ભેદોં કા નિરૂપણ સામાન્ય અને વિશેષ પ્રકારથી સ્ત્રી સંબંધી નિરૂપણ પૂર્ણ કરીને હવે સૂત્રકાર પુરૂષ સંબંધી નિરૂપણ કરવાને પ્રારંભ કરે છે.–“પિં તં પુરતાઇત્યાદિ.
ટીકાથ–ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછ્યું છે કે—હે ભગવન પુરૂષે કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–“gFરતા નિવિદા guar” હે ગૌતમ! પુરૂષે ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. “i નદ” તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે–તિરણનોળિયgરિણા મજુરાપુરા દેવપુરા” તિગેનિક પુરૂષ ૧, મનુષ્ય પુરૂષ ૨ અને દેવ પુરૂષ ૩, “રે જિં તે તિકિયોજિક કુરિણા” હે ભગવન તિર્યનિક પુરૂષ કેટલા પ્રકારના હોય છે? “ઉત્તરવરાજયપુરતા તિવિદા vvna”હે ગૌતમ તિર્ધનિક પુરૂષ ત્રણ પ્રકારના હોય છે. “સં સહા” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે.-- “૮ચા થr થા” જલચર તિર્યંગ્યનિક પુરૂષ, સ્થલચર તિયનિક પુરૂષ, અને બેચર તિયોનિક પુરૂષ “મેરો મrfથવો' જે પ્રમાણે તિર્યોનિક સિયોના ભેદ અને ઉપ ભેદે કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અહિયાં તિર્યાનિક પુરૂષના ભેદ કહેવા જોઈએ. આ રીતે ભેદે અને ઉપભેદે “=ાવ રે સ્વય” આ સૂત્રપાઠ પર્યન્ત અર્થાત્ જલચર, સ્થલચર, અને ખેચર તિર્યંમ્ પુરૂષ સંબંધી ભેદ અને ઉપભેદે નું પ્રકરણ જ્યારે સમાપ્ત થાય છે. ત્યાં સુધીનું તે પ્રકરણ ગ્રહણ કરવું. તે પ્રકરણ સમાપ્ત થતાં જ “સૈ રં તિકિલ્લોજિક કુરિલા” તિર્યનિક પુરુષનું પ્રકરણ સમાપ્ત થઈ જાય છે.
અરે તું મજુagfar” હે ભગવન મનુષ્ય પુરૂષ કેટલા પ્રકારના હોય છે ! આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “મજુરપુરિયા તિથિar gumત્તા” હે ગૌતમ ! મનુષ્ય પુરુષ ત્રણ પ્રકારના કહ્યાં છે. “સ ન” તે આ પ્રમાણે છે. “મના વાઇમભૂમિના તારી વળ પાંચ ભરત, પાંચ ઐરવત, અને પાંચ મહાવિદેહ ક્ષેત્રના ભેદથી પંદર પ્રકારના કર્મભૂમિજ મનુષ્ય પુરુષ છે. હૈમવત, ઐરણ્યવત હરિવર્ષ રમ્યક વર્ષ દેવકુરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરૂષ, અને છપ્પન અંતરદ્વીપના અંતરદ્વીપજ મનુષ્ય પુરૂષ, “રે તે મજુપુરા ” આ રીતે મનુષ્ય પર ત્રણ પ્રકારના કહેલા છે. “સે તું કેવUરિલા” હે ભગવન દેવપુરુષો કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે - રેવ પુજિત ૨૩. દિવI puત્તા હે ગૌતમ! દેવ પુરુષો ચાર પ્રકારના કહ્યાં છે. “રિમે માથરવો” જે પ્રમાણે દેવિયેના ભેદો કહ્યાં છે. એ જ પ્રમાણેના દેવપુરુષોના ભેદે પણ કહી લેવા જોઈએ
જીવાભિગમસૂત્રા
૧૪૦