Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોઈએ તે પછી પુરુષનામકર્મોદયના તેને અભાવ થઈ જાય છે તેથી તે નિયમથી શ્રી વિગેરૢ ભવામા ચાલ્યા જાય છે. આ રીતનુ આ સામાન્ય કથન છે. વિશેષ કથન આ પ્રમાણે છે. “તિવિજ્ઞોળિયપુણે હું મંત્તે ! જો ચેરિયાં દોડ્'' હે ભગવન તિય ચ પુરુષપણાથી લાગઠ કેટલા કાળ સુધી અન્યા રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે - પોયમાં ગોળ અંતોમુત્યુત્ત જોલેન તિન્નિ પત્નિઓવમાનું પુોરિપુરુત્તમદિયા હે ગૌતમ! તિયક્ પુરુષ તિય ચ પુરુષપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂત સુધી બન્યા રહે છે અને વધારેમાં વધારે પૂક્રેડિટ પૃથત્વ અધિક ત્રણ પલ્યાપમ સુધી બની રહે છે. આ કથન તિય કૢ પુરુષનુ તિર્થંક પુરુષપણાથી નિરંતર બન્યા રહેવાના કાળનુ સામાન્યરીતે કથન છે. “છ્યું તું ચૈવ સંચિદળા નંદા-કૂથી નાવ વસિદ્ધિનોળિય પુલિલ સંચિઢળા” આ રીતે આના સ્રી પ્રકરણમાં જેવી રીતની
સ્થિતિ કહેલ છે. એવી જ સ્થિતિ આ પ્રકરણમાં પણ ખેચરતિયક્ પુરૂષોના સબંધમાં પણુ સમજી લેવી. અને સસ્થિતિ પ્રકરણ જલચર, સ્થલચર, ખેચર તિય દ્યાનિક પુરૂષ ના સસ્થિતિપ્રકરણ સુધી અહી' સમજવી. તેને સ્પષ્ટાથ આ પ્રમાણે છે.—તિય ગ્યાનિક પુરૂષ જે પેાતાના તિય ચૈાનિક પુરૂષપણાના ત્યાગ કરતા નથી. તે ઓછામાં ઓછા તે એક અ તમુહૂત કાળ સુધી ત્યાગ કરતા નથી, તે પછી તે મરીને ખીજીગતિમાં ખીજા કાઈ વેદમાં ચાલ્યા જાય છે. આ સંબધમાં જે ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ પૂર્વ કાટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યાપમને કહેલ છે, તે જયારે તે મરીને પૂર્વ કોટિના આયુષ્યને લઇને પૂર્વવિદેહ વિગેરેમાં ઉત્પન્ન થઈ જાય છે, તા એ રીતે લાગઠ તેના સાતભવ ત્યાં ધારણ કરીને પછી સમાપ્ત થઇ જાય છે, અને આઠમાં ભવમાં તે દેવકુરૂ અથવા ઉત્તરકુરૂમાં તિઝ્યાનિક પુરૂષના પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યાપમની હોય છે. આ રીતે તિગ્ પુરૂષની કાયસ્થિતિના કાળ જે કહેવામાં આવેલ છે, તે મળી રહે છે. વિશેષની ચિંતામાં જલચર પુરૂષની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વટિ પૃથે કહેલ છે. જઘન્ય અવસ્થાન કાળની સમાપ્તિ પછી મરીને આ જીવતિયૈાનિ શિવાયની ચાનિ
અને અન્ય વેદને પ્રાપ્ત કરીલે છે. ઉત્કૃષ્ટથી જે માની કાયસ્થિતિને કાળ કહેંચે છે,-તે પૂર્વ કાટિના આયુષ્યને લઇને ત્યાંજ બે ત્રણ આદિ વાર ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેલ છે. ચાપગા સ્થલચર પુરૂષની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અ ંતર્મુહૂત ના છે, અને ઉત્કૃષ્ટથી પૂવ કટિપૃથä અધિક ત્રણ પાપમના છે. આની સમજ સામાન્ય તિય ચપુરૂષની જેમ સમજી લેવી. ઉર:પરિસપ સ્થલચર તિય પુરૂષને અને ભુજપરિસપ સ્થલચર તિર્યં ક પુરુષના કાયસ્થિતિ કાળ જધન્યથી એક અંતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ પૃથક્ત્વ છે. તેની સમજણુ જલચર પુરૂષની જેમ સમજી લેવી ખેચર પુરૂષની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંતમુહૂતના છે. તેની સમજણ પહેલાં કહ્યા પ્રમાણે કરી લેવી અને ઉત્કૃષ્ટથી પૂ`કેટ પૃથ અધિક પલ્યાપમના અસખ્યાતમાં ભાગરૂપ છે. આવી રીતના આ કાયસ્થિતિના કાળ જે ખેચર પુરૂષ સાતવાર સુધી પૂર્ણાંકોટિની સ્થિતિવાળા ખેચર પુરૂષમાં ઉત્પન્ન થઈ ને આઠમાં ભવમાં
જીવાભિગમસૂત્ર
૧૪૫