Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 139
________________ કોટિનુ` છે, તેનું કારણુ કર્મભૂમિજ મનુષ્યશ્રીના કથન પ્રમાણેનું સમજી લેવું. “પુવિવેદ अवरविदेहित्थीणं खेत्त पडुच्च जहण्णेणं अंतोमुहुत्त उनकोसेणं पुव्वकोडी पुहुत्त, पूर्व વિદેહ અને અપરવિદેહના સ્રિયાનુ અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂત સુધીનું હોય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્કેટિપૃથકત્વ સુધીનું હોય છે. ધમચળું પત્તુરચ ગોળ લક્ષ્ય સમર્થ જોલેન ટેટૂળા જુથ્થોડી' ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિ સુધીનુ' અવસ્થાન રહે છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષ પ્રકારથી કમભૂમિની મનુષ્ય સ્રીના સબધમાં કથન કરીને હવે સૂત્રકાર સામાન્યપણાથી અકમ ભૂમિક મનુષ્યસ્રીના સબંધમાં કથન કરે છે.~~આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું' છે કે—અજ્મભૂમિત્ત મધુલિથીબં અંતે ! અમ્મમૂમિનમધુલિસ્થિત્તિ પાછો મેચિર ો'' હે ભગવન્ ! કાળની અપેક્ષાથી કમ ભૂમિજ મનુષ્ય સ્ત્રી, આ અકમ`ભૂમિજ મનુષ્યસ્રી છે, એવા પ્રકારથી કેટલા સમય સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેન્દ્ર ગોયમા ! જ્ઞમાં પશુચ” હે ગૌતમ ! જન્મની અપેક્ષાથી તા તે દળેળ રેટ્સનું પહિોવમ" જઘન્યથી દેશેાન કઈકકમ એક પત્યેાપમ સુધી રહે છે. તે દેશેાન “પત્તિકોવમસ ત્રસંઘેઽમાને ન’ પલ્યે પમના અસખ્યાતમા ભાગથી ન્યૂન હોય છે. જોસેળ સિન્નિ પહિબોવમા' ઉત્કૃષ્ટથી ત્રણપયે પમ સુધી રહે છે. તે ઉત્કૃષ્ટાગભૂમિ દેવકુરૂ વિગેરેમાં રહેવાની અપેક્ષાથી કહેલ છે. “નંદરાં વત્તુર” સહરણની અપેક્ષાથી 'નર્ભેળ ગતો મુહુર્ત્ત” એક ભૂમિકમનુષ્ય શ્રિયાના સ્રીપણાથી રહેવાના કાળ એક અંતર્મુહૂત'ને છે. આ અંતર્મુહૂત' આયુબાકી રહે ત્યારે તેનું સહરણથવાની અપેક્ષાથી કહેલ છે. અને “ોલેન તિમ્નિ હિોવમાનું ટેસ્તૂળપુવયોડીન અાિ ઉત્કૃષ્ટથી દેશાનપૂવ કેટિથી વધારે ત્રણપલ્યાપમ સુધી કહેલ છે. આ અવસ્થાનકાળ પ્રમાણુ કેવીરીતે થાય છે ? તે હવે બતાવવામાં આવે છે—જેમ કેાઇ ** પૂર્વીવિદેહની મનુષ્ય સ્રી હોય અથવા અપર (પશ્ચિમ) વિદેહની મનુષ્ય સ્રી હાય અને દેશેાનપૂર્વ કઢિ ના આયુષ્યવાળા દેવકુરૂ વિગેરેમાં તેનું સહરણ થઈ જાય, સહરણ થયેલી તે સ્ત્રી પહેલા કહેલ મગધના દૃષ્ટાંત થી દેવકુરૂ વિગેરેની સ્ત્રી કહેવાય તે પછી તે ત્યાં દેશેાનપૂર્વ કાટિસુધી જીવતી રહીને તે પછી મરીને ત્યાં જ ત્રણ પલ્યાપમના આયુષ્યવાળામાં થઇને જન્મ ધારણ કરીલે એ રીતે દેશેાન પૂર્વ કાટિ અધિક ત્રણ પત્યે પમના કાળ સિદ્ધ થઈ જાય છે. સંહરણ ને લઈને આ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવસ્થાન કાળમાન પ્રમાણ દેખાડવાથી કંઈક ન્યૂન અ ંતર્મુહૂત આયુષ્ય જેનું બાકી રહ્યું હાય તેવીસ્ત્રીનુ તથા ગČજ સ્ત્રીનું સહરણુ હોતુ નથી. એ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવેલ છે. નહીં તે જઘન્યથી અતમુહૂત અને ઉત્કૃષ્ટથી પૂવ કોટિનુ દેશેશન પણુ જ સિદ્ધ થઈ શકતું નથી. આ સમુચ્ચયથી અકમ ભૂમિક મનુષ્ય સ્ત્રિના અવસ્થાન કાળ કહ્યો. હવે વિશેષપણાથી ક્ષેત્રની ચિંતાને લઈને અક ભૂમિમાં રહેલ જે હૈમવત, ઐરણ્યવત, હરિવ રમ્યકવ, જીવાભિગમસૂત્ર ૧૨૮

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204