Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગતિમાંથી નીકળી ને નૈરયિકમાં દેવામાં અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાં જન્મલેતા નથી. પરંતુ તિર્યંચ ગતિ અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાં આ બે ગતિમાં જ ઉપન થાય છે.
ગત્યાગતિદ્વારમાં–આ બે ઈન્દ્રિયવાળા જીવો “હુરૂar સુમા ” બે ગતિવાળા હોય છે. અર્થાત બે ઇન્દ્રિય પણાથી નીકળીને આ તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાં જ જાય છે. અને પ્રયાગતિક હોય છે. અર્થાત તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાંથી આવીને જ જીવ આ દ્વીન્દ્રિય પણામાં જન્મ લે છે. “ghtત્તા સંજ્ઞા પુનત્તા સમr૩ હે શ્રમણ આયુમન આ પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે કેમ કે-ઘન રૂપે કરેલા લેકની જે ઉર્વ—ઉપરની અધઃ- નીચેની આયત પ્રદેશેવાળી શ્રેણી છે. તે બધી અસંખ્યાત જન કેટાકોટી પ્રમાણે આકાશ સૂચિંગત પ્રદેશ રાશિ પ્રમાણ છે. તે એ પ્રત્યેક શરીરી આટલા પ્રમાણવાળા છે. તેથી તેઓને અસંખ્યાત કહ્યા છે. - પ્રકરણાર્થને ઉપસંહાર કરતા હવે સૂત્રકાર કહે છે કે- “સે નં ફંદ્રિથા” આરીતે હે ગૌતમ કીન્દ્રિય જીવ નું નિરૂપણ કર્યું છે. સૂ૦ ૧૮
ત્રીન્દ્રિય ઇવં ચતુરિન્દ્રિય જીવો કા નિરૂપણ હવેસૂત્રકાર તે ઈદ્રિય અને ચૌઈદ્રિય જીવે નું નિરૂપણ કરે છે. આમાં ગૌતમસ્વામી પ્રભુ ને એવું પૂછે છે કે-“રે જિં સં તે ફુરિયા'' ઈત્યાદિ
ટીકાથ–“રે વિં તે તેવા ” હે ભગવાન તે ઈન્દ્રિય જેનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદે કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી ને કહે છે કે“રંદ્રિય અવિદા guત્તા” હે ગૌતમ તે ઈદ્રિય અનેક પ્રકાર ના કહેલા છે,
હા” તે આ પ્રમાણે છે, “જોવાલા, રશિયા, નાવ ઈંચિતરા” અહિયાં યાવ૫દથી આ વિષયને પ્રજ્ઞાપના સૂત્રને પાઠ સમજીલે. કે જે પાઠ આસૂત્રની ટીકામાં આપવામાં આવ્યું છે. તે પાઠ “જોવાલા, દિf ” થી લઈ ને હસ્તિશુડના કથન સુધીના જીવ તેઈદ્રિય જીવ છે. અને તેમાં કેટલાક પ્રસિદ્ધ છે. અને કેટલાક દેશવિશેષ થી સમજી લેવા. “ વાવને તદઘારા તે તમામ વિદ્યા guળતા” તથા આનાજ જેવા બીજાપણ જે જીવે છે, તે સઘળા તેઈદ્રિય જીવો સમજવા. તે દ્રિય જીવ સંક્ષેપ થી બે પ્રકારના છે. “હૈT” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “g mત્તા ય મારા ” પર્યાપક અને અપર્યાપ્તક, “તદેવ ના ચેરિયા” શરીર દ્વારથી લઈને ગત્યાગતિક કારસુધીનું તેઓનું વર્ણન જે પ્રમાણે હીન્દ્રિયજીના પ્રકરણમાં કર્યું છે. એ જ પ્રમાણેનું સમજી લેવું. પરંતુ બે ઈદ્રિય ની અપેક્ષાએ આ તેન્દ્રિય જીના પ્રકરણમાં જે વિલક્ષણપણુંજુદાઈ છે તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-નવાં સરકારના કોસેળ તિરિન પાડયા” બે ઈંદ્રિય જીવોની જેમ આ ત્રણઈદ્રિય વાળા ની જઘન્ય અવગાહના આગળના અસં. ખ્યાતમાં ભાગપ્રમાણની છે. અને તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણકાસની છે.
ત્તિન ”િ તેઓને સ્પર્શ રસના, (જીભ) અને પ્રાણ (નાક) આ ત્રણ ઈદ્રિય હોય છે. “કિ નો દંતો મુહુર્ત કોr giviઉંટિયા” તેમની સ્થિતિ
જીવાભિગમસૂત્ર
૬૩