Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જવાવાળા હોય છે. તેનાથી આગળ નહીં કહ્યું છે કે - “સાનિ વહુ ઘર્મ, સ્ટાર
છે સંજ્ઞીદ્વાર સમાપ્ત છે અગિયારમું વેદકાર -“ ” નારકજી કેવળ નપુંસક વેદવાળા જ હોય છે. પરષદ અને સ્ત્રીવેદવાળા હોતા નથી. વેદદ્વાર સમાપ્ત !
- બારમું પર્યાપ્તિદ્વાર-- “ g તો છ મgsઝતી આ નારક છપર્યાપ્તિવાળા અને છ અપર્યાતિવાળા હોય છે. પર્યાપ્તિદ્વાર સમાપ્ત,
તેરમું દષ્ટિદ્વાર–ત્તિવિ વિદી” આ નારક છે ને ત્રણ પ્રકારની દૃષ્ટિઓ હોય છે, જેમ કે એક સમ્યગદષ્ટિ, બીજી મિથ્યાદષ્ટિ, બને ત્રીજી મિશ્રદષ્ટિ કહેવાનું તાત્પર્ય એ છે કે–નારક છે સમ્યગદષ્ટિવાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે. અને મિશ્રષ્ટિવાળા પણ હોય છે. દષ્ટિદ્વાર સમાપ્ત,
ચૌદમું દર્શન દ્વાર—“સિરિન હંસળ” આ નારક જીવોને ત્રણ દર્શન હોય છે. તે ત્રણ દશને આ પ્રમાણે છે. ચક્ષુદર્શન ૧, અચક્ષુદશન. ૨ અને અવધિદર્શનક,
દેશનદ્વાર સમાપ્ત. પંદરમું જ્ઞાન દ્વારા સિગરના વિ' તે નરક જીવે જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. જે ના તે નિયમ તિના' જે નારક છે જ્ઞાની હોય છે, તે નિયમથી ત્રણ જ્ઞાન વાળા હોય છે. તે કઢા” તે આ પ્રમાણે છે. “મિનિવોદિર નાળી' આભિનિબધિક જ્ઞાન ૧ “પુનાળ' શ્રુતજ્ઞાન “દિવાળી' અવધિજ્ઞાન આરીતે આ નારકો ત્રણ જ્ઞાનવાળા હોય છે. “કરનાળો તે સુગરનાર' અથેના ઉત્તરનાળી” જે આમા અજ્ઞાની હોય છે તેમાં કઈ કઈ બે અજ્ઞાનવાળા હોય છે, અને કઈ કોઈ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. અને ફુગનાળી તે નિયમ મગનાળી સુગરનાળી ” જે નારકે બે પ્રકારના અજ્ઞાનવાળા હોય છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા અને કૃતાજ્ઞાનવાળા હોય છે. અને જે નારકે ત્રણ અજ્ઞાનવાળા હોય છે તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા શ્રત અજ્ઞાનવાળા અને વિભંગ જ્ઞાનવાળા હોય છે
કહેવાનું તાત્પર્ય એ છે કે–જે નારકે અસંસી હોય છે. તેઓ અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાનવાળા હોય છે. કેમ કે-અસંશિયમાંથી આવીને ઉત્પન્ન થવાવાળા જે નારક હોય છે, તેઓને તથાવિધ બેધની મહત્તાથી અપર્યાપ્તાવસ્થામાં અવ્યક્ત અવધિની પણ પ્રાપ્તિ થતિ નથી. તેથી તેઓ અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાનવાળા કહેલા છે. અને પર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞી ત્રણ અજ્ઞાનવાળા હોય છે, સંsી નારકી તે પર્યાપ્ત અને અપર્યાપ્ત બને અવસ્થામાં ત્રણ અપાનવાળા જ હોય છે. શાનદ્વાર સમાપ્ત.
સોળમું ગદ્વાર–ઉત્તરદે કોને નારક જીવેને ત્રણ પ્રકારને વેગ હોય છે. જેમ કે–મને યોગ, વચનગ અને કાગ, ગદ્વાર સમાપ્ત.
જીવાભિગમસૂત્ર
૬૯