Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે તેના શરીર વિગેરે દ્વારાનું કથન કરવામાં આવે છે. ચત્તાર સીવા” ગજ ઉર:પરિસપેાંને—ઔદારિક, વૈક્રિય, તેજસ, અને કાણુ આ ચાર શરીર હાય છે. ઓવાદના નામેળ અંગુરુક્ષ પ્રસંન્ને માન” તેની અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હાય છે. તથા જોવૈ” નોયનસ રહ્યું” ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજનની હાય છે. ઉર્દૂ નોન અતો મુત્યુત્ત કોનેળ પુવજોડી” તેમની સ્થિતિ જઘન્યથી એક અતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કાટીની હોય છે. ઉદ્ધૃતનાદ્વારમાં પણ જલચર જીવાના કરતાં એવું ભિન્નપણું-જીદાઈ છે કે—‘વકૃત્તા ને" નાવ પમ પુષિ તાવ, પતિ” આ સ્થલચર ઉર પરિસપ જ્યારે પેાતાના આ પર્યાયને છેડે છે, અને જ્યારે નૈયિકામાં જાય છે, તે તેઓ પહેલી પૃથ્વી થી લઈ ને પાંચમી પૃથ્વી સુધીના નૈરિયકામાં જાય છે. તે પછીના નરકોમાં જતા નથી. િિવ
મનુસ્સેતુ સવ્વેતુ” અને જ્યારે તેએ તિય ન્યાનિકમાં જાય છે, તે સઘળા તિય ગ્યેાનિકામાં જઈ શકે છે. અને જ્યારે તેએ મનુષ્યેામાં જાય છે, તેા સઘળા મનુષ્યામાં જાય છે. અહિયાં કાંય પણ તેમને જવાના પ્રતિબધ-નિષેધ થયેલ નથી. “રેવે નાવ સર સ્સાદા” અને જ્યારે તેઓ દેવામાં જાય છે, તે પહેલાદેવલાકથી લઈને સહસ્રાર સુધીના અર્થાત આઠમા દેવલાક સુધીના દેવામાં જાય છે. તેથી આગળના દેવામાં જતા નથી, “મેર્સ નન્હા નથાળ” આ રીતે શરીરદ્વાર, અવગાહનાદ્વાર, સ્થિતિદ્વાર અને ઉદ્દતના દ્વારના કથન શિવાયના બાકીના મધા દ્વારાનું' કથન ગાઁજ જલચર જીવાના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણેનુ` કથન અહિયાં સમજી લેવું.
“નાવ” યાવત્ “ચાડ્યા ૨૩મા ” આ ચારતિ વાળા અને ચાર આગતિવાળા હોય છે. આ ઉરઃ પરિસર્પ અહિથી એટલેકે ઉરઃ પરિસર્પ પણાથી ઉદ્ધૃત થઈ ને-નીકળીને નૈરયકામાં પણ જાય છે, તિર્યંચૈનિકમાં પણ જાય છે, મનુષ્યમાં પણ જાય છે, અને દેવામાં પણ જઇ શકે છે. આ રીતે ચારે ગતિયામાંના જીવા અહિંયા આવી શકે છે. •ત્ત્તત્તા અસંવેના બત્તા” આ પ્રત્યેક અસંખ્યાત શરીરવાળા કહેલા છે. સે સં ક લિપ્પા” આ રીતે અહિં સુધીનુ' આ કથન ગજ ઉરઃ પરિસના સંબંધમાં કહેલ છે.
ઉર:પરિસપેર્રાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ભુજ પરિસનું નિરૂપણ કરે છે.--આ ભુજપરિસપેર્રાના સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે-ન્ને જ તે મુર્ઘાસવા” હે ભગવન ભુજ પરિસર્પાનુ શુ લક્ષણ છે ? અને તેના કેટલા ભેદે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “મેટ્રો તદેવ” જે પ્રમાણે સમૃ િમ ભુજપરિસર્પોના ભેદોનું કથન કયુ છે, એજ પ્રમાણે ગજ સ્થલચર ભુજપરિસૉંતુ કથન પણ સમજી લેવું.
હવે ભુજપરિસપેŕના શરીર વિગેરે દ્વારાનું નિરૂપણ કરવામાં આવે છે.~ચત્તાત સીત્ત” આ ભુજપરિસર્પાના શરીરદ્વારમાં તેને ચાર શરીરા હોય છે. તે આ પ્રમાણે સમજવા. ઔદારિક શરીર ૧, વૈક્રિય શરીર ૨, તેજસ શરીર ૩, અને કાર્માંણુ શરીર ૪,
જીવાભિગમસૂત્ર
૯૩