Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘અર્થગયા લિગ્નાતિ જ્ઞાવ અંતે રેંતિ' કેટલાક મનુષ્યો' એવા પણ હાય છે કે જેએ એજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવત્ સમસ્ત દુ:ખાના અંત-નાશ કરીદે છે. અહિયાં યાવપદથી વ્રુકૃતિ, મુöત્તિ, પરિનિયતિ, સતુવાળ” આપદોના સંગ્રહ થયા છે. આ પદોના અર્થ એવા છે કે--કેટલાક મનુષ્ય એવા હાય છે કે જેઓ આજ ભવમાં વિષ્કૃત્તિ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ કૃતકૃત્ય થઈ જાય છે, “દુષ્યન્તે’” નિરાવરણ હાવાથી કેવલાલેકથી સઘળા પદાર્થને જાણીલે છે, ‘મુખ્યન્તે” જ્ઞાનાવરણીય વિગેરે સઘળા કમેાંથી છૂટિજાય છે. રિનિર્વાન્તિ” કમરૂપી અગ્નિના સંતાપથી રહિતથઇને શીતલીભૂત થઇ જાય છે. અતએવ શારીરિક અને માનસિક સમસ્તદુઃખાના અંત-નાશ કરી દે છે.
ગત્યાદિદ્વારમાં—આ ગભ જ મનુષ્ય કેવા હેાય છે ? એ વાત ગૌતમસ્વામીએ પ્રભુને તે [મંતે નોવા દ્યો ર્ મા વન્તત્તા'' આ સૂત્રદ્વારા પૂછેલ છે. ગૌતમસ્વામી પૂછે છે કેહે ભગવન આ ગર્ભજ મનુષ્ય ‘કતિગતિક' એટલે કે કેટલી ગતિમાં જવાવાળા અને તિ આગતિક એટલે કે કેટલી ગતિમાંથી આવવાવાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા ! પંચ ના ચલાળથા” આ ગર્ભજ મનુષ્ય પાંચ ગતિયામાં જવા વાળા હોય છે, અને ચાર ગતિયામાંથી આવવાવાળા હાય છે. પાંચ તિયેામાં જવાવાળા હાય છે' એને ભાવ એ છે કે તે નારકગતિ, તિય "ચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિમાં જાય છે. અને નારક, તિયાઁચ મનુષ્ય અને દેવગતિરૂપ ચાર ગતિયામાંથી આવીને આ ગČજ મનુષ્યેામાં જન્મ લે છે. તેથી તેઓને ચતુરાગતિક કહ્યા છે. ‘ ત્ત્તત્તા સંઘેડના વનત્તા” પ્રત્યેક શરીરી સખ્યાત કોટિ પ્રમાણવાળા હાવાથી સખ્યાત કહેલા છે. “સે સં મનુજ્ઞા' આ પ્રમાણે શરીરદ્વાર વિગેરે દ્વારાથી લઇને ગત્યાગતિદ્વાર સુધી કહેલ આ મનુષ્ય સબંધી પ્રકરણ સંપૂર્ણ થયું. પ્રસૂ॰ ૨૬૫
દેવોં કા નિરૂપણ
ગ જ મનુષ્યાનુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર દેવાનુ નિરૂપણ કરે છે, તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું યુ છે કે સેTMિ તે લેવા” ઇત્યાદિ.
ટીકાને જિતં લેવા' હું ભગવન! દેવાના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વા ચર્ચાયા નખત્તા” હે ગૌતમ ! દેવાના ચાર ભેદો કહેલા છે. જેમનું શરીર વિલક્ષણ પ્રકાશવાળુ હાય છે, અને કાંતિ યુક્ત હોવાથી જે સુંદર લાગે છે, તેઓ દેવ કહેવાય છે. તે દેવા ચાર પ્રકારના છે. તું નદા” તે ચાર ભેદો આ પ્રમાણે છે. “મવળવાણી વાળમંતા નો જ્ઞયા તેમળિયા' ભવનવાસી ૧' વાનભ્યંતર ર, ચૈાતિષ્ક ૩ અને વૈમાનિક ૪, તે દિ તે અવળવાસી” હે ભગવન્ ભવનવાસી દેવાના કેટલા ભેદો કહ્યા છે, ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મવળવાસી વિદ્યા પળત્તા” હૈ ગૌતમ! ભવનવાસી દસ પ્રકારના કહ્યા છે. “ત જ્ઞદ્દ” તે આ પ્રમાણે છે.-‘અનુત્ત નાવ થળિયા” અસુરકુમાર ચાવત્ સ્તનિતકુમાર અહિયાં યાવપદથી નાગકુમાર ૨, સુપર્ણ કુમાર ૩, વિદ્યુત્ક્રુમાર ૪, અગ્નિકુમાર ૫, દ્વીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિશાકુમાર ૮, વાયુકુમાર ૯, આટલા ગ્રહણ કરાયા છે. સે હૈં અવળવાણી' આ રીતે ભવનવાસી દેવાનુ નિરૂપણ કર્યું છે. તે દિ
જીવાભિગમસૂત્ર
૧૦૩