Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યા છે. અવગાહના દ્વારમાં-તેઓને સીત્તેરૢળ” શરીરની અવગાહના રોગ અનુજમ્લ અટલેજ્ઞશ્મા' જધન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હોય છે. તથા હોલેન” ઉત્કૃષ્ટથી ‘નોયળસદŔ” એક હજાર ચૈાજન પ્રમાણની હાય છે, સંહનનદ્વારમાં વ્વિા સંધરની વળત્તા’” તેએ છ પ્રકારના સહનનવાળા હોય છે. નકા’ તે છ પ્રકારો આ પ્રમાણે છે.વર્ત્તત્તમનાથનુંપચળી” વજી, ઋષભ નારાચ સહનનવાળા પણ હોય છે, ‘લક્ષમનારાયળસંધળી’ઋષભ નારાચ સહનનવાળા પણ હોય છે. ‘નાચŔચળી’નારાચ સહનનવાળા પણ હાય છે. “અબ્દુનાયનુંવળો” અધનારાચ સહનનવાળા પણ હોય છે. “જીજિયાÉધથળી” કીલીકા સહનનવાળા પણ હોય છે. અને “સેવટસંધયળી’” સેવા સહનનવાળા પણુ હાય છે. આ રીતે આ ગભ જ જલચર જીવા છ સહનનવાળા હોય છે. આ સહનનાનુ સ્વરૂપ બતાવવાવાળી એ ગાથાઓ નીચે પ્રમાણેની છે.—વલિદ’’ ઇત્યાદિ “રિસો થ” ઇત્યાદિ જેનાથી શરીર પુર્દૂગલ દૃઢ અને તેનુ ં નામ સંહનન છે આસસનન હાડકાના રચના વિશેષ રૂપ હોય છે. અથવા શક્તિ વિશેષ રૂપ હોય છે, આ સંહનના છ પ્રકાર કહેવાય છે. તેના નામે આ પ્રમાણે છે. પહેલા સંહનનનું નામ વા– ઋષભનારાચ છે. ખીજા સંહનનનુંનામ ઋષભનારાચ છે. ત્રીજા સંહનનનું નામ નારાચ છે. ચાથા સંહનનનું નામ અનારાચ છે. પાંચમાં સંહનનનુ નામ કીલિકા’ છે. અને છઠ્ઠા સંહનનનું નામ સેવા” સંહનન છે. આ છ સંહનના છે. ૧૫ આ સંહનનાને શબ્દાર્થ આ પ્રમાણે છે.—ઋષભ એ નામ પટ્ટનુ છે, કીલિકા એ નામનુ વજ્ર છે, અને જે બન્ને બાજુથી મઢ બંધવાળુ હોય છે તેનુ નામ ‘નારાચ' છે.રા આ રીતે જે સંહનન હોય તે વઋષભનારાચ સહનન છે. તથા અન્ને બાજુ મટના બધથી બંધાયેલ અને પટ્ટની આકૃતી જે ત્રીજા હાડકાથી વીંટળાયેલ એવા એ હાડકાઉપર જે એ ત્રણે હાડકાને ઘણુ વધારે મજબૂત કરવા માટે ખીલાની જેમ લાગેલ રહે કે જેનું નામ રીતની વિશેષ રચના જે શરીરમાં હાય તે વઋષભ કથનનુ એ છે કે જે શરીરનું વેઇન ખીલા અને હાટકા ઋષભનારાચસહનન કહેવાય છે. વ્યવહારમાં પણ જેરીતે એકાષ્ટ ખડાને જોડવા માટે પહેલાં લાખડના પાંચથી તેને જકડી લેવામાં આવે છે. અને તે પાઁચ ઉપર વધારે પ્રકારની મજબૂતી માટે ખીલા મારવામાં આવે છે. આવી રચના જે શરીરના હાડકાની હાય છે એજ વઋષભનારાચસહનન કહેવાય છે. ? ખીજું સહનન ઋષભનારાચ છે. આ સંહનનમાં વજ્ર નામનું હાડકું હેતુ નથી કેવળ ઋષભ અને નારાચ જ હાય છે. ત્રીજું સ’હુનન નારાચ છે. આ સહનનમાં વા અને ઋષભ એ અને હાતા નથી. કેવળ નારાચ—ઉભયતઃ મર્કટ મધજ હાય છે.
વા છે. આ તાત્પર્ય આ એજ વા
નારાચ સંહનન છે. વા મય હાય છે.
ચેાથુ' સ`હુનન અનારાચ છે. આ સહનનમાં એક-તરફ્ નારાચ હાય છે. અને બીજી તરફ વ હાય છે. પાંચમાં સંહનનનુ. નામ કીલીકા છે. આ સંહુનનમાં હાડકા વ નામના ખીલાથી ખરૂંધાઈ રહે છે. છઝૂઠુ સહનન સેવા છે. આ સહનનમાં હાડકા એક ખીજાના ખૂણાથી મળીને રહે આ સહનન તેલ લગાવવું તેલ માલીસ કરવી, થાક લાગેત્યારે આરામ કરવા રૂપ પરિશીલતાની અપેક્ષા રાખે છે. આ રીતે આ છ સહનનનું વણ ન છે.
સસ્થાનદ્વારમાં વિધાસંાિવળન્ના” ગભ જ
જલચર જીવા છ એ પ્રકારના
જીવાભિગમસૂત્ર
८७