Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગવાળ હોય છે. “ઝાદાજે છહિ તેઓને આહાર છદિશાઓ માંથી આવેલા પુગલ દ્રવ્યો ને હોય છે. કેમ કે તેઓ લેકની મધ્યમાં રહે છે. “ઘવાગો તિથિમજુરસે. તિ” તિર્યંચ અને મનુષ્યોમાંથી આવેલા જીવો આ જલચરેમાં ઉત્પન્ન થાય છે. “નો રેરિંતો નો જોરુuf” તેઓમાં દેવોમાંથી અને નરયિકમાંથી આવેલા જી ઉત્પન્ન થતા નથી. “ત્તિuિfહૂંતો મહેનતાણાવજોr' જેઓ તિયચોમાંથી આવે છે તેઓ અસંખ્યાતવર્ષાયુષ્ક તિર્યંચોમાંથી આવેલા છે અહિંયાં ઉત્પન્ન થતા નથી. ‘નવઅમદંતાલીવાલાવાસાવતો મજુરર્દિત એજ પ્રમાણે જે મનુ
માં થી આવેલા છમાંથી તેઓને ઉપપાત–ઉત્પત્તિ થાય તો તે અકર્મભૂમિજ અંતરદ્વીપના મનુષ્ય કે જેઓ અસંખ્યાતવર્ષની આયુષ્યવાળા હોય છે. તેમાંથી થતી નથી. “કિ કરdi ચંદુત્ત' આ જલચર સંમૂછિમ જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે. અને “
૩ gaોડી' ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની હોય છે. “જાતિ સમુઘri ફુવા મત આ જલચર સંમૂર્ણિમ જીવો મારણાતિક સમુદ્દઘાતથી સમાવહત-અર્થાત્ સમુદ્દઘાત કરીને પણ મરે છે, અને મારણાનિક સમુઘાતથી અસમવહત આઘાત પ્રાપ્તકર્યા વિના પણ મરે છે. ‘મiતાં કદાદિત્તા ë” જલચર સંમૂચ્છિમ જીવ જલચર પર્યાય ને છોડી ને કયાં ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યાનિકમાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ ! આ સંમછિમ જલચર જીવ મરીને “નૈrses a નૈરયિકમાં પણ ઉત્પન્ન થાય છે. તિવિવિનોfrogra’ તિર્યાનિકોમાં પણ ઉત્પન્ન થાય છે. “મgg ત્તિ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. રેવિ” દેવામાં પણ ઉત્પન્ન થાય છે. આ સંમૂર્છાિમ જલચર જીવો જલચરની પર્યાયને છોડીને જે નરકમાં ઉત્પન્ન થાય છે, તે વિરાણુ નથcure' ત્યાં તેઓ રત્નપ્રભા નામના પહેલા નરકમાં જ ઉત્પન્ન થાય છે. અન્ય બીજી વિગેરે નરકમાં ઉત્પન્ન થતા નથી. અર્થાત અસંજ્ઞી જીવ પ્રથમ નરક
સુધી જ જઈ શકે છે એજ વાત “સેરેy ofહદો' આ સૂત્રદ્વારા પ્રગટ કરી છે. આ રીતે રત્નપ્રભા શિવાયના નરકમાં તેઓને ઉત્પાદ-ઉત્પત્તિ થતા નથી. “સિરિયg ag વિ વવવનંતિ' તિયચનિકોમાં બધા જ પ્રકારના તિયામાં ઉત્પન્ન થાય છે. તિર્યમાં કયાંય પણ ઉત્પન્ન થવાને નિષેધ કરેલ નથી. તેથી તેઓ સઘળા તિર્યમાં ઉત્પન થાય છે “કાવાસાકુ વિ સંખ્યાતવર્ષની આયુષ્યવાળા તિયચોમાં પણ ઉત્પન્ન થાય છે. “ગણેઝવાનrug વિ' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિયામાં પણ ઉત્પન્ન થાય છે. “૨૩cquહુ વિ” ચતુષ્પદોમાં પણ ઉત્પન્ન થાય છે. “જવીકુ વિ” પક્ષીમાં પણ ઉત્પન્ન થાય છે. "મgg સહુ રામમિનુ સઘળા કર્મભૂમિના મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. “નો અવમભૂમિug” આ જલચર સંમૂપિચ્છમ જીવ અકર્મ ભૂમિના મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી “અંતીવાણુ વિ' અંતરદ્વીપજ મનુષ્યોમાં તેઓ ઉત્પન્ન થાય છે. ચાહે તે તેઓ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય કે અસં. ખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય તેજ વાત બતાવતાં સૂત્રકાર કહે છે કે–“સંવિનવાસ
જીવાભિગમસૂત્ર
૭૪