Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કુવત્તુ વિ' સંખ્યાત વષઁની આયુષ્યવાળા મનુષ્યોમાં પણ તેઓ ઉત્પન્ન થાય છે. “ગર્સલેખ્તવાસાઘુ વિ” અસખ્યાત વની આયુષ્યવાળા મનુષ્યોમાં પણ તે ઉત્પન
થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે—જો મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તે કેવળ તેએ અક ભૂમિના મનુષ્યને છેડીને બધાજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. રેવત્તુ ખાવ વાળમતા' જો તેઓ જલચર સમૂ`િમ જીવ દેવામાં ઉત્પન્ન થાય છે, તે તેએ ભવનવાસી દેવામાં અને વાનવ્યંતર દેવેશમાં ઉત્પન્ન થાય છે તે શિવાય ના ખીજા દેવેશમાં થઈ શકતા નથી કેમ કે—ત્યાં અસજ્ઞી આયુને અભાવ છે.
ગત્યાગતિદ્વારમાં આ જલચર સ`મૂર્ચ્છિમ જીવ ચતુર્ત્તિા:' ચારે ગતિયેામાં જઈ શકે છે અર્થાત્ તિય ચગતિમાં જઈ શકે છે, નરકગતિમાં પણ જઇ શકે છે, મનુષ્ય ગતિમાં પણ જઈ શકે છે. અને દેવગતિમાં પણ જઈ શકે છે. તથા તેઓ ‘દુદ્ઘાતિજ્ઞા' તેઓનું આગમન તિય ચ અને મનુષ્ય એ એગતિ માંથીજ હાય છે, અર્થાત્ એ બે માંથી આવીને જલચર સ’મૂઈિમ પણાથી ઉત્પન્ન થાય છે. તેથી તે હ્રયાગતિક કહેવાય છે.
“પરિત્તા અસંઘેજ્ઞા પળજ્ઞા' અહિયાં પ્રત્યેક શરીરી-અસંખ્યાત કહ્યા છે. હે શ્રમણ આયુષ્મન ‘Â તું નચરણમુષ્ઠિમાં તિવિજ્ઞા' આ પ્રમાણે આ જલચર સંસ્મૂચ્છિમાં પચેન્દ્રિય તિય ચૈાનિક વાના ભેદ પ્રભેદ સાથે શરીરાદિ દ્વારાનુ નિરૂપણ કર્યું છે. પ્રસૂ॰ ૨૧
સમ્પૂર્ચ્છિમ સ્થલચર પચ્ચેન્દ્રિય જીવોં કા નિરૂપણ
સ્થલચર ચતુષ્પદાદિ પચ્ચેન્દ્રિય તિર્યંગ્યોનિકોં કા નિરૂપણ
હવે સૂત્રકાર સ`સૂચ્છિ′′મ સ્થલચર પાંચેન્દ્રિય તિય ચયાનિકેતુ નિરૂપણ કરતા નીચે પ્રમાણેનું સૂત્ર કહે છે-તે િત થઇ સંશ્ચિમિિિિનયલનોબિયા' ઇત્યાદિ
ટીકાને તું थलयर संमुच्छिमपंचिदियतिरिक्खजोणिया' हे ભગવન સ્થલચર સંભૂમિ પચેન્દ્રિય તિર્યંગ્યાનિક જીવા કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ધસંઇિચિયિતિવિજ્ઞોળિયા તુવિદા પળત્તા' હે ગૌતમ ! સ્થલચર સમૂચ્છિમ પોંચેન્દ્રિય તિય ચૈાનિક જીવ એ પ્રકારના કહેલા છે. ૐ ના'' તે છે પ્રકાર આ પ્રમાણે છે.---‘ચવથય સંમુષ્ટિજીમ/ચયિતિકિલ નોળિયા' ચતુષ્પદ-સ્થલચર સ`મૂøિ ંમ પોંચેન્દ્રિય તિર્યંગ્યાનિક જીવ અને ઽવ્રુત્ત્વ ઘટ
જીવાભિગમસૂત્ર
૭૫