Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પચ્ચેન્દ્રિય જીવોં કા નિરૂપણ હવે પંચેન્દ્રિય જીવોનું નિરૂપણ કરવામાં આવે છે.- “ જિં તું વંચિવા” ઈત્યાદિ
ટીકાW_“જે લિં વં રિવિલા'' હે ભગવાન પંચેન્દ્રિય જીવનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદે છે? આ પ્રમાણેના ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હે ગૌતમ! “અવિના જsfar runત્તા” પંચેન્દ્રિચ જેને સ્પર્શન. રસના, પ્રાણુ ચક્ષુ અને કાન આ પ્રમાણેની પાંચ ઈદ્રિય હોય છે, તેથી જ તેઓ પંચેન્દ્રિય કહેવાય છે. તેના ચાર પ્રકારો આ પ્રમાણે છે. “
જ નરયિક જી તિરિણાળિયા” તિર્ય “મgar' મનુષ્ય જીવ અને “રેવા દેવ તેમાં જેઓ નરકાવાસમાં રહે છે, તે નૈરયિક કહેવાય છે. જ્યાંથી ઈષ્ટફલ સંપાદક કર્મ નિગત થઈ ગયું હોય છે. તેનું નામ નિરય છે, આ નરકાવાસ રૂપ નિરમાં જે હોય છે. અર્થાત્ રહે છે, તે નરયિક જીવે છે. આ નૈરયિકે બધી રીતે કષ્ટપ્રદ ફલેનેજભેગવનારા હોય છે. જે જ તિર્યંચ ગતિમાં જન્મ ધારણ કરે છે, તેઓ તિયચ યોનિ વાળા જીવે છે. મનુષ્ય અને દેવે પ્રસિદ્ધ જ છે.
આમાં પહેલાં નરયિકેનું નિરૂપણ કરવામાં આવે છે –“રે તે નેરા ” ઈત્યાદિ ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવાન “રે
” નરયિક જીવે કેટલા પ્રકારના છે ? અને તેના શું ભેદે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–હે ગૌતમ ! “ શા રવિદા guળા” નરયિક જીવ સાત પ્રકારના કહેલા છે– “me' તે સાતપ્રકારે આ પ્રમાણે છે.–“થrevમ પુલવી ને રૂપા ગાઉં રે સત્તમ gઢવી જેરફા” રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવત્ અધઃસપ્તમી પૃથવી નરયિક અહિયાં યાવત શબ્દથી શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા આ પૃથ્વીના નારકોને સંગ્રહ થયેલ છે. આ સાતે નારકો–“તમારો સુવિહા var” સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે “સં નહા” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “gઝરા ૨ અપકત્તા જે પર્યાપ્તક અને અપર્યાપ્તક “હિં જ મતે નવાd as arrr Grrar” હે ભગવાન આ નારક છે ને કેટલા શરીરે કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે - “જો મા ! at a guત્તા”હે ગૌતમ ! તેઓને ત્રણ શરીરે કહેલા છે. “સં ગઢા” તે ત્રણ શરીર આ પ્રમાણે છે. “જેટિવ, તેયા, અપ, વૈકિય શરીર, તૈજસ શરીર, અને કાર્મણ શરીર, તેઓને ભવપ્રત્યયથી વૈક્રિય શરીર હોય છે. ઔદારિક વિગેરે શરીર હોતા નથી. તથા તૈજસ અને કાશ્મણ આ બે શરીર સર્વ જીવ સાધારણ હોય છે. તેથી તે તેમને પણ હોય છે. અવગાહના દ્વાર સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“હિં
રે નવા છે મદાાિ રોrgr gumત્તા'' હે ભગવદ્ આ જીવોને શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “જોયા! વિદા રાજેનrvi guત્તા”હે ગૌતમ ! તેમની શરીરાવગહના બે પ્રકારની કહેલી છે. “R ” તે આ પ્રમાણેના છે. “મવાળા જ ૩ર૩રવા જ એક ભવધારણીય શરીરવગાહના અને બીજી ઉત્તરક્રિય શરીરવગાહના જે અવગાહના દ્વારા જન્મ ધારણ કરવામાં આવે છે. તે ભવધારણીય ભવના પ્રભાવથી થવાવાળી અર્થાત ઉત્પાદ-ઉ૫ત્તિના સમયે થવાવાળી અવગાહના છે. અને ઉત્તરક્રિયની અવગાહના જે ભવાન્તરના વૈરી રૂ૫ નારકને મારવા માટે ઉત્તરકાળમાં ધારણ કરવામાં આવે છે. તે છે. આ અવગાહના વિચિત્ર રૂપ હોય છે. “તથ if ના સા મવધારાના વા ને ચંગુત્ર કરણે કરું મા?” ભવધારણીય શરીરવગાહના જઘન્યથી આગળના અસંખ્યાત માં ભાગપ્રમાણ જીવાભિગમસૂત્રા
૬૫