Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વભાવથી તથાવિધ પરિણામોને એમને વેગ થતું નથી. આ કારણથી તેઓ સમ્યુશ્કિયાદષ્ટિ–એટલેકે મિશ્રષ્ટિ રૂપે ત્યાં ઉત્પન્ન થતા નથી. સમ્યમ્મિગ્લાદષ્ટિ અવસ્થામાં જીવનું મૃત્યું જ થતું નથી. કેમકે શાસ્ત્રમાં તેને નિષેધ છે. જેમ કે –“ મિરો પર વાઢ” સમ્મશ્મિધ્યાદષ્ટિવાળા છે કાળ કરતા નથી. અર્થાત મરણ પામતા નથી.
દર્શનદ્વારમાં--તેઓ “નો મોહિંસળી નો ચતુરંતળી અgવંતળી નો વઢની અવધી દશન વાળા હોતા નથી. તથા ચક્ષદશનવાળા પણ હોતા નથી પરંત અચક્ષુદર્શની હોય છે. તથા તેઓ કેવળદશનવાળા પણ હોતા નથી. તેઓને જે “અચક્ષુ દશની કહ્યા છે તે સ્પશન અને રસના આ બે ઈદ્રિયોની અપેક્ષાથી કહેલા છે. હવે ગૌતમ સ્વામી જ્ઞાન દ્વારના સંબંધમાં પ્રભુને પૂછે છે કે-“નાળો અનાળી” હે ભગવન તેઓ જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે– “orી વિ અvorfજ વિ” હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. “જે બાળી તે વિમા સુvorળી જે તેઓ જ્ઞાની હોય તે તેઓ નિયમથી બે જ્ઞાનવાળા હોય છે “” જેમકે “શિવોદિરનાળી સુચનાળી ” આભિનિબાધિક જ્ઞાની અને શ્રતજ્ઞાની. અર્થાત્ તેઓ આભિનિબાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બે જ્ઞાનવાળા હોય છે. આ બે જ્ઞાન તેઓની અપર્યાપ્તાવસ્થામાં હોય છે. “જે અનાજ તે ઉનામા ” જે અજ્ઞાનવાળા હોય છે, તે તે બે અજ્ઞાનવાળા હોય છે. જેમકે-“શરૂ કરનાર અનામતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન આ બે અજ્ઞાનવાળા હોય છે. યોગદ્વારમાં “ો મન વયજ્ઞાન જાથનો” તેઓ મને ચગવાળા હોતા નથી. પરંતુ વચન ગવાળા એટલે કે તેઓમાં વચન યોગને અવ્યક્ત રૂપે સદ્દભાવ હોય છે, તથા કાયયેગવાળા હોય છે.
ઉપયોગદ્વારમાં તેઓ “રાશાવવત્ત વિ અUTTrisોવરત્તા વિ” સાકારપગવાળા પણ હોય છે અને અનાકારપગવાળા પણ હોય છે. આહારદ્વારમાં “
આજે નિયમ દિન” નિયમથી છએ દિશાઓમાંથી આવેલા પુદ્ગલદ્રવ્ય ને તેઓ આહાર કરે છે. કેમ કે દ્વીન્દ્રિયોને સદ્દભાવ ત્રસ જીવેમાં કહેલો છે.
ઉપપાત દ્વારમાં “કવવા સિરિયમgg ને રેવ પ્રસંન્નાલાલ વજેતુ” આબે ઇન્દ્રિય વાળાજીવોને ઉપપાત-ઉત્પત્તી તિર્યંચ અને મનુષ્યમાં અર્થાત્ આ બે ગતિમાં જ હોય છે. નારક અને દેવોમાં તેમની ઉત્પત્તિ હોતી નથી તથા મનુષ્યમાં પણ અસંખ્યાતવર્ષની આયુષ્ય વાળા મનુષ્યોમાં તેઓને જન્મ થતું નથી.
સ્થિતિદ્વારમાં–“fટર્ણ દi સંતો મુહુર્ત કરો વાતવરછતારું' તેઓની સ્થિતિ જઘન્યથી તે એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી બારવર્ષની હોય છે.
સમવહતદ્વારમાં- “મારતા વિ મતિ અસમજતાવિ મતિ” તેઓ મારણાન્તિક સમુદ્દઘાત કરીને-સમવહત થઈને પણ મારે છે, અને મારણાતિક સમુદ્ધાતથી એ સમવહત એટલે કે મારણાન્તિક સમુદુઘાત કર્યા વિના પણ મરે છે.
યવનદ્વારમાં—“હું એંતિ હેભગવદ્ આ બે ઇન્દ્રિય વાળા છ બે ઈન્દ્રિયપણાથી મરીને ક્યા સ્થાન પરજાય છે ? આ પ્રશ્નના જવાબમાં પ્રભુ કહે છે હે-“નોરમા ! રે રેવ ગણે નવાવાસાવ જેનુ જતિ” આ બે ઈન્દ્રિય વાળા જી બે ઇન્દ્રિય
જીવાભિગમસૂત્ર
૬૨