Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઔદારિક ત્રસ જીવો કા નિરૂપણ વાયકાયિકેનું નિરૂપણ કરીને હવે ઔદારિક ત્રસ પ્રાણિયેનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“હે વિં દારા તા 17 ઇત્યાદિ હે ભગવદ્ જેઓ ઔદારિક શરીર, નામ કર્મના ઉદયવાળા એક ત્રસ જીવે છે. તે કેટલા પ્રકારના છે ? અને તેના શું લક્ષણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“ગોઢા તણા ઘrળા ચવિંદ guત્તા”હે ગૌતમ ! ઔદારિક ત્રસજીછે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. “તં કદા” તે આ પ્રમાણે સમજવા “રેવા ,સેરિકા, સરિંદ્રિા, વરિયા” બે ઇંદ્રિય, તે ઈન્દ્રિય, ચ ઈન્દ્રિય અને પંચદ્રિય ત્રસ, બે હિઈન્દ્રિય વાળા જીવોને સ્પર્શન અને રસના આ બે ઇન્દ્રિય હોય છે, કૃમિ, ગડેલક વિગેરે ઇન્દ્રિય જ કહેવાય છે, સ્પશન, રસના, અને પ્રાણ (નાક) આ ત્રણ ઇન્દ્રિયે જે જીવોને હોય છે. તેઓ ત્રણ ઇન્દ્રિય વાળા જીવો કહેવાય છે. જેમકે–કીડી વિગેરે. સ્પર્શન, રસના, પ્રાણ (નાક) અને નેત્ર આ ચાર ઇન્દ્રિયે જે જેને હોય છે, તેઓ ચી ઇન્દ્રિય જીવ કહેવાય છે જેમકે-મચ્છર, માખી, વગેરે તથા સ્પર્શન, રસના, ઘાણ, નેત્ર અને કાન આ પાંચે ઈન્દ્રિયો જે જીવેને હોય છે, તેઓ પંચેન્દ્રિય જે કહેવાય છે. જેમકે--માણસ, પશ વિગેરે
રે f શૈક્રિયાહે ભગવન્ બે ઇન્દ્રિય વાળા જીવોના શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“વેરા વહ guત્તા” હે ગૌતમ! બે ઇન્દ્રિયએ વાત્રસ જીવો અનેક પ્રકારના હોય છે. “R TEા” જે આ પ્રમાણે છે.- “ઉજામિયા નાવ સમુસ્ત્રિજar” પુલાકૃમિક યાવતું સમુદ્ર લિક્ષ, અહિયાં યાસ્પદ આ નાજ પ્રમાણેને સંપૂર્ણ પાઠ ગ્રહણ કરાય છે. તેમ સમજવું. “કુરામિયા, કુછ किमिया, कण्डूलगा गोलोमा, नेउरा, सोमगला, वंसीमुहा, सुइमुहा, गोजलोया, जलोया जल૩થા, હા, સંarr[, પુરહ્યા, ઘુણઠા, વારા, સાત્તિયા, જત્તિયા, મોરિયા, વજુવા, वासा, एगतोतत्ता, दुहतीवत्ता. नंदियावत्ता, संपुक्काभाहबाहा, सिपि संपुडा ચંળા, સમુદ્ધિના’’ વાયુ પ્રદેશમાં-ગુદા પ્રદેશમાં જે કૃમિ ઉત્પન્ન થાય છે, તેને “પુરા મિલિયા કહ્યા છે. પેટમાં જે લધુ કૃમિ ઉત્પન્ન થાય છે, તે “મુછિિમ કહેવાય છે. પિટમાં જ ઉત્પન્ન થવા વાળા અને પ્રાણમાં થવા વાળા. કંઈક મોટા કૃમિને વંદોઢ નામથી કહે છે. ગાયના રેમમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તેને “નોટોમ” કહેવાય છે આ બધા જ બે ઇન્દ્રિય વાળા જીવે છે. “જે ૪ થી લઈને તથા સંક્ષિા '' સુધીના બધા જ જીવો કીન્દ્રિય જ કહેવાય છે, અને તે બધાનું વર્ણન શાસ્ત્ર પ્રમાણે સમજી લેવું
જીવાભિગમસૂત્ર
So