Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે કહ્યું છે તેજ પ્રમાણે સમજ્યું “તે હૈં સુદુમતે પાડ્યા' આ પ્રમાણે આ સઘળુ કથન સૂક્ષ્મ તેજસ્કાયિકાનું કહ્યું છે.
સૂક્ષ્મ તેજસ્કાયિકાનું વર્ણન કરીને આ ખાદર તેજસ્કાયિકાનું વણુ ન કરવામાં આવે છે.—સે દિ તે વાયતેઽયાયા' હે ભદન્ત ! ખાદર તેજસ્કાયિકે કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“વાયતેઽાથા અનેવિદા જૂનત્ત” હે ગૌતમ! ભાદર તેજસ્કાયિક જીવા અનેક પ્રકારના કહ્યા છે. “તેં ન” તે આ પ્રમાણે સમજવા ‘ફંગાઢે, નાલે, મુમ્મુદ્દે, નાવ સૂપવંતળિનિસિ’” અગાર, જવાલા, મુમુ રાવસ્થાવાળા અગ્નિ યાવત્ સૂર્યકાન્ત મણિમાંથી નીકળેલ આગ્નિ અહિયાં ચાવત્ પદથી આ નીચે જણાવવામાં આવેલ બાદર તેજસ્કાયિકા ગ્રહણ કરાયા છે, ફ્શાહે જ્ઞાહે, મુમુને, કચ્ચી, મહાપુ, સુધાનળી, સત્તા, વિજ્જૂ, અસળી, નિશ્ચાય, સંઘલિલમુદિલ,’ આમાં ધુમાડા વિનાની જે અગ્નિ હોય છે, અને એકદમ તેજસ્વી હોય છે. તેને અગાર રૂપથી કહી છે. અગ્નિની જે શિખા છે, તે અથવા દિવાની જે શિખા છે, તે જવાલા કહે.
થાય છે. ભસ્મવાળા અગ્નિની અંદર જે અગ્નિકણુ હોય છે, તેને મુમુર ખાદર અગ્નિકાયિક કહેલ છે. જે જવાલા અગ્નિના સમધ વાળી ન હોય તેને અર્ચિ કહેવાય છે. કેાઈ લાકડા ના ટુકડામાં અગ્નિ લગાવીને તેને ચારે તરફ ફેરવવાથી જે ગાળ ચકકર જેવુ' દેખાય છે, તે ઉન્મુક કહેવાય છે. તપાવેલા લેખંડના પિંડ વિગેરેમાં પ્રવેશેલ અગ્નિ શુદ્ધાગ્નિ કહે. વાય છે. ઘાસના ઢગલામાં સળગતી જે અગ્નિ છે, તે અથવા એક દિશામાંથી બીજી દિશા માં જતી એવી વિલક્ષણ જે તેજોમાળા છે, તેને ઉલ્કા કહેવાય છે. બળતણુ વિના મેઘ વિગેરેમાંથી ઉત્પન્ન થયેલ પ્રકાશ સમૂહ જેવી જે અગ્નિ છે, તે વિદ્યુત્ (વીજળી) કહેવાય છે. ઈન્દ્રના વજાનું નામ અશની' છે. વિક્રિયાથી જે અનિપાત થાય છે, તે નિર્ધાત કહેવાય છે, રગડવાથી એટલે કે વસ્તુના ઘસવાથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, જેમકે ચકમક અથવા અરણિના કાષ્ટને ઘસવાથી જંગલ વિગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તે સંઘ થી થયેલ અગ્નિને સંઘ સમુસ્થિત અગ્નિ કહેવાય છે. પ્રખર સૂર્યંના કિરણાના પશ`થી સૂર્યંકાન્ત મણિ વિગેરેમાંથી જે અગ્નિ નીકળે છે, તે સૂર્યકાન્ત મણિ નિશ્રિત અગ્નિ કહેવાય છે. તથા ને આવને તદ્દન ” આ કહેલ અગ્નિના ભેદા સિવાય જે આવા પ્રકારની અગ્નિ હોય તે તમામ અગ્નિયા પણ ખાદર તેજસ્કાયિક અગ્નિ કહેવાય છે. આ ખાર તેજસ્કારિક અગ્નિ “મૈં સમારઓ વિરા વનત્તા” સક્ષેપથી એ પ્રકારના કહેલ છે, આ બાદર તેજરકાયિક ચાહે અંગાર વિગેરે રૂપે હાય અથવા તેનાથી ભિન્ન પ્રકારના હાય તે સઘળા પર્યાસ અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના કહ્યા છે. તૃપ્તિ ન મંત્તે ! નીવાન રૂ સરી' વળત્તા” હે ભગવન્ આ ખાદર તેજસ્કાયિકાને કેટલા શરીરો હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—જોવમાં! તો સરીયા પન્ના” હે ગૌતમ ! આ માદર તેજસ્કાયિકાના ત્રણ પ્રકારના શરીરો કહ્યા છે. “તંજ્ઞા” તે આ પ્રમાણે છે. “ો હિલ, તેજ, શમ્મલ”, ઔદારિક, શરીર, તેજસ શરીર અને કામ્હણુ શરીર, સેલ્લું તં ચેવ” શરીર દ્વારના કથન સિવાય અવગાહના દ્વાર અને સહનનદ્વારનું કથન પૃથ્વીકાયિકાના પ્રકરણ – પ્રમાણે સમજવું. પરંતુ આ ખાદર તેજસ્કાયિકાના શરીરદ્વાર અને સસ્થાન દ્વાર પૃથ્વીકાયિ
જીવાભિગમસૂત્ર
૫૬