Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. તેમ સમજવું. બાકી સાધારણ શરીર વનસ્પતિ કાયિકાની અવગાહના તેા જઘન્ય અને ઉત્કૃષ્ટ ખન્ને પ્રકારથી આંગળીના અસ`ખ્યાતમાં ભાગપ્રમાણેજ હોય છે. તેનાથી વધારે હાતી નથી. તેવા ભાવ સમજવા.
“સરીરના અનિત્થસ્થ છંઢ્યિા'' ખાદર વનસ્પતિકાયિક વાના જે શરીરે છે, તે અનિત્થ ́સ્થ સૌંસ્થાન વાળા છે. એટલે કે નિયત સંસ્થાનવાળા હાતા નથી. “ર્ફિ નમેળ અતોમુદુત્ત જોસે વાલલલ્લા” તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂત ની છે. અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષોંની છે. આ સ્થિતિ પણ પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક જીવની અપેક્ષાથી જાણવી. આ સાધારણ શરીર વનસ્પતિકાયિકાની સ્થિતિ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની અંતર્મુહૂત પ્રમાણુજ હોય છે. આ કથનનુ' એજ તાત્પય છે. “નાવ દુગડ્યા તિ માડ્યા' આ ખાદર વનસ્પતિકાયિક જીવાની ઉત્પત્તી તીય ચ અને મનુષ્યામાં થાય છે. તેથી તેને દ્વિગતિક એટલેકે એ ગતિવાળા કહેલા છે. તેમજ તિય ચ મનુષ્ય અને દેવ ગતિમાંથી આવીને જીવા આ ખાદર વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન થાય છે. તેથી તેને ત્યાગતિકા ત્રણ ગતિથી આવવાવાળા કહ્યા છે. કેમકે પુષ્પ વિગેરે શુભ સ્થાનામાં દેવાની પણ ઉત્પત્તિ હોય છે. અહિયાં પણ જે આ ત્રણ ગતિથી અનેક પણાનુ કથન છે, તે પણ પ્રત્યેક શરીર વનસ્પતિને લઈને જ કથન કરેલ છે. અન્યથા સાધારણ શરીર વનસ્પતિમાં દેવાની ઉત્પત્તિ થતી નથી અને તેથીજ આ સાધારણુ શરીર વનસ્પતિકાય તિય ખેંચ અને મનુષ્ય એ ગતિથી આવનારા હોવાથી તેઓ એ આગતિવાળા જ હાય છે.
સૂત્રમાં પ્રત્યેક શરીર વનસ્પતિકાય અને સાધારણુ શરીર વનસ્પતિકાય આ બન્નેની એક સાથે વિવક્ષા કરી છે. અહિયાં યાવપદથી શરીર, અવગાહના, સંસ્થાન, અને સ્થિતિ દ્વાર શિવાય બધા જ દ્વારાના સંગ્રહ થયેલા છે. એ બધા દ્વારા ખાદર પૃથ્વીકાયકાના કથનમાં જે પ્રમાણે કહ્યા છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવા જોઈ એ. દેવાની ઉત્પત્તિ પુષ્પ વિગેરે શુભ વનસ્પતિમાં થાય છે. તેથી તેઓને યાગતિકત્રણ ગતિથી આવવાવાળા એ પ્રમાણે કહેલ છે. “રિત્તા અર્ણવત્તા અરિત્તા અજંતા વળત્તા” આ પ્રત્યેકશરીર અસ`ખ્યાત અને અપ્રત્યેક શરીર અનંત કહેલા છે, હું શ્રમણ ! હે આયુષ્યમન્ તે ń સાદારળલરીર વચરવળÉર્ પાડ્યા' આ રીતે આ સાધારણ શરીર ખાદરવનસ્પતિકાયિકાનું વર્ણન થયુ, “સે નં. વાયવળરસલ્હાા” આ રીતે ખાદર વનસ્પતિકાયિક જીવેાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. “સે સં થાવા” અને એજ પ્રમાણે સ્થાવર વનસ્પતિકાયિક જીવાનુ પણ નિરૂપણ સમજી લેવું. ॥ સૂ. ૧૫ ॥
ત્રસકાય આદિ જીવોં કે શરીરાદિધારોકા નિરૂપણ
પૃથ્વી, અસ્ અને વનસ્પતિકાયિક રૂપ સ્થાવાનુ નિરૂપણ કરીને હવે ત્રસજીવાનુ કથન કરવા માટે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે—સે સિં તલા” ઈત્યાદિ.
ટીકા _“મૈં જ તું સા” હે ભગવન્ ત્રસજીવા કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—જેએ પાતાની ઇચ્છા વિના જ ઉર્ધ્વ-ઉપર અધઃ-નીચે અને તિયાઁગૂ-વાંકાચુકા ચાલે છે, તે ત્રસજીવા કહેવાય છે. આવા આ ત્રસજીવ વિજ્ઞા” પાન્તા'' ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. “તું નહ” તે આ પ્રમાણે છે. ‘“તેવા, વાડ્યા, ઓછા તલા વાળા” તેજસ્કાયિક, વાયુકાયિક, અને ઔદારિક ત્રસ પ્રાણી.
જીવાભિગમસૂત્ર
૫૪