Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાળી મટિવાળા વિગેરે ક્ષેત્રો જ્ઞદા નનવળાપ” પ્રજ્ઞાપનાસૂત્રમાં આ લક્ષ્ણ ખાદર પૃથ્વી કાયિકાના ભેદો જે રીતે કહ્યા છે જેમકે—નાવ તે સમાસો દુવિદ્યા વળત્તા તં નન્નાપઞત્તના ય અપાત્તના ચ” યાવત્ તે સક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી ખે પ્રકારના છે, આ સૂત્રપાઠ સુધી જે રીતે વર્ણવ્યા છે. એજ પ્રમાણે તે બધાં ભેદે અહિયાં પણ સૂત્રરૂપે કહેવા જોઈ એ. તે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકરણ આ નીચે પ્રમાણે છે.-TM મટ્ટિચા' દૂષ્ટિ કથન ટીકાથી સમજી લેવું, આ સૂત્રોની ટીકા પ્રજ્ઞાપનાસૂત્રમાંથીજ સમજી લેવી.
આ કથનનું તાત્પર્ય એજ છે કે-લક્ષ્ણ ખાદર પૃથ્વીકાયિક જીવા કૃષ્ણ, ૧ નીલ, ૨ લોહિત (લાલ)૩, હારિદ્ર (પીળા)૪, શુકલ (સફેદ)પ, પાંડુ ૬, અને પનકમૃત્તિકા ૭ ના ભેદથી સાત પ્રકારના થાય છે. અને ખરખાદરપૃથ્વીકાયિક જીવે અનેક પ્રકારના છે, તે શરા વાલુકા વિગેરે સૂર્યકાન્ત મણિ સુધી સૂત્રમાં કહ્યા છે. તે પણ તે સિવાય આ રીતે ખીજા પણ ખરખાદરપૃથ્વીકાયિકા છે, તે મધા સંક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી એ પ્રકારના હોય છે. તે બધા ભેદોનુ કથન પ્રજ્ઞાપનાસૂત્રમાં સૂત્રકારૂં કહેલ છે તેથી જ મેટ્રો યથા પ્રજ્ઞાપનચામ્' આ પ્રમાણે અહિયાં સૂત્રકાર કહેલ છે. તેથી તે તમામ ભેદો જીજ્ઞાસુઓએ ત્યાંથી સમજી લેવા.
બાદર પૃથ્વીકાયિકોં કે અવગાહ આદિ ધારોં કા નિરૂપણ
હવે સૂત્રકાર ખાદર પૃથ્વીકાયિક છવાની અવગાહના આદિ આ બધાના વિવેચનરૂપ બાકીના બાવીસ દ્વારાનુ કથન કરે છે. આ સબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુ છે કે—તેત્તિ નું મંતે ! ઝીયાળ ક્ લોરા પન્ના” હું ભગવન તે ક્ક્ષણ અને ખર માદર પૃથ્વીકાયિક વાના કેટલા શરીરો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“નોયમા ! તો સીરા પળત્તા” હે ગૌતમ ! તે ક્ષ્ણ અને ખર ખાદરપૃથ્વી કાયિકાના ત્રણ પ્રકારના શરીર હોય છે. તું ન” જેમકે-“ોટિ” સેથ, મન' ઔદ્યારિક તૈજસ અને કાણુ શરીર ‘તું ચેવ સળં” તથા સૂક્ષ્મપૃથ્વીકાયકાની અવગાડુના વિગેરે સંજ્ઞા દ્વાર સુધીના છ દ્વારાનું વર્ણન જે રીતે કરેલ છે એજ પ્રમાણે તે અવગાહના વિગેરે સઘળું કથન માદરપૃથ્વી કાયિકાનું પણ સમજવું,
હવે સાતમાં લેશ્યાદ્વારનુ કથન કરવામાં આવે છે -નવર ચારિ છેલ્લાશો” પરંતુ વિશેષ કેવળ એટલુ જ છે કે-માદરપૃથ્વીકાયક જીવાને ચાર લેશ્યાઓ એટલે કે~~~ કૃષ્ણ, લેશ્યા ૧, નીલ લેશ્યા ૨, કપાત લેશ્યા ૩, અને તેને લેશ્યા ૪. આ ચાર લેફ્યાએ હોય છે. તે અહિયા તેજો લેશ્યા કેવી રીતે થાય છે ? આ રીતની શકા કરવી નહી. કેમકે બ્યન્તર વિગેરે દેવા તથા ઈશાનદેવ લેાક સુધીના દેવ, ભવન, વિમાન વગેરેમાં-અતિમૂછ વશાત્ ચવીને પોતાનાજ રત્નકુંડલ વિગેરેમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. જેવી લેશ્યામાં જીવ મરે છે, એવી લેશ્યા વાળામાં તે ઉપન્ન થાય છે. નસ્સે મર્ તહેણે સવવન' આ પ્રમાણે સિદ્ધાંતકારનું કથન છે. રત્નકુડલ વિગેરે પૃથ્વીરૂપ છે. તેથી કાંઈક કાલસુધી અપર્યાપ્તાવસ્થામાં તેજલેશ્યાવાળા પણ હોય છે. આ રીતે ખાદર પૃથ્વીકાયિકાને ચારલેશ્યા હાય છે, તેમ કહેવામાં આવ્યુ છે.
અવસેલું નન્હા સુદુમપુઢાડ્યા' આ લેફ્યા સંબંધી કથન સિવાયનું ખાકીનું ઈન્દ્રિય સમુદ્ઘાતથી લઇને ઉપયાગના કથન સુધીના સત્તર ૧૭ દ્વારાનુ` કથન સૂક્ષ્મ પૃથ્વી કાયિકૈાની જેમ છે તેમ સમજવું અઢારમ્' આહારદ્વાર છે. જેમકેદારો નાવ નિયમાં
જીવાભિગમસૂત્ર
૪૩