Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેવીસવે ગત્યાગતિદ્વાર કા નિરૂપણ
તેવીસ ૨૩મુ ગત્યાગતિદ્વાર-
તે
અંતે ! નીવા ર્ નડ્યા કૢ બાળા વĀસા' હે ભગવન તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા હોય છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે--તોવમાં ! ટુ દ્યા હુ આના વનત્તા''હું ગૌતમ આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા એ ગતિવાળા હોય છે. અર્થાત્ તિ ચગતિ બને મનુષ્યગતિ આ બે ગતિવાળા હોય છે. એટલે કે આ એ ગતિઆમાં જનારા હાય છે. કેમ કે ત્યાંથી નીકળેલા સૂક્ષ્માયિકાના ઉત્પાત (ઉત્પત્તિ) નરકગતિમાં અને દેવ ગતિમાં થતા નથી તેથી તેઓ એ ગતિવાળા કહે. વાય છે. તથા સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવતું નરક ગતિ અને દેવગતિથી આવવુ થતુ નથી. તેઓ તિય ચ અને મનુષ્ય ગતિ આ એગતિયામાંથીજ આવે છે. તેથી તેઓ દ્વેિ આગતિ’ વાળા કહેવાય છે, “પત્તિા મસંવેદના વનત્તા સમળાકો” હું શ્રમણ હું આયુષ્મન્ ગૌતમ ! આ જીવા પ્રત્યેક શરીરવાળા હોય છે. અસંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ વાળા હાવાથી અસંખ્યાત કહેલા છે. તે સઁસુદુમપુઢવીજાથા'' આવા પ્રકારના આ સૂક્ષ્મ પૃથ્વી કાયિકા છે. ાસૂ ૧૦ના
આ તેત્રીસ ૨૩મુ. ગત્યાગતિદ્વાર સમાસ.
૫ આ રીતે આ સૂક્ષ્મપૃથ્વીકાયિકાનું પ્રકરણ સમાપ્ત ।।
બાદર પૃથ્વીકાય જીવોં કે ભેદોં કા નિરૂપણ
હવે સૂક્ષ્મપૃથ્વીકાયિકાનું કથન કરીને સૂત્રકાર બાદરપૃથ્વીકાયિકાનું કથન કરે છે“સે દિ સં યાવરપુઢવી ાચા” ઈત્યાદિ.
હે ભગવન્ માદર પૃથ્વીકાયિકાના કેટલા ભેદ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વાયરપુઢવીજાયા પુષિદા પન્તત્તા ।। હૈ ગૌતમ ! ખાદરપૃથ્વીકાયિકા એ પ્રકારના હાય છે, તેં નન્હા । તે આ પ્રમાણે છે,—સવાયનુઢીઠાડ્યા ય ઘવાયરપુઢીના ” શ્ર્લઙ્ગમાદરપૃથ્વીકાયિક અને ખરખાદરપૃથ્વીકાયિક આમાં જે દળેલા લેષ્ટ કહેતાં પત્થર સરખા મૃદું-કોમળ પૃથ્વી-તરૂપ જે જીવ છે, તે લક્ષ્ણબાદરપૃથ્વીકાયિક જીવ છે. જોકે દળેલા પત્થર વિગેરેના જેવી કેમળ પૃથ્વી હોય છે એવી પૃથ્વી જે જીવાની કાય-કાયા શરીર હાય છે, તે જીવા પણ લક્ષણાથી લક્ષ્ણભાદરપૃથ્વીકાયિક કહ્યા છે જે સંઘાતવિશેષ અને કાઢિન્ય-કઠણ પણા વાળી પૃથ્વી છે તે ખર પૃથ્વી છે. આ ખર પૃથ્વી જે જીવાની કાયા-શરીર રૂપ છે તે ખરખાદરપૃથ્વીકાયિક જીવ છે. અહિંયાં પણ જે ખરપૃથ્વીકાયવાળા જીવાને ખર ખાદર પૃથ્વીકાયિક વા એ પ્રમાણે કહ્યા છે, પણ લક્ષણાથી કહ્યા છે તેમ સમજવું.
હવે ગૌતમ સ્વામી લક્ષ્ણખાદરપૃથ્વીકાયિકાના ભેદોને જાણવા માટે પ્રભુ મૈં પૂછે છે કે-તે નિત સવાય પુઢીયા'' હે ભગવન લક્ષ્ણ ખાદર પૃથ્વીકાયિક જીવા કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમાં ! સત્તવિહા નળસ'' હે ગૌતમ ! ક્ષક્ષ્ણ ખાદર પૃથ્વીકાયિક જીવા સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, “તેં નજ્જા' તે આ પ્રમાણે સમજવા જેમકે—ટ્રિય” કૃષ્ણ મૃત્તિકા
જીવાભિગમસૂત્ર
૪૨