Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સં ચેર” જે પ્રમાણે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન સમજવું અર્થાત્ અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભેગ ભૂમિના મનુષ્યને છેડીને બાકીના બીજા પર્યાપ્તક અથવા અપર્યાપ્તક બધા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
તેવીસમું ગત્યાગતિદ્વાર—–“તે જ મં! જા જા જા સારૂ મારૂચા” હે ભગવન તે બાદર પૃથ્વીકાયિક જીવ મરીને કેટલી ગતિયોમાં જવાવાળા હોય છે ? અને કેટલી ગતિમાંથી આવવાવાળા હોય છે ? અર્થાત્ મરીને કઈ કઈ ગતિમાં જાય છે ? અને કઈ કઈ ગતિમાંથી આવીને અહિયાં ઉત્પન્ન થાય છે ? - આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“ મા! ટુ નફયા તિ મારવા” હે ગૌતમ આ બાદર પૃથવી કાયિક જીવ મરીને તિર્યંચ ગતિ અને મનુષ્યગતિમાં જાય છે. પરંતુ નરકગતિ અને દેવગતિમાં જતા નથી તેથી જ તેઓ દ્વિગતિ અટલે કે બે ગતિવાળા કહેવાય છે. અને ત્રણ ગતિથી મરીને જીવ અહિયાં બાદરપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. અર્થાત તિર્યગતિ, મનુષ્યગતિ અને દેવગતિથી મરીને જીવ અહિંયાં જન્મ લે છે. તેથી
વ્યાગતિક” ત્રણ પ્રકારની આ ગતિ-આવવાની ગતિવાળા કહેવાય છે. “પિત્તા ગણે. ==ા જ સમurrષણો” હે શ્રમણ આયુમન્ પ્રત્યેક શરીર વાળા જીવના પ્રદેશ અસંખ્યાત
કાકાશ પ્રમાણ હોવાથી અસંખ્યાત કહ્યા છે. “જે તે વાયgઢવીવાહા” આ રીતે સંક્ષેપ અને વિસ્તારથી બાદરપૃથ્વીકાયિકનું વર્ણન કર્યું છે. “હે ત ગુઢવીશ?” તે આ પૃથ્વી કાયિક જીવ છે. અર્થાત્ આ સૂક્ષ્મ અને બાદરપૃથ્વીકાયિકનું વર્ણન સમાપ્ત થયું. સૂ. ૧૧.
અકાદિક જીવોં કે શરીરાદિદારો કા નિરૂપણ પૃથ્વીકાચિકેનું વર્ણન કરીને હવે અપૂકાયિક જીવોનું વર્ણન કરવામાં આવે છે—જે જિં નૈ આજાદચા” ઈત્યાદિ.
ટીકાથે–ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે – હે ભગવન અપૂકાયિક જીવ કેટલા પ્રકા રના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“અrsaagt વિદા જુનત્તા” હે ગૌતમ અપૂકાયિક જીવ બે પ્રકારના હોય છે. તે કહ” તે આ પ્રમાણે છે –“ggમગાવવાથી જ વાયર મraigયા ” સૂકમ અપૂકાયિક અને બાદર અપૂકાયિક–એટલે કે-જે અપૂકાયિક જીવોના સૂક્ષમ નામ કર્મને ઉદય હોય છે તેઓ સૂક્ષમ અપ્રકાયિકે છે. અને જે અપૂકાયિક જીના બાદર નામકર્મને ઉદય હોય છે, તેઓ બાદર અપ્રકાયિક જીવ કહેવાય છે. સૂક્ષ્મ અપ્રકાયિક જી સર્વ લેકમાં વ્યાપેલા હોય છે. અને બાદર અપૂકાયિક છે ઘનેદધિ વિગેરેમાં રહે છે. તઓમાં “ggrawાજા સુરિરા નરા'' સૂક્ષ્મ અપૂકાયિક જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “á ser” જેમકે –
જીવાભિગમસૂત્ર
૪૫