Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છfa એમને આહાર નિયમથી છ દિશાએથી આવેલા પુદ્ગલ દ્રવ્યોને હોય છે. કેમકે–બાદર પૃથ્વીકાયિકોને ઉપપાત-ઉત્પત્તી લેકની મધ્યમાં હોય છે. તેથી અહિયાં વ્યાઘાતને સંભવ હોઈ શકતું નથી. સૂફમપૃથ્વીકાયિક જીના પ્રકરણમાં તેઓ પૃષ્ટ પુઝલ દ્રવ્યોને આહાર કરે છે. ઈત્યાદિ સઘળું કથન ત્યાં જેવી રીતે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ કહી લેવું જોઈએ. એજ વાત અહિયાં યાત્પદ થી પ્રગટ કરવામાં આવી છે, જેમકે-તેઓ પૃષ્ટ પુદ્ગલ દ્રવ્યોને આહાર કરે છે. અસ્પૃ. ટોને નહીં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને ઉત્પાત-ઉત્પત્તિ લેકના ચરમાન્તમાં પણ સંભવિત હોય છે. તેથી તેઓ વ્યાઘાતના અભાવમાં છ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોને પણ આહાર કરે છે. તથા વ્યાઘાત હોય ત્યારે કઈ વાર ત્રણ દિશાઓમાંથી કઈ વાર ચાર દિશાઓમાંથી કોઈ વાર પાંચ દિશાઓમાંથી આહાર કરે છે. પરંતુ અહિયાં આ વાત નથી.
ઓગણીસમું ઉપપાત- ઉત્પત્તિ દ્વાર-તિર્યંચેનિકમાંથી મરેલા જીવ, મનુષ્યોનિમાંથી મરેલા છે, અને દેવયોનિમાંથી ચ્યવેલા જી બાદર પૃથ્વી કાયિક પણુથી ઉત્પન્ન થઈ શકે છે. જેમાં પણ સઘળા દેવ નહીં પરંતુ “કાર રોદણાતો ” વ્યક્તર દેવથી લઈને સૌધર્મ અને ઈશાન દેવ સુધીના દેવજ ચવીને બાદરપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થઈ શકે છે. તેથી જ તેમની ઉત્પત્તિ દેવોમાંથી તિર્યમાંથી અને મનુષ્યો માંથી કહેલી છે.
વીસમું સ્થિતિ દ્વાર—“ કvi સંતો તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મહત્ત્વની છે. અને “કુવારે વારે વારસદરજ્ઞા” ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની છે. સૂક્ષ્મપૃથ્વીકાયિકજીની ઉત્કૃષ્ટ સ્થિતિ તો એકજ અંતમુહૂર્તની કહી છે.
એકવીસમું સમુદ્રઘાત દ્વાર--“તે i મંતે નવા મારતિયરમુઘi લિંદ કરોથા મસિ ગરમોથા મતિ” હે ભગવન્ આ બાદરપૃવીકાયિક જીવે શું મારણાન્તિક સમુદઘાતથી સમવહત થઈને એટલે કે સમુદ્રઘાત કરીને મરે છે ? અથવા મારણાનિક સમુદ્દઘાતથી અસમવહત-અર્થાત સમુદ્દઘાત કર્યા વિના મારે છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“જો મા ! મોર વિ મત ગણોદવિ મતિ હે ગૌતમ ! આ બાદરપૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્રઘાતથી સમાવહતસમુદ્દઘાત કરીને પણ મરે છે, અને મારણતિક સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મપૃવીકાયિક જીવ પણ મારણાન્તિક સમુદુઘાત કરીને તથા કર્યા વિના એમ બને પ્રકારથી મરે છે.
બાવીસમું વનદ્વાર–“તે અંતે કીયા વળતાં ઉદાદિત્તા વાર્દ છંતિ હૂં વવવ વંતિ” હે ભગવન આ બાદરપૃથ્વીકાયિક જીવ મરીને ક્યાં જાય છે ? અને ક્યાં ઉત્પન્ન થાય છે ! શું તેઓ નરયિકોમાં ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંગ્યનિ કેમ ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોવા નો રેપણુ કાવત્તિ ” હે ગૌતમ ! આ બાદરપૃથ્વીકાયિક જીવો મરીને નરયિકોમાં ઉત્પન્ન થતા નથી. “નો વેણુ વત્તકતિ” દેવામાં ઉત્પન્ન થતા નથી. પરંતુ “સિવિલtforg ૩વવનંતિ” તિર્યોમાં ઉત્પન થાય છે. અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. “ વ નાવ કરંન્નવાલા૩વદિ
જીવાભિગમસૂત્ર