Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂક્ષમ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત “ i મતે ! રર રરરી પરના” હે ભગવન સૂક્ષમ અપૂકાયિક જીવોને કેટલા શરીર કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નો મા ! ત સરી પુનત્તા” હે ગૌતમ ! સૂક્ષ્મ અપૂકાયિક જીને ત્રણ શરીરે કહેલા છે.
તે નહ” તે આ પ્રમાણે છે. જેમકે –“રઢિા , તેયા ” ઔદારિક તૈજસ અને કામણ “જુમgઢવીવાય' સૂક્ષ્મપૃથ્વીકાયિક જીના અવગાહનાદિ દ્વાર જે પ્રમાણે કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણેના અવગાહનાદિ અપાયિક જીવાના પણ સમજવા. નવ gિ
” પરંતુ તેમના કરતાં આ અપ્રકાયિક જીના સંસ્થાન દ્વારમાં અંતર પડે છે. તે આ પ્રમાણે છે. સૂમપૃથ્વીકાયિકનું સંસ્થાન મસૂર અને ચંદ્રના જેવું ગેળ કહેલ છે. પરંતુ આ સૂફમ અપૂકાયિકનું સંસ્થાન-સ્તિબુક-બુદ્ બુદ એટલે કે પાણીના પરપોટા જેવું કહેલ છે. બાકીના અવગાહના વિગેરે એટલે કે અવગાહના ૧, સંહનન ૨, કષાય ૩, સંજ્ઞા ૪, વેશ્યા ૫, ઈન્દ્રિય ૬, સમુદક્ષાત છ, સંજ્ઞી ૮, વેદ ૯ પર્યાપ્તિ ૧૦, દષ્ટિ ૧૧, દશન ૧૨, જ્ઞાન ૧૩, એગ ૧૪, ઉપયોગ ૧૫, આહાર ૧૬, ઉપપાત ૧૭, સ્થિતિ ૧૮, સમવહત ૧૯, વન ૨૦ ગત્યાગતિ ૨૧ આ દ્વારા સંબંધી કથન સૂક્ષ્મપૃથ્વીકાયિક ના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણેનું કથન આ અપૂકેયિક સૂક્ષ્મ જીના સંબંધમાં પણ સમજી લેવું. એજ વાત-ધરે તે ચેવ વાવ સુપયા સુમારૂથ પરિતા સરહદના નr'' આ સૂત્ર પાઠદ્વારા કહેલ છે. કે-સંસ્થાન દ્વારના કથન સિવાય બાકીના અવગાહના વિગેરે તમામ દ્વાર સંબંધી કથન અહિયાં સૂફમપૃવીકાયિકના પ્રકરણમાં કા અનુસાર જ છે, આ સૂક્ષ્મ અપ્રકાયિક જીવપણ બે ગતિમાંથી આવવા વાળા હોય છે. પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે. “તે સં યુસુમ બાવાયા?” આ પ્રમાણે સૂક્ષ્મ અપૂકાયિક જીવનું કથન છે.
સૂક્ષ્મ અપ્લાયિક જીવનું નિરૂપણ કરીને હવે બાદર અપ્લાયિક જીવોનું નિરૂપણ સૂત્રકાર કરે છે –આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે તે તં વાર મrsરાણા” હે ભગવન બાદર નામ કર્મોદયવાળા તે બાદર અપ્લાયિક છે કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વાવ ગાથા ગજવદા વાતા” હે ગૌતમ! બાદર અપ્લાયિક છે અનેક પ્રકારના કહેલા છે. “ કદા” તે આ પ્રમાણે છે
ગોરા દિમે સાવ જે રાવને તcurist તે સમાજ સુવિ નર' અવશ્યાય –એસ, હિમ, ચાવત એ પ્રમાણેના બીજા પણ જેઓ છે, તે બધા બાદર અપકાયિક જી છે. આ બાદર અપૂકાયિક જ સંક્ષેપથી બે પ્રકારના છે. “સં ', જેમકે “
વત્તજાર અપ કરવાથપર્યાપક અને અપર્યાપ્તક અહિયાં “વા દિ ગ” આ વાક્યમાં જે આ યાવત પર આવેલું છે. તેનાથી “દિશા, , રુતજૂ , શુદ્ધ, સીગા દો, તારો, માવો, ઢાળો, વીરો, રોગો, રોણ,” આ તમામ અપ્રકાયિકોને સંગ્રહ થયેલ છે. તેમા અવશ્યાય એટલે એસ, હિમ એટલે બફ થાય છે. મેઘને પિષ વિગેરે ગર્ભમાસમાં બાષ્પ–બાફ વરાળના જે ઘુમ્મલ જે સૂક્ષ્મ જીણે વર્ષાદ થાય છે. ઘુમ્મલા તેને મહિકા કહે છે, ઓલા-વર્ષાદ સાથે જે કરાઓ પડે છે તેને “કરકા કહે છે, શાલી વિગેરેના અકુર, ઉપર અને તૃણ-ઘાસ વિગેરેના અગ્ર ભાગ પર જે પાણીના ટીંપા જેવું બની જાય
જીવાભિગમસૂત્ર
૪૬