Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરન્ત નપુંસરવાળા જ હોય છે, કારણ કે તેઓ સમૂચ્છિમ જીવો છે. નારક છે અને સંમૂચ્છિક જન્મવાળા જી નિયમથી જ નપુંસકદવાળા હોય છે, એ ભગવાનને આદેશ છે. ૧૧ મું વેદદ્વાર સમાસ
બાહરલેં પર્યાસિદ્ધાર કા કથન (૧૨) પર્યાસિદ્ધાર—બપિ i મંરે ! નીવ જ જન્નત્તી ઇત્તરા?” હે ભગવાન આ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જેમાં કેટલી પર્યાપ્તિએ હૈય છે? ઉત્તર-જોશમાં ! ચારિ ઘારી નામો” હે ગૌતમ! તેમનામાં ચાર પર્યાપ્તિઓ હોય છે, “રંગા', જે નીચે પ્રમાણે છે-“માણારાજ્ઞી ' (૧) આહાર પર્યાપ્તિ, “ત્તરીusઝી” (૨) શરીર પર્યાપ્તિ “વિદ્યાન” (૩) ઈદ્રિય પર્યાપ્તિ અને “mત્ત” (૪) આનપ્રાણ (%ાષ્ટ્રવાસ) પર્યાપ્તિ.
પ્રશ્ન-બૉરિ જ મં! નવા ૪૬ કડીગો પરનત્તાગો! હે ભગવન! પર્યાપ્તિદ્વારમાં જેમનો સમાવેશ થાય છે એવી પર્યાપ્તિ વિધિની અપર્યાપ્તિએ. તે સૂક્ષમપૃથ્વીકાયિકમાં કેટલી હોય છે?
ઉત્તર–“નોરમા ! હે ગૌતમ ચત્તાકર અન્નત્તો ઘનત્તાશે”તેમનામાં ચાર અપર્યા. પ્તિઓ હોય છે, “સંer” જે નીચે પ્રમાણે છે--“આernmત્ત નાવ આorriggકારી” (૧) આહાર અપર્યાપ્તિ, (૨) શરીર અપર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય અપર્યાપ્તિ અને (૪) શ્વાસોચ્છવાસ અપર્યાપ્તિ. [બારમું પર્યાતિદ્વાર સમાપ્ત
જીવો કે દ્રષ્ટિયાદિ કારોં કા કથન
તેહર દ્રષ્ટિદ્વારકા કથન (૧૩) દષ્ટિદ્વાર-“સે મંતે ! નવા f સી , મિરઝાદી સમામિરઝાદી!” હે ભગવદ્ ! સૂમપૃથવીકાયિક જીવ શું સમગ્ર દૃષ્ટિવાળા હોય છે, મિથ્યા દષ્ટિવાળા હોય છે, કે સમ્યમિથ્યા દષ્ટિવાળા (મિશ્રદષ્ટિ હોય છે ! સર્વજ્ઞ પ્રરૂપિત વસ્તુત વિષયક અવિપરીત સમજણથી યુકત જીવોને મિથ્યાષ્ટિ કહે છે જે એકાન્તતઃ સમ્યગ રૂપ પ્રતિપત્તિથીસમજણથી રહિત હોય છે, તેમને મિશ્રદષ્ટિ કહે છે.
મહાવીર પ્રભુને ઉત્તર--“ચમા !” હે ગૌતમ! “નો સમદ' સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ સમ્યગુ દષ્ટિ પણ હોતા નથી, તો તમારા દી” તેઓ મિશ્રદષ્ટિ પણ હિતા નથી, પરંતુ “fમરછાર” નિયમથી જ મિથ્યાષ્ટિ હોય છે.
જીવાભિગમસૂત્ર
૨૯