Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાવીર પ્રભુને ઉત્તર- સંસારસમાવનપવુ પ નીવતુ માત્રો નવ દિવત્તીમો વ મદૃિiતિ” હે ગૌતમ! સ`સાર સમાપન્નક જીવોના પ્રકાર વિષે નવ માન્યતાઓ-(તેમના એ પ્રકારથી લઈને દસ પર્યંતના પ્રકાર હોવાની માન્યતાએ પૂર્વાચાર્યાએ પ્રકટ કરી છે.) છે. જે નવ માન્યતાએ નીચે પ્રમાણે છે ‘ને માદંતુ દુવિષે સત્તાલમાવના લીવા ઇનસા'' કાઈ કાઈ આચાય એવુ કહે છે કે સંસાર સમાપન્નક જીવો એ પ્રકારના હાય છે. રસ્તે વમાહંદુ ત્તિવિદ્યા સંસારસમાયના નવા પન્તત્તા” કઈ કઈ આચાય એવું કહે છે કે સંસાર સમાપન્નક જીવો ત્રણ પ્રકારના હાય છે. “વો વામાતંતુ ચ૩વિદ્દા સંસારસમાયન્ના નીવા પન્નત્તા” કાઇ કાઇ આચાય એવુ કહે છે કે સ સાર સમાપનક જીવો ચાર પ્રકારના હાય છે. તો વમાતંતુ પંચવિહા સંસારસમાવા નીવા વળજ્ઞા'' કોઈ કોઈ આચાય એવું કહે છે કે—સંસાર સમાપન્નક જીવા પાંચ પ્રકાર
ના હાય છે. “વળ અમિહાવેન નવ વિદ્યા સંત્તાલમાવનના લીવા પન્નત્તા” આ પ્રકારે સ’સાર સમાપન્નક જીવોના દસ પન્તના પ્રકારો સમજી લેવા. અહીં ‘જ્ઞાવ’-પ 'ત પદ્મવડે વિધા, પ્રજ્ઞતા:, સતવિધા, પ્રશંસા, અવિધાઃ પ્રજ્ઞતા, નવવિધાઃ પ્રજ્ઞપ્ત:’' આ સૂત્રપાઠ ગ્રહણ થયા છે. એટલે કે કેઈ કાઈ આચાર્યે સ’સાર સમાપનક જીવોના છ પ્રકાર કહ્યા છે, કેાઈ એ સાત કેઇએ આઠ, કેાઈ એ નવ અને કાઈ એ દસ પ્રકાર કહ્યા છે. અહીં વો” આ પદ દ્વારા જૈનમતને માનનારા આચાર્યના મત જ પ્રકટ થયા છે, અન્ય મતવાદી આચાર્ચની આ માન્યતા નથી, એમ સમજવું, પરન્તુ જૈનમતાવલંબી આચાર્યાની માન્યતાએ પણ જુદી જુદી છે, તેથી તેમને અહીં જુદા જુદા મતાવલખી જેવાં કહ્યા છે. તેથી જે આચાર્ય દ્વિત્યવતારમાં (વાના બે પ્રકારમાં) માને છે તેઓ એવુ કહે છે કે સસારસમાપન્નક જીવા એ પ્રકારના છે. બીજા કાઈ કાઈ આચાર્ય એવી ભિન્ન માન્યતા ધરાવે છે કે સ'સારસમાપનક જીવે ત્રણ પ્રકારના છે. વિવક્ષાની ભિન્નતાને લીધે (માન્યતામાં ભેદ હોવાને કારણે) દ્વિપ્રત્યવતાર (દ્વિવિધતા)ની વિવિક્ષા કરતાં ત્રિપ્રત્યવતારમાં ભિન્નતા હાવાને લીધે-વિવિક્ષાવાળાઓમાં (આ પ્રકારની માન્યતા ધરાવનારાઓમાં) પણ થાડી ભિન્નતા
આવી જાય છે. “પ્રતિપત્તિ” આ માન્યતા પરમાની અપેક્ષાએ અનુયાગદ્વાર રૂપ જ છે, જેમને એક આચાય એ ભેદ રૂપે પ્રકટ કરે છે અને બીજા કાઈ આચાય તેમને જ ત્રણ ભેદ રૂપે પ્રકટ કરે છે. આ પ્રકારે માન્યતામાં ભેદ પડવાનુ કારણ એ છે કે જીવાના અનેક સ્વભાવ (લક્ષણુ) હોય છે, તેથી આ પ્રકારના સ્વભાવભેદોને લીધે આ પ્રકારની જુદી જુદી માન્યનાએ સ’ભવી શકે છે. જો એકાન્તતઃ જીવાને એક સ્વભાવવાળા માનવામાં આવે, તે આ માન્યતામાં ભિન્નતા સાઁભવી શકે જ નહીં, અને દ્વિવિધતા, ત્રિવિધિતા આદિનું કથન જ થઈ શકે નહીં !! સૂ॰ ૭૫
જીવાભિગમસૂત્ર
૧૬