________________
હિં સાકમ
પાપ ઉપર રૂચિનાળા, પ્રાણવધ કરીને આનંદ માનનારા, જીવહિંસાને અનુષ્ઠાન માનનારા અને પ્રાણીહિંસાની કથા વાર્તા સાંભળવામાં સતાષ ધરાવનારા હાય છે.
૧૩
હિંસાનાં ફળ
તે પાપનાં ફળ તેમાં આનંદ માનનારને બહુ પ્રકારે ભાગવવાં પડે છે. અજ્ઞાનપણે એ કરેલાં પાપાનાં ફળ નરકાદિના દુઃખકારક અને ભયંકર હોય છે. ધૃણા કાળ સુધી અવિશ્રાન્તપણે અનેક પ્રકારથી નરક અને તિર્યંચની ગતિમાં વેદનાના અનુભવ એ પાપ કરાવે છે. આયુષ્ય પૂરૂં થયે એ જીવા ઘણાં અશુભ કર્મોને ચેાગે નરકમાં ઉત્પન્ન થાય. છે. એ પાપી જીવા શીઘ્ર મહાનરકમાં ઉત્પન્ન થાય છે.
નરકયાતનાનું રણન
એ નરક જેવી છે? તેને વજ્રમય ભીંતા છે, અતિ પહેાળી છે, સાંધા વિનાની છે, દ્વાર વિનાની છે, કઠાર ભૂમિનાં તળીયાં છે, તેના સ્પર્શ કર્કશ છે, ઉંચી-નીચી વિષમ ભૂમિ છે. એ નરકગૃહ અ`ધીખાનાં જેવાં છે. તે અત્યંત ઉષ્ણ, હંમેશાં તપ્ત, દુર્ગંધી, સડેલાં પુદ્ગલવાળાં, ઉદ્વેગજનક અને ભયંકર દેખાવવાળાં છે. તે નરકગૃહા શીતળતામાં હીમના પડળ જેવાં છે, કાન્તિએ કાળાં છે, ભચ’કર છે, ઉંડાં–ગહન છે, રામાંચકારક છે, અરમણીય છે. અનિવાય રાગ અને જરાથી પીડાયલા નારકી જીવેનું એ નિવાસસ્થાન છે. ત્યાં હંમેશ તિમિસ ગુઢ્ઢા જેવે અધકાર વ્યાપેલા છે. ત્યાં પરસ્પર ભય રહેલા છે. ત્યાં
bonate
મા