Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah

View full book text
Previous | Next

Page 169
________________ અપરિગ્રહ ૧૪૯ સ્પંદન ઈત્યાદિનાં રૂપ; સૌમ્ય, મનગમતાં, જેવા ગ્ય, અલંકારથી વિભૂષિત, પુર્વકૃત તપને પ્રભાવે સૌભાગ્યથી સંપન્ન એવાં નર-નારીના સમૂહનાં રૂપ; નટ, નર્તક, બજાણીયા, મલ, મુખ્રિસલ, (ભાડ) વિદૂષક, કથાકાર, જળમાં ફ્રદી ખેલનાર, રાસ રમનાર, આખ્યાનકાર, લંખ, સંખ, તૂણ બજાવનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલોટા વગાડનાર ઈત્યાદિની બહુ પ્રકારની રૂદ્ધ ક્રિયાઓ અને બીજી પણ એ પ્રકારની કિયાઓનાં સજ્ઞ તથા સુંદર રૂપને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ કરે નહિ, ગૃદ્ધ થવું નહિ, માહ કરવી નહિં, તેનો અર્થ આત્માને ઘાત કર નહિ, લેભાવું નહિ, તુષ્ટ થવું નહિ, હસવું નહિ, સ્મરણ કરવું નહિ અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ ચક્ષુએ કરીને અમનેશ તથા પાપના હેતુરૂપ રૂપે જેવાં કે કંઠમાળને રેગી, કેદ્રને રેગી, ભૂલ–ડું ઠે સાણસ, જળદરવાળ, કઠીન પગવાળા માણસ, પદ, કુબડે, પાંગળે, વેંતીયો, આંધળા, કાણે, જન્માંધ, લાકીને ટેકે ચાલનારે, પિશાચગ્રસ્ત (ગાંડે), વ્યાધિ-રાગથી પીડિત, વિકૃતિ પામેલાં કલેવરે, જીવડાંવાળા કેહેલા પદાર્થોને ઢગલે, એવાં અને એ પ્રકારનાં બીજા અમનોજ્ઞ તથા પાપના હેતુરૂપ રૂપે જોઈને સાધુએ રોષ–હેલણા-નિંદા-વકતા- છેદન-ભેદન-જીગુસા ઇત્યાદિવપરના આત્મા અર્થે કરવો નહિ. એ પ્રમાણે ચક્ષુ ઇન્દ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મગ્નઅમનોજ્ઞ અને શુભ-અશુભ (પ) પ્રત્યે રાગદ્વેષને સંવર

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183