Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah
Catalog link: https://jainqq.org/explore/011592/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સ્મારક ગ્રંથમાળા-મણકે ૨૨ મે. - 9 શ્રી પ્રવ્યાકરણ. સૂત્રો [ગુજરાતી અનુવાદ] અબ્દુવાદક =09 સ્વ. જૈનાચાર્ય પૂજ્ય શ્રી લાધાજી સ્વામીના શિષ્ય છુ સુનિ શ્રી છોટાલાલજી. (લીંબડી સંપ્રદાય) - 00== महव्वए पंच अणुव्वए । तहेव पंचासवसंवरे च ॥ विरंति इह लामणियंमि पन्ने । लवावसकी लमणे तिबेमि સૂચTGજ છે 00 1000 10000 50000 --- પ્રકાશક નાથાલાલ ડાહ્યાભાઈ શાહ એન. સેક્રેટરી, પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલય, લીંબડી -80 આવૃત્તિ ૧ લી પ્રત ૧૦૦૦ વીર સંવત ૨૪૫૯. સને ૧૯૩૩. વિ. સં. ૧૯૮૯ - -one અમદાવાદ–ધી “ડાયમંડ જયુબિલી” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. 500 no મૂલ્ય ૧૦ = ના ==== -- = = ===so o === === erJ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સ્મારક ગ્રંથમાળા, * * * જૈન મુનિ શ્રી છોટાલાલજી કૃત પુસ્તકે મણકે ૧ વિદ્યાસાગર ભાગ ૧ રૂ. ૦–૮–૦ છે ૨ , , ૨. રૂ. ૧-૦-૦૦ , ૩ શ્રીસદુપદેશ કુસુમમાળા (૬ ઠી આવૃત્તિ) ભેટ. , ૪ માંદાની માવજત (નથી) ,, ૫ શ્રી ભક્તામર મંત્રમાહાસ્ય રૂ. ૨–૦-૦ , ૬ વિશુદ્ધ પ્રેમપ્રવાહિની () રૂ. ૦–૧૨–૦ (નથી) ૭ પૃ શ્રી લાધાજી સ્વામીનું જીવનચરિત્ર ૦-૧૨-૦ , ૮ વિદ્યાસાગર ભાગ ૩ (છપાશે) , ૯ ઇશ્વરસ્તુતિ (અ. મું. પઢીયારકૃત) ૦-૧-૬ , ૧૦ મદાંધની મસ્તી (નથી) , ૧૧ હારી વિતક વાર્તા (નથી) ૧૨ પવિત્ર પ્રમદાનું પરાક્રમ (કથા) ૦-૧૦-૦ ૧૩ શ્રી લઘુ કાચું બત્રીસી (કાવ્યો) ૦–૮–૦ ૧૪ અપવિત્ર વસ્ત્ર વિરૂદ્ધ પવિત્ર ખાદી (ચિત્રો) (ભેટ) ૧૫ લાખા પટેલની લાકડી (બોધક વાર્તા) (ભેટ) ૧૬ શ્રી લધુસદ્ધ પુષ્પમાળા (ભટ) ૧૭ ત્રિરત્ન (લેટ) * ૧૮ સામાયિક સૂત્ર (ભેટ) ૧૯ બે હાથ જોડી (પ્રાર્થના) ૧-૪-૦ - ૨૦ સામાયિક–પ્રતિક્રમણ સૂત્ર ૦–૨–૦ , ર૬ નવ રત્ન (ભેટ) » રર પ્રશ્નવ્યાકરણ સુત્રનું ભાષાંતર ૦–૧૦–૦ ભેટ આપવાનાં પુસ્તક દરેકને માટે ૧ આને પજ મેકલવું. મળવાનું ઠેકા – પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલયના વ્યવસ્થાપક બાફેલા પરા, લીંબડી (કાઠિયાવાડ) Page #3 -------------------------------------------------------------------------- ________________ *_* / - TcR. ર૦ ચરણકમાં - - - = == અનાદિ કાળથી કર્મનાં આવરણોમાં અટવાતા મુજ રંકને હાથ ઝાલી આત્મા અને કર્મ શક્તિની ઓળખાણ કરાવી, કર્મચક્રમાંથી મુક્ત થઈ મુક્તિના માર્ગને બતાવી જેણે અનંત ઉપકાર કર્યો છે, તે ઉપકારના મરણરૂપે હૈ અર્પણ આ પુષ્પ પાંખડી, સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ પૂજ્યશ્રી લાધાજી સ્વામીના ચરણારવિંદમાં વિનમ્ર ભાવે અર્પિત બાળ શિષ્ય મુનિ છેટાલાલજી = == = = = = = = == = == = - -- -- - ----- - - -- Page #4 -------------------------------------------------------------------------- ________________ આભાર પત્રિકા આ પુસ્તકમાં અગાઉથી આર્થિક સહાય કરી ઉત્તેજન આપનારાઓનાં નામ રૂ. ૫૧ પરી, દામોદરદાસ જેઠાભાઈનાં સ્વ. પુત્રી બહેન ધનલક્ષ્મીના સ્મરણાર્થે. (અમદાવાદ) ૨૫ શાહ પુંજાભાઈ કરમશી હા. શ્રી. વેલજી ઉગાભાઈ (મુ. ખારાઈ કચ્છ-વાગડ) ૧૦) વકીલ લખધીર દેસાભાઈ શાહ (ભચાઉં-કચ્છ વાગડ) ૧૦] શ્રી. અવચળભાઈ મૂળજી શાહ (ઘાણીથર-કચ્છ વાગડ ) ૫ શ્રી. સુંદરજી બાવાભાઈ દેસાઈ હા. ડો. મેહનલાલભાઈ (સાયલા) Page #5 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપ્રાર્થના પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણુ સૂત્રના ગુજરાતી અનુવાદની જાહેરાતના હેન્ડબીલમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ ગ્રંથને સુનિ પુણ્યવિજયની સુંદર પ્રસ્તાવનાથી સુશાલિત કરવામાં આવશે.” એટલે વાચકે આ પુસ્તકનું પાનું ઉત્રાડતાં તે પ્રસ્તાવના જોવાની આશા જરૂરજ રાખતા હશે; પણ જ્યારે તેનુ પાનું ઉધાડતાં તે આશાને નિરાશામાં ફેરવાયલી જોશે ત્યારે જરૂર ફૈટલાક વાચકેાને દુઃખ થશે એ હું બરાબર સમજું છું, અને તે બદલ પ્રારભમાજ હું તે ઉદાર અને સ્નેહી વાચક ખએની સવિનય ક્ષમા પ્રાર્થુ છું. સુનિવર શ્રીયુત છેટાલાલજી સ્વામીને! અને મારે એકજ ધર્મપ્રચારક ધમ પિતા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પુત્ર તરીકેના અંગત સ્નેહસંબંધ વર્ષો થયાં નિખાલસપણે ચારો આવતા હતા. તેને પરિણામે ગત ચાતુર્માસમા એટલે કે વિક્રમ સંવત ૧૯૮૮ના ચાર્તુમાસમા તેઓશ્રીએ મને પ્રશ્નવ્યાકરણના અનુવાદ ઉપર વિસ્તૃત પ્રસ્તાવના લખવા અત્યંત આદર અને લાગણીભરી રીતે આગ્રહ કર્યો. જો કે હું સાચું કહું તે, મારી કાસરણી ભિન્ન દિશામાં વહેતી હાવાથી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખા માટેની જે તૈયારી જોઈ ચે તે જરાય નહેાતી અને તે માટેની રૂપરેમાય મારા મગજમાં નહેતી, તેથી મે' તેઓશ્રીને તે માટે ના પાડી હતી; તેમ છતાં તેએાશ્રીએ મારા સમક્ષ એવી દલીલ રજી કરી કે~~ આપ આ પુસ્તક ઉપર પ્રસ્તાવના લખશા તે ઉભય સોંપ્રદાયની સમજદાર જનતા ઉપર એવી અસર પડશે કે પરસ્પરમાં અમુક અંશે ભિન્ન ભિન્ન માન્યતા ધરાવવા છતા એકજ ધર્મોપિતાના પુત્ર સમાન, ઉભય સોંપ્રદાયના જૈન મુનિએ સત્ય સિદ્ધાતની આખતમાં પરસ્પર સહકાર અને સમભાવ સાધી શકે છે, અને તેથી r Page #6 -------------------------------------------------------------------------- ________________ એમ પણ થશે કે–પરસ્પરમાં વિખૂટા પડતા ઉભય સંપ્રદાયના સમજદાર જનસમૂહને એક બીજાની સમીપમાં આવવાનો પ્રસંગ મળતાં પરસ્પરના વિરોધ વૈમનસ્ય આદિ દૂર થશે. આથી મારી નમ્ર વિનંતિ છે કે-આપ જરૂર આ ગ્રંથ ઉપર પ્રસ્તાવના લખે.” મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આ દલીલ ને ગળે ઉતરી અને મારી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખવા માટેની કશીયે તૈયારી ન હોવા છતા અનિચ્છાએ પણ મેં તેમનું વચન માન્ય કર્યું. અસ્તુ. તેમ છતાં કુદરતનું નિર્માણ જ એવું હતું કે હું પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે જે વિશાળ અવલોકન આદિ કરવું છે તે મારી તબીઅતના કારણે કરી શક્યો નહિ, અને જેમ જેમ અવલોકન કરવા લાગ્યો તેમ તેમ વધારે આઘે પહોચવાની ઈચ્છા થઈ; એટલે મનમાં એમ થયું કે-જ્યાંસુધી આ બાબતો માટે પૂર્ણ અવલોકન ન થઈ રહે ત્યાસુધી આ વિષયમાં અત્યારે કશું જ ન લખવું, અને જે ખાસ વિશિષ્ટ જણાતી બાબતની ચર્ચા આ પ્રસ્તાવનામાં છેડી દેવામાં આવે છે તેવી અર્થ વગરની પ્રસ્તાવના લખવી એ કઈ રીતે શોભાસ્પદ ન ગણાય. પ્રસ્તુત પુસ્તકને હું છું તે કરતાં અતિ સત્વર પ્રકાશમાં મૂકવાનું હોવાથી હું વાચકોને પ્રસ્તાવના પૂરી પાડી શકે નથી તે બદલ દરેક જિજ્ઞાસુ વાચકની ક્ષમા પ્રાણું છું. તેમજ મુનિવર શ્રીયુત છોટાલાલજી સ્વામીની આતર ઈચ્છાને પૂર્ણ કરી શકે નથી તે બદલ તેઓશ્રીની સવિશેષ ક્ષમા પ્રાછું. અને હું વિશ્વાસ રાખું છું કે-જે પ્રસ્તુત પુસ્તકની બીજી આવૃત્તિ નીકળવાનો સમય આવશે અને ત્યારે જે મારાથી બનશે તે વાચકેની સેવામાં જરૂર હું પ્રસ્તાવના રજુ કરીશ, એટલું ઈઝી વિરમું છું. ૧૯૮૯ આશ્વિન કૃષ્ણ છે કે મુનિ પુણ્યવિજય. પાટણ છે " Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સુવર્ણ વસ્તુતઃ શુદ્ધ અને નિ`ળજ હોય છે. ભૂત ભવિષ્ય અને વમાન એ ત્રણે કાળમાં સુવર્ણ સુવર્ણરૂપે રહે છે. કાઈ વખતે તે સુવર્ણના કણે! જથામાં જામે છે-કેષ્ઠ સુવર્ણકાર તેને જમાવે છે, ત્યારે તે સુવર્ણના અલકારા બને છે અને તે વખતે તેની મેઘી કિંમત અંકાય છે, જ્યારે એ જથા વિખરાઈ જાય છે ત્યારે તે માટી સાથે મળી જાય છે અને તેના પર વધુ માટીના થર જામે છે ત્યારે તે સામાન્ય જનસમાજની દૃષ્ટિથી અદૃશ્ય બને છે. કેટલાક વખતે સુવર્ણના રજકણા વધુ છૂટાં પડી ગએલા હાય, ત। સુવણુ મિશ્રિત માટીને નહિ જાણનારાઓ એ માટીને-માટીમાં છૂપાએલ સુવર્ણ ને હલકામાં હલકા કાર્યમા પણ ઉપયાગ કરે છે. એજ રીતે આત્મા વસ્તુતઃ શુદ્ધ-નિર્મળ અજર-અમર હાવા છતા, ત્રણે કાળે શાશ્વત-સિદ્ધ સ્વરૂપી હાવા છતા, કરૂપ માટીનાં આવરણાથી એવા વ્યાપ્ત થઈ ગયા છે કે એ અજરામર આત્માને પુનપ નનન પુનરપિ મમાંં-વારંવાર જન્મ મરણુનાં આવાં કરવા પડે છે,સ્થૂળ દૃષ્ટિએ મનુષ્ય દેવ-પશુ-પક્ષી અને નરકનો અવતારે। ધારણ કરી તે તે ગતિના સુખદુ:ખના કર્તા-ભાતા તરીકે ગણાવું પડે છે. પેાતાના સ્વરૂપને ભૂલી ગએલ આત્મા અજ્ઞાનવડે કરીને સિંહે પેાતાને માનેલ ધેટાની માફક આ સ્થૂલ દેહમાજ હુંપણું માની નાનાવિધ કર્મી કરી વધુ ને વધુ કપ માટીના થરની નીચે દબાઈ જઈ આત્માનું આત્માપણુંજ વિસરી જાય છે, અને લાંખા કાળની એ ભૂલને પરિણામે આત્મા-અનંત શક્તિમાન આત્મા પેાતાનાજ કરેલાં કર્મીની પાસે પાતે રાક-ગુલામ જેવા ખની જઇને નાચ નાચે છે. ક્ષણિક અને નાશવંત સુખ-ખરી રીતે સુખા” ભાસને જોઈને તે આનંદથી નાચી ઉઠે છે, અને ક્ષણિક—નાશવંત Page #8 -------------------------------------------------------------------------- ________________ દુઃખ–દુખાભાસને જોઈને તે રડી પડે છે. આવી રીતે રડવામાં અને હસવામાં કેટલાએ કાળ–યુગને વિતાવી નાંખ્યા તેની કોઈ ગણનાજ નથી ! તે કર્મને કતાં અને ભોક્તા નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ભલે ન હોય, પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ તે આભાજ કર્મને કર્તા અને ભોક્તા છે; અને શ્રી વીતરાગ દેવ પણ કહે છે કે –“TI વિત્તા વ, કુદાય સુચ–અર્થાત સુખ દુઃખન કર્તા અને ભક્તા આત્મા તેિજ છે; એ સિદ્ધાન્તને અનુલક્ષીને જૈન સિદ્ધાતકાર અને શ્રી ભગવગીતાકાર પણ આત્માને જ પિતે પોતાના મિત્ર અને શત્રુ તરીકે ઓળખાવે છે. જેનામાં ડે અંશે પણ બુદ્ધિની નિર્મળતા છે તેને તે એ વાત જરૂર સમજાય તેમ છે. સુખદુઃખને કર્તા અને ભક્તા આત્મા છે એ વાત સત્ય છે, સંપૂર્ણ સત્ય છે, પણ તે અમુક અપેક્ષાઓ. જૈન ધર્મના સિદ્ધાન્તા એકાતવાદી નથી પણ અનેકાન્તવાદી છે. અમુક અપેક્ષાએ Tળ રમી ર ક રૂચિ, અર્થાત કરેલાં કર્મો ભેગવ્યા સિવાય આત્માનો મોક્ષ નથી, એ વાત સત્ય છે; પરતુ એથી દરેકે દરેક બાબતમાં એક સિદ્ધાન્ત તરીકે એક જ વાત ન માની બેસવી કે-કર્મનાં ફળ ભોગવ્યા સિવાય આત્માની મુક્તિ નજ સંભવે. દરેક કર્મ કાંઈ એજ પ્રકારના હોતા નથી. કોઈ કર્મબંધન શિથિલ હોય છે, અને કઈ કર્મબંધન નિવિડ–નિકાચિત હોય છે જે શિથિલ કર્મબંધને હોય છે, તે તે જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા, અંતઃકરણપૂર્વકને શુદ્ધ પશ્ચાત્તાપ, શુદ્ધ અને પ્રબળ ભાવના વગેરે સાધારા વગર ભોગવ્યેજ દૂર થઈ શકે છે, અને નિકાચિન કર્મબંધને જેકે ભગવ્યા સિવાય સર્વા-સવાશે છૂટા થઈ શકતા નથી, પરંતુ પુરૂષાર્ચ વડે, તે જે લાંબી મુદત ભોગવવાના હોય તે અલ્પ મુદતનાં, અને બજ મહાદુખદાયક હોય તે તે અલ્પ દુઃખકારક કરી શકાય છે. - - - - - - Page #9 -------------------------------------------------------------------------- ________________ જે દરેક દરેક કર્મનાં ફળ ભેગવવાંજ પડતાં હોય તે આત્માને માટે કોઈ પણ કાળે મુતિ સંભવેજ નહિ, કારણકે જ્યાં સુધી પાંચ પ્રકારના શરીરમાં આત્મા રહે અને પૂર્વકૃત (એટલે જે સમયે કર્મના ફળવિપાક ભોગવતે હેય તેની પહેલા કોઈ પણ સમયે કરેલાં કર્મ, પછી તે પાચ-પચીસ જન્માક્તર પહેલાં કર્યો હોય કે માત્ર પા કલાક પહેલા કર્યા હોય પણ ભેગવવાના–અનુભવવાના વખત પહેલાં કેઈ પણ વખતે કરેલા કર્મ, તે પૂર્વકૃત) કર્મના ફળવિપાક જ્યારે જ્યારે ભગવાતા હોય ત્યારે ત્યારે એ જ સમયે નવા કર્મશુભાશુભ કર્મ બંધાતાજ હોય છે; પરંતુ નવાં કર્મ જે વખતે બંધાતાં હેય છે તે વખતે જે તે આત્માનાં મન-વચન અને કાયા ત્રણે એકાકાર થાય તેજ એ કર્મ બંધ પડે છે; પણ જે અવ્યક્ત ભાવ-નિર્લેપ ભાવે–અનાસક્તિપણે એ કર્મો થતાં હોય તે પછી એ કર્મોના પાકા બંધ પડતા નથી, અને તેથી તેવા કર્મો વગરભેગવ્યું પણ દૂર કરી શકાય છે, એમ શ્રી વીતરાગ દેવ કહે છે. આ વાત વ્યવહારથી પણ સમજી શકાય તેવી છે. ઈરાદાપૂર્વક-દ્વેષપૂર્વક કાઈને અપાએલ મારી નાંખવાની ધમકી એ ગુન્હ ગણાય છે અને તે જે સાબીત થાય છે તે તેની શિક્ષા પણ ધમકી આપનારને ભોગવવી પડે છે; અને થોડા પણ ઈરાદા વિના કે દ્વેષ વિના અજાણપણે કદાચ કોઈને પ્રહાર થઈ ગયો હોય અને તે જે સાબીત કરી શકાય તે તે શિક્ષા ભેગવત નથી. જેમ વ્યવહારમાં આ નિયમ છે તેવી જ રીતે કર્મબંધન અને તેનાં ફળ ભોગવવાના સંબંધમાં પણ જ્ઞાનદષ્ટિએ સમજી શકાય તેમ છે અને એથી જ શ્રી વિરપ્રભુએ કથેલ છે કે “ક્રિયાએ બંધ નથી પણ પરિણામે બંધ છે” અને તે કથન સશે સત્ય છે. કર્મના સંબંધમા જૈન સિદ્ધાન્તના અનેકાન્તવાદના આધારે એક વાત એ પણ વિચારવા જેવી જણાય છે કે, દરેક આત્માને તપોતાનાજ કરેલાં શુભાશુભ કર્મના ફળ ભોગવવાના હોય છે– Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અન્યનાં કરેલાં શુભાશુભ કર્મનાં બંને સાથે અને તેનાં ફળ ભેાગવવા માટે એક ખીજાને કાઈ સબંધજ નથી. આવા પ્રકારની માન્યતાને લીધે એક કહેવત થઇ ગઈ છે કે “ જે કરે તે ભેગવે,” માતા િપતા–પુત્ર—ભાઇ હેન-સ્ત્રી–પતિ વગેરેને એક ખીજાને એક બીજાએ કરેલાં કર્મનાં ફળ ભાગવવાં પડતાંજ નથીઃ આ માન્યતાએ એકાન્ત રૂપ પકડેલ હેાવાથી, પરસ્પરને સ્નેહ સેવાભાવ અને એક બીજાના દુ:ખમાં હાર્દિક સહાનુભૂતિના ભાવને લગભગ નાશ થઇ ગયા છે. જો થાડે ઘણે અો માયાવી સ્વાર્થ હોય તે કાંઈક પણ એક બીજાને સહાય કરે, અથવા લેાકલજ્જાથી સહાય કરે, પણ તે પોતાને ખાસ અગવા ન આવે ત્યા સુધી જ; જ્યારે પાતાને ખાસ મુશ્કેલી ભાગવવાના પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે અપવાદ સિવાય સૌ કાઈ “ એનાં કયા એ ભાગવે, આપણે શું કરીએ” એમ કહી દૂર ખસી જાય છે! આના પરિણામે હૃદયની શુષ્કતા વધે છે અને મનુષ્યમાંથી મનુષ્યત્વ નષ્ટ થતું મને જણાય છે. અમુક અપેક્ષાએ એકખીજાનાં શુભાશુભ કર્મના ફળ ભાગવવામાં ઓછા– વધતા અંશે બીજાના પણ ભાગ છે, એ વાત કાંઈક યેાગ્ય જાય છે. જૈન સિદ્ધાન્તમા કાઇ પણ ભવમા મૂકી આવેલાં અધિકરણ-કાઇ પણ જાતનાં સાધને પડયા રહેલાં હાય તેના ઉપયેગ્ન કાણ કરે છે, એ વાત સાધન મૂકી આવનાર મુદ્દલ જાણતા ન હેાય, તેમજ અત્યારે તે સાધન-શસ્ત્રના ઉપયાગમા તેની અનુમાદનાએ ન હાય, છતાં એ સાધનથી થતી ક્રિયાના ટુની રાવઇ-કર્મના ફળ વિપાકને! અમુક અંશ સાધન મૂકી આવનારને આવે છે અને તેના સુખ દુઃખનાં ફળ પણ ભાગવવાં પડે છે. આ વાત તત્ત્વદષ્ટિએ વિચાર કરતા સત્યજ જણાય છે. શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધાળુ તે આ વાત જરૂરી માને છે, અને માનવાચેાગ્ય પણ છે. જ્યારે કર્મની રાવટ આવવાની વાત મનાય છે તેા પછી પેાતાના કર્યાં જ કર્મી પેાતાને બેગવગ પડે કે, ખીજાને લેવા દેવા નથી, એવા એકાન્ત સિદ્દાન્ત Page #11 -------------------------------------------------------------------------- ________________ શા આધારે જનસમાજ માની બેઠેલ છે, તે આ લખનારથી સમજાતું નથી. એ વાત તે સહુ કેઈ કબૂલ કરે છે કે–કરેલાં શુભાશુભ કર્મના ફળ કઈ પણ કાળે ભોગવવા તો પડે છે જ, અને તે પણ જ્યાસુધી આત્મા પિતાપિતાના સ્વરૂપને જાણે નહિ-વિભાવમાથી નીકળી સ્વભાવમાં ન આવે ત્યાં સુધી તે સદુદ્યમ કરી શકે નહિ. એ કર્મનાં આવરણોને દૂર કરવાને પોતે પિતાની શક્તિનો ઉપયોગ ન કરતાં મનને અધીન વર્તે ત્યાસુધી તે તે આત્માને પોતે કર્મથી નિર્લેપ હેવા છતા કર્મબંધનથી બંધાઈને જન્મ જરા મરણના અને જન્મ જન્માતોના ફળવિપાક ભેગવવા પડવાનાજ, કારણકે બંધન અને મુક્તિનું કારણ મન છે. એ મન જીતાઈ જાય, મન આત્માને અધીન બની જાય, મન મરી જાય, એટલે એજ ઘડીએ આત્માની દેહાધ્યાસાદિની સઘળી ભ્રમણા ટળી જાય અને સ્વસ્વરૂપમાં સ્થિત થઈ, અરણુંક મુનિ કે ગજસુકુમાર મુનિની પેઠે અલ્પ સમયમાં કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શનને પ્રાપ્ત કરી કદાચ અંતકૃત કેવળ થઈને પરમ પદે સ્થિત થાય. એટલા માટેજ શ્રીવીતરાગ દેવે કહ્યું છે કે-જે નીચે ની પત્ત અર્થાત એક મનને જીત્યું એટલે પાચે ઇધેિ છતાઈ ગઈ, અને પાંચ ઈ દિયોના વિષય છતાયા એટલે સર્વ કાઈ છતાઈ ગયું. શ્રીમાન આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથજીના સ્તવનમાં કહ્યું છે કે “મન જીત્યું તેણે સઘળુંરે જીત્યું, એ વાત નહિ ટી.” આ કથન સંપૂર્ણ સત્ય છે. મનને જીતવા માટે અને કર્મનાં આવરણ દૂર કરવા માટે કર્મના સ્વરૂપને જાણવું જોઈએ, કારણકે જે વસ્તુસ્થિતિ હાનિકારક હોય, જે પ્રવૃત્તિથી કોઈ પણ જાતનું નુકસાન થતું હોય, તે વસ્તુ અથવા પ્રવૃત્તિના યથાર્થ સ્વરૂપને જાણવું જોઈએ. તેના Page #12 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ સ્વરૂપને જાણ્યા સિવાય તેને ભય ન થાય અને ભય થયા સિવાય તેનો ત્યાગ પણ થઈ શકે નહિ; અફીણ કે સેમલ વગેરેની ઓળખાણ ન થઈ હોય, તેના પરિણામને જાણ્યું ન હોય તો અજાશુપણે પણ તેને ઉપયોગ થવાને સંભવ રહે છે; અને એ રવરૂપને જાણનારાઓ મરણુભયથી અને જીવવાની આશાથી, ઝેરથી દૂર ના છે. એવી જ રીતે કર્મના સ્વરૂપને જાણવાની અત્યંત આવશ્યકતા છે. એ આવશ્યકતા પૂર્ણ કરવા માટેજ શ્રી વીર પ્રભુએ શ્રીપ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કર્મબંધને કેવી રીતે નિવિડ અને શિથિલ બંધાય છે, આત્મા કઈ રીતે કર્મનાં આવરણથી વધુ ને વધુ આવરાય છે, અને એ આવરણે કઈ રીતે દૂર કરી શકાય છે, વગેરે વિસ્તારપૂર્વક કહ્યું છે. કર્મના પ્રવાહને આવવાના જ્ઞાનની જેટલે અંશે જરૂર છે તેટલેજ અશે તે પ્રવાહને રોકવાના જ્ઞાનની પણ જરૂર છે. એ જ્ઞાન પણ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં શ્રી વીરપ્રભુએ બહુ ઝીણવટથી સમજાવેલું છે. સૂત્રની મૂળ ભાષા અર્ધમાગધી હોવાથી એના અભ્યાસીઓ બહુ થોડા હોય છે એટલે તેનો લાભ સામાન્ય જન સમાજ લઈ શકતા નથી. તેથી યથાશક્તિ આ અનુવાદનો પ્રયત્ન કર્યા છે. તે કેટલે અંશે સફળ થયો છે તે તે વિદ્વાન વાચકે કહી શકે. એક વિશેષ વાત. સૂત્રમાં સ્થળે સ્થળે મુનિને માટે મઘમાંસાદિના ત્યાગની સૂચના આવે છે. આ ઉપરથી સામાન્ય રીતે લેકે કદાચ માની લે કે એ કાળે જૈન મુનિઓમાં એ પ્રવૃત્તિ ભગવાને જોઇ હશે અને તેથી તેને ત્યાગ કરવા કહ્યું હશે. આવી માન્યતા ભૂલભરેલી છે. તે કાળે અનેક પાના ત્યાગીઓ, સાધુ અને શ્રમણ તરીકે મનાતા અને તેમાના કેટલાકમા એ પ્રવૃત્તિ જોઈને જૈન સાધુને તેઓથી જાદા પાડવા અને ઓળખાવવા માટે એ સૂચન તેમાં સમારેલું હોય એ મારો અભિપ્રાય છે; છતા મને લાગે છે કે આ વિષય ઉપર વિશેષ પ્રકાશ અને સ્પષ્ટતા સાથે તેમજ ઇતિહાસદૃષ્ટિથી લખાએલો એકાદ વિસ્તૃત નિબંધ વર્તમાન જૈન સાહિત્યમાં હેવો જોઈએ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુસ્તકમા, હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મચર્ય—પરિગ્રહ એ પાચ પ્રકારના આસવ કર્મનું આવવું, એ વિષે અધિકાર પ્રથમ ખંડ માં છે; અને અહિંસા–સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય—અપરિગ્રહ એ પાચ સંવરનો અધિકાર બીજા ખંડમા છે. એ વર્ણનની મહત્તા–ખુદ તીર્થકર દેવની વાણની મહત્તા હું પામર શું કહી શકું? વાચકેએ વિચારપૂર્વક આ સૂત્રનું મનનપૂર્વક વાચન કરવું, અને જે કોઈ પણ વાડાના દુરાગ્રહમા પિતાની બુદ્ધિને ગોંધી રાખ્યા વિના તટસ્થતાથી એકથી વધુ વાર આ શાસ્ત્રનું વાચન કરવામાં આવશે તે હું વિશ્વાસ પૂર્વક કહી શકું કે વાચનારને પિતાના માનવજીવનની ઉપયોગિતા અને આત્મકલ્યાણની સાચી સાધના જરૂર જડી આવશે. વૈદ તે દર્દની ચિકિત્સા કરી દવા આપી શકે, પછી દવા ખાવી અને કરી પાળવી અને આરોગ્ય પ્રાપ્ત કરવું કે કેમ તે તો દર્દીની મરજીની વાત છે. એ જ રીતે જન્મ જરા મરણ–ભવોગ મટાડવા માટેની અમૂલ્ય ઔષધિ શ્રી વીતરામદેવે આપણને આપી છે તેનો ઉપયોગ કે કરવો એ તે માનવની વૃત્તિ ઉપર જ આધાર રાખે છે ને! મહારી શારીરિક અસ્વસ્થ પ્રકૃતિ અને બીજી કેટલીક પ્રવૃત્તિને લીધે તેમજ એક અશુદ્ધ પ્રતિ ઉપરથી કરાયેલું પ્રથમ વારનું ભાષાન્તર બીનઉપયોગી થવાથી આખુ ભાષાન્તર ફરી વાર લખવું પડેલું હેવાથી પુસ્તકપ્રસિદ્ધિમાં ધારવા કરતા ઘણી વધારે ઢીલ થઈ છે તેને માટે ઉદારચરિતે પાસે ક્ષમા યાચું છું. મારા હમેશના સહાયક સેવાપ્રેમી મુનિવર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મુનિની જે મને સંપૂર્ણ સહાય ન હોત તો હું જે કાંઈ આવી સાહિત્ય પ્રવૃત્તિ કરી શકું છું તે કદિ પણ ન જ બનત; એ એમની સહાય મારા પર ઉપકારક જ છે. વળી આ પુસ્તક જે કાઈ સુવાચ્ય બન્યું છે તે શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના અથાગ શ્રમને આભારી છે, એ ઋણને પણ અત્ર સ્વીકાર કર જોઈએ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ સૂત્રને અનુવાદ કરવામાં બે છાપેલી પ્રતો અને બે હસ્તલિખિત પ્રતેને ઉપયોગ કર્યો છે, તેમજ શબ્દાર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે શતાવધાની પંડિતરાન શ્રી રત્નચંદ્રજી સ્વામી કૃત અર્ધમાગધી શબ્દકોષની મોટી સહાય મળી છે. આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું વિધાન મુનિરત્નશ્રી પુણ્યવિજયજી (પ્રવર્તક શ્રી કાતિવિજયજીના શિષ્ય શ્રીમાન ચતુરવિજયજી મહારાજના શિષ્ય) એ સ્વીકાર્યું હતું, પરંતુ અનુવાદ કરીથી કરે પડો તેની પાછળ બહુ સમય ગયે અને પુસ્તક ઉતાવળે પ્રસિદ્ધ કરવાનું હતું તેથી છાપેલો ભાગ વાચી જવાનો પણ પૂરતે અવકાશ રહેવા પામે નહિ, એટલે તે પ્રસ્તાવના લખી શક્યા નહિ. તેમની પ્રસ્તાવનાથી ભગવાનની આ વાણી ઉપર કાઈ અને પ્રકાશ પડત, પરંતુ ઉપર જણાવેલા કારણથી તે બની શક્યું નથી. છેવટે આ પુસ્તકનાઆ અનુવાદના વાચન-મનનથી કોઈ પણ જીવાત્મા કર્મના બંધનથી બંધાતા અટકે, આત્મજાગૃતિ અનુભવે. જગતના માયાવી પદાર્થોમા મુંઝાઈ રહી છે અનેક નેહાના મોટા પ્રાણુઓ સાથે વેર બાંધે છે અને જેનાં કટુ ફળો અનેક જન્માંતરમા ભેગવવા પડે છે તે વૈરબંધન કરતા અટકે, વિભાવરાથી નીકળી સ્વભાવમાં આવે, પિતાને પિતે ઓળખે, જગતના પ્રાણી માત્રની નિષ્કામ ભાવે સેવા કરવાની વૃત્તિ જાગૃત થાય અને જગતનાં સુખદુઃખને સમભાવે સહી લેવાની વૃત્તિ કેળવાય, પદે ગ્રાહક દૃષ્ટિ દૂર થાય, અને નાના પ્રકારના કર્મના ઉદયથી જેઓ પાપપંકમાં પડયા હોય તેની પ્રત્યે દેવ કે અભાવ ઉત્પન્ન થવાને બદલે તેની પ્રત્યે સમભાવ જાગૃત થાય, એટલું જ નહિ પણ ભિવ્ય લોકાપવાદના ભયને ત્યજી જગતથી ત્યજાએલાના સિદ્ધ સ્વરૂપી આત્મા સામે જોઈ તેની શુદ્ધ ભાવે સેવા કરવાની રૂચિ ઉધ્યા ટી સામે છે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉત્પન્ન થાય, આવું આ માંહેનું થોડું પણ જે કાંઈ બની શકે તે મારો આ રંક પ્રયત્ન સફળ થયે ગણી હું કૃતકૃત્યતા અનુભવીશ. सुखिनः संतु सर्वत्र सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यतु मा कश्चिद् दुःखमाप्नुयात्. અમદાવાદ, આસો સુદિ ૧૫ વીર સંવત ૨૪૫૯ વિક્રમ સંવત ૧૯૮૯ લિઃ જૈન મુનિ છોટાલાલજી. Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. વિષય આસવ દ્વાર અધ્યયન ૧ લું. હિંસાકર્મ. , અધ્યયન ૨ જુ. મૃષાવાદ • • અધ્યયન ૩ જુ. અદત્તાદાન (ચૌર્યકમ) અધ્યયત ૪ થું. અબ્રહ્મચર્ય • • અધ્યયન ૫ મું. પરિગ્રહ .. સંવર દ્વારા અધ્યયન ૧ લું. અહિં સા .... અધ્યયન ૨ જુ. સત્ય વચન.. અધ્યયન ૩ જુ. દત્તાદાનગ્રહણ. (અચૌર્ય) અધ્યયન ૪ થું. બ્રહ્મચર્ય. . અધ્યયન ૫ મું. અપરિગ્રહ . Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી લાધાજી સ્વામી સરવે નમઃ શ્રી પાશ્મeટમાં કરી. એ. પ્રસ્તાવના શ્રી શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી પિતાના વડા શિષ્ય શ્રી જંબૂ સ્વામીને કહે છે કે, હે જ બૂ! હવે હું “શ્રી પ્રશ્નવ્યાકરણ : સૂત્ર” સંભળાવું છું. જીવરૂપ તળાવમાં કર્મરૂપ પાણું આવવવાને આસવરૂપ માર્ગ અને તે આસવને બંધ કરનાર સંતરરૂપ જે પ્રતિબંધ અથવા દિવાલ છે તે આ સૂત્રમાં કહેલ છે. આ તત્ત્વને-સત્યાસત્યને નિર્ણય કરવા માટે હું આ શાસ્ત્ર સંભળાવું છું. આવું આ શાસ્ત્ર શ્રી તીર્થંકરદેવે પોતાના અપૂર્વ જ્ઞાનથી જાણીને કથેલ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર કર્મ આવવાનાં પાંચ દ્વાર, શ્રી જિનેશ્વર દેવે કર્મ આવવાનાં દ્વાર રૂપ આસવના પાંચ ભેદ કહેલ છે. એ પાંચ પ્રકારના આસવ સંસારી જીવની માસ્ક (સંસારની માફક) આદિરહિત છે, પરંતુ અનેક પ્રકારના જીવમાંના કેઈ જીવની અપેક્ષાએ તેને અંત પણ છે. તે પાંચે આસવનાં નામ આ પ્રમાણે (૧) હિંસા આસવ-અર્થાત્ એકેન્દ્રિયથી પંચેંદ્રિય પર્યન્તના જીવને ઘાત કર. (૨) મૃષા આસવ-અર્થાત અસત્ય બોલે તે. (૩) અદત્ત આસવ અર્થાત્ રજા વિના કે માલેકે આપ્યા વિના કઈ પણ વસ્તુ ગ્રહણ કરે તે. (૪) અબ્રહ્મ આસવ અર્થાત્ સૈથુનસેવન કરે તે. (૫) પરિગ્રહ આસવ અથૉત. કવ્યાદિ વસ્તુને સંગ્રહ અને તે પર મમત્વ કરે છે. આ પાંચ આસવનાં પાંચ અધ્યયન કહેલાં છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ હિંસાકર્મ આસવ દ્વાર અધ્યયન ૧ લું હિંસાકર્મ પ્રથમ અધ્યયનનાં પાંચ દ્વાર કહેલાં છે, તે પાંચ દ્વાર આ પ્રમાણે (૧) પ્રથમ દ્વારમાં હિંસાનું શું સ્વરૂપ છે તે કહેલ છે, (૨) બીજા દ્વારમાં હિંસાના નામ કહેલ છે; (૩) ત્રીજા દ્વારમાં જે જે કારણોથી હિંસા થાય છે તે કારણે કથેલ છે; (૪) ચેથા દ્વારમાં હિંસાથી જે પરિણામ આવે છે તે હિંસાનાં ફળ સમજાવેલ છે; અને (૫) પાંચમા દ્વારમાં જે પાપી જને પ્રાણવધ કરે છે તેઓનું સ્વરૂપ સમજાવેલ છે. એ પાંચ પ્રકારના દ્વારવાળા આ અધ્યચનમાં આસવનું સ્વરૂપ કહું છું તે સાંભળે. (એમ શ્રી સુધમાં સ્વામી શ્રી જંબૂ સ્વામી પ્રત્યે કહે છે). હિંસાનું સ્વરૂપ. શ્રી જિનેશ્વરદેવે એ પ્રાણવધને હમેશાં પાપકારી અર્થાત્ પાપપ્રકૃતિનું બંધન કરવાવાળ, ચંડ ક્રોધના કારણરૂપ, રૌદ્ર-ભયંકર, ક્ષુદ્ર-દોહન કરનાર, સાહસિક, વગર વિચાચે કરેલો, અનાર્ય–મલેરછાદિકાએ પ્રવર્તાવેલો, નિઘેણુ–પાપની ગંછા વિનાને, શંસ-કૂર અથવા સૂગરહિત, મહા ભયકારી, પ્રતિભય-બીજાઓને ભય ઉપજાવણહાર, અતિભય-મારણાંતિક ભયને કરનાર, ભયાનક–પ્રાણી. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માત્રને ભયના સ્થાનરૂપ, ત્રાસના સ્થાનરૂપ, અન્યાયકારી, ઉદ્વેગકારી, પલેાકાદિની અપેક્ષારહિત, શ્રુત-ચારિત્રાદિ ધર્માંથી રહિત, પીપાસા-સ્નેહથી રહિત, દયારહિત, છેવટે નરકમાં લઇ જવાવાળા, માહ તથા મહાલયના કરણહાર, અને પ્રાણત્યાગરૂપ દીનપણાને ઉપજાવનાર એવા કહ્યો છે. હિસાનાં નાશ. હવે હિંસાનાં ગુણનિષ્પન્ન એવાં ૩૦ નામ કહે છે; (૧) પ્રાણવધ, એકેન્દ્રિયના ચાર પ્રાણથી માંડી પંચેન્દ્રિયના દસ પ્રાણસુધીના પ્રાણને નાશ કરવા તે, (૨) શરીરથી જીવનું ઉન્મૂલન કરવું તે, અર્થાત્ જેમ વૃક્ષને જમીનમાંથી ઉમેળી કાઢવામાં આવે છે, તેવી રીતે શરીરમાંથી જીવને કાઢી નાંખવે તે, (૩) વિશ્વાસના હેતુ માટે અવિસભ, (૪) હિંસ–વિહિંસા અર્થાત્ જીવના વિશેષે કરીને ઘાત, (૫) અકરણીય-નહિ કરવા ચેાગ્ય કરવું તે, (૬) ઘાત કરવા તે, (૭) મારવું તે, (૮) વધ કરવા તે, (૯) પ્રાણીએને ઉપદ્રવ કરવા તેમને પજવવાં તે, (૧૦) મન, વચન, અને કાયાથી તેમજ દેહ, આયુષ્ય અને ઇન્દ્રિય એ ત્રણથી રહિત રવું, (૧૧) આર ́ભ-સમારંભ કરવા, (૧૨) આયુષ્ય કમને ઉપદ્રવ કરવા, આયુષ્ય કર્માંના ભેદ કરવા, આયુષ્યને ગાળવું, આયુષ્યને સંવત કરવુ' (સંકેચાવવું, ટુંકું કરવું, શરીરમાંથી જીવના પ્રદેશને સાચાવવા), (૧૩) મૃત્યુ કરવું, (૧૪) અસયમ કરવા, (૧૫) જીવની સેનાનું મન કરવુ, (૧૬) શ્વાસથી જીવના અંત કરવા, (૧૭) પરભવમાં ગમન કરાવવું, આ ભવ છડાવવા, Page #21 -------------------------------------------------------------------------- ________________ હિંસાકમ (૧૮) દુગતિમાં પાડવું, (૧૯) પાપપ્રકૃતિને વિસ્તાર કરાવવા, (૨૦) પાપકાર્યમાં આસક્ત થવું, (૨૧) શરીર છેદન, (૨૨) જીવિતવ્યને અંત કર, (૨૩) ભય કરવા, (૨૪) કણ (ભવરૂપ દેવું) વધારવું, (૨૫) વા સમાન વજનસુક્ત, (૨૬) પરિતાપ-દુઃખરૂપ આસવ, (૨૭) પ્રાણુના પ્રાણ કાઢવા, (૨૮) જીવથી રહિત કરવું, (૨૯) પ્રાણનું લેપન કરવું, (૩૦) પ્રાણુઓના ઉત્તમ ગુણની વિરાધના–ખંડના કરવી, ચારિત્રાદિ ગુણની વિરાધના કરવી. એ રીતે સમુચ્ચચે ત્રીસ નામ પ્રાણવધ (હિંસા)ના કહેલાં છે, અને તે વીસે પ્રાણવધ રૂપ કર્મ કડવાં ફળ દેનાર છે. વિશિષ્ટ હિંસા, હવે કેટલાક પાપીઓ ઉપર કહ્યા સિવાયની બીજી રીતે પણ હિંસા કરે છે, તે કહે છે. અસંયતિ, અવિરતિ, અનુપશાન્ત પરિણામવાળા અને મન, વચન, કાયાના દુષ્ટ ચાગને ધારણ કરનાર પ્રાણવધ કરે છે. એ પ્રાણવધ ભયંકર, બહુવિધ-અનેક પ્રકાર છે. તે હિંસા કરનારાઓ અન્ય અને દુઃખ ઉપજાવવામાં તત્પર રહે છે અને તેઓ નીચે જણાવેલ વસ-સ્થાવર જીની ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિ વાળા હોય છે. જિળચર –(પાઠીન) મત્સ્ય, (તિતિ) મેટાં મત્સ્ય, તિમિંગલ જાતિનાં વગેરે અનેક પ્રકારનાં મલ્ય, વિવિધ પ્રકારના દેડકા, બે પ્રકારના કાચબા, નક તથા સગર એ બે Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રકારના ગ્રાહ, દિલિ, વેઢક, મંડુક, સીમાકાર, યુલક એ પાંચ પ્રકારના ગ્રાહ, સુસુમાર એ વિગેરે અનેક જાતનાં જળચર, સ્થળચર – મૃગ, ર૩ જાતિને મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, સાબર, ગાડર, સસલાં, વનચર પ્રાણી, ગેધા, રહિત, ઘડા, હાથી, ઉંટ, ગધેડા, વાંદરા, રોઝ, નહાર, શિયાળ, નાના ભુંડ, બિલાડા, મોટા સુઅર, શ્રીકંદલક, આવત, લોમડી, બે ખરીવાળા પશુ, એક જાતિનાં હરણ, પાડા, વાઘ, બકરા, ચિત્રા,એક ખુરી વિશેષ જીવ, કુતરા, તરસ, રીંછ, શાલ સિંહ, કેસરી સિંહ, ચિલ્લાર, વગેરે ચતુષ્પાદ જાનવરો. ઉરપર:–અજગર, ફેણ વિનાને સર્ષ, દષ્ટિવિષ સર્પ, મકુલીક સપ, ફેણ ન માંડે તેવા સપ, કાકેદર, દર્ભકર, ફણધર, અસાલી સર્પ, મહેરગ, ઈત્યાદિ અનેક પ્રકા૨ના ઉપર. ભુજપર –હીરલ,સંરંગ, સેહ,સેલ્લગ, ઉંદર, નળી, કાચીંડે, કાંટાવાળે શેળે, મુખ સરખે જીવ, ખીસકેલી, ચાતુપદ, ગરોળી, એ સર્વને સમૂહ ભુજપર છે. ખેચર હેંસ, બગલા, બતક, સારસ, આડા કે સેંતીકા પંખી, કુલલ, વેજલ, પારાપત, કીવ, પીપી શબ્દ બોલનાર, કત હંસ, પગ અને હે કાળા હોય તેવા હું, ભાસ, કુલીકેસ, ઢાંચ, દગતુંડ, ઢેલ, સુઘરી, કપીલ, પગનાક્ષ, કાડર, ચક્રવાક, ઉટકોસ, ગરૂડ, પંગુલ, પોપટ, ઢળાવાળે મેર, કાબરી, નંદીમુખ, નંદમાણુકર, કેરંગ, Page #23 -------------------------------------------------------------------------- ________________ હિંસાકમ ભીંગારક, કેણાલગ, જીજીવક, તેતર, વર્તકા, લાવે, કર્યાંજલ, હોલા, કાગ, પારેવા, ચીડ, કંક, કુકડા, મેસર, નાચનારા મેર, ચકેર, હયપુંડરીક, કરકરક, સીંચાણ, કાગડા, વિહંગ, ભેણાસી, ચાસ, વડવાગોળ, ચામાચીયાં, વિતતપંખી, એ વગેરે ખેચર પક્ષીના ભેદ, ઉપર કહ્યા તે જળચર, સ્થળચર, ખેચર, અને પંચેન્દ્રિય પશુના સમૂહને હણે, બેઈન્દ્રિય, ત્રી ઇન્દ્રિય, અને ચૌરેન્દ્રિય જીને હણે, વિવિધ પ્રકારના જીને હણે કે જેમને પોતાનું જીવિત વહાલું છે અને મરણના દુઃખથી ત્રાસે છે. એ બિચારા રાંક જીવને ક્રૂર કર્મ કરનારાઓ હિંસાનાં કારણે તેઓ એ પ્રાણીઓને જે જે કારણે કરીને હણે છે, તે કારણે નીચે મુજબ છે –ચામડાં, ચરબી, માંસ, મેંદ, લેહી, જમણુ પાસાની ગંઠ, ફેફસાં, મગજ, હૃદયનું માંસ, આંતરડાં, પિત્ત, ફેફસ (શરીરની અંદરનું અવયવો, દાંત, હાડકાં, હાડકાંની અંદરની મજજા, નખ, આંખ, કાન, ન, નાક, નાઈ, શીંગડાં, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત, અને વાળને માટે પંચૅક્રિય જીવને હણે છે. ભ્રમર, મધુકર વગેરે ચૌરિંદ્રિય જીવના સમૂહના મધુરા રસમાં ગૃદ્ધ થએલાઓ ચૌરિદિચ જીવોને હણે છે. તેવી જ રીતે શરીરના રક્ષણને અર્થે ઉઘને અર્થે રાંક ત્રીદિય જીવે (જૂ-માંકણ ઈત્યાદિ)ને હણે છે. વસ્ત્રને Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અર્થે (રેશમ ઇત્યાદિ) કીડા વગેરેને, ઘરને અર્થે બેઈદ્રિય જી સાથેની માટીને, તેમજ વિભૂષણને અર્થે (મેતીસીપ વગેરે) બેઇદ્રિય જીને, એ રીતે અનેક કારણોને માટે અજ્ઞાની છ બેડદિયાદિ ત્રસ જીવોને હણે છે. એ સિવાય એકેંદ્રિયને આશ્રયે રહેલા ત્રસ જીવોને તથા ત્રસ જીવાને આશ્રી રહેલા એકેન્દ્રિય જીવોને પણ તેઓ અનેક કારણોને લીધે હણે છે. તે બિચારા એકેન્દ્રિય છ રક્ષણરહિત છે, શરણરહિત છે, અનાથ છે, બાંધવાધિરહિત છે, કર્મરૂપી સાંકળથી બંધાયેલા છે, અકુશળ પરિણામવાળા છે, મંદબુદ્ધિ લો કે જેમને જાણતા નથી એવા છે. એ જી પૃથ્વીકાયના જીવે છે તથા પૃથ્વી કાચને આશ્રયે રહેલા (અળશિયા વગેરે) જીવો છે પાણીના જીવે છે તથા પાણીને આશ્ચચે રહેલા (પિરા વગેરે) જીવે છે; અગ્નિના જીવે છે, વાયુના છો છે; તૃણ–વનસ્પતિના જીવે છે તથા તેને આશ્રયે રહેલા જીવો છે. તે જી એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે અને તેમને આહાર પણ એકેન્દ્રિય છે. એવા વ્યસને તેઓ હણે છે. ત્રસ જીવે એકેઢિયાદિને જે આહાર કરે છે તેના સરખાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, રૂપ અને સ્વભાવ પરિણમે છે. તે આંખે દેખાય નહિ તેવા તથા આંખે દેખાય તેવા ત્રસકાયના અસંખ્યાત જીવે છે. તેમજ સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પ્રત્યક, સાધારણ અને અનંત કાયાદિક જીને તેઓ હણે છે. આ સ્થાવર જી વિવેકરહિત, સુખદુઃખના જાણવાવાળા છે. આ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોને તે લોકે હણે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ હિંસાકર્મ હિંસાના વિશિષ્ટ કારણું હવે જે જે કારણ કરીને હિંસા થાય છે, તે તે કારણે કહે છે. ખેતી, કમળસહિત ચૌમુખી વાવ, કમળસહિત ગોળ વાવ, ક્યારા, કૂવા, વણખોદેલું તળાવ, દેલું તળાવ, માટી ખાણ, વેદિકા, નગરની ખાઈ, વાડ, કીડાના રસ્થાન, મરણ પામેલાનાં પગલાં, ગઢ, બારણાં, ગઢની પિળ, ગઢના ઠેઠા, ગઢ અને નગર વચ્ચે માર્ગ, પૂલ, માર્ગ તથા પગથીયાં, મહેલે, તેના ભાગે, ભવન, ગૃહ, ઘાસના કુબા, પર્વત ઉપરનાં ગૃહ, હાટ, પ્રતિમાનું સ્થાનક, શિખરબંધ દેવમંદિર, ચિત્રસભા, પરબ, દેવનાં સ્થાનક, તાપસાદિકનાં રથાનક, યશ અને માંડવા, તેમજ ધાતુનાં વાસણ, માટીનાં વાસણું, (ઘટી ખાંડણી વિગેરે) ઘરનાં રાચરચીલાં, એ વગેરે અનેક પ્રકારના કારણે મંદ બુદ્ધિવાળાએ પૃથ્વી કાયની હિંસા કરે છે, નાન, પાન, ભજન, વસ્ત્ર ધોવા, શૌચ આદિને કારણે મંદ બુદ્ધિવાળાઓ અપકાયની હિંસા કરે છે. રાંધવું, રંધાવવું, અગ્નિ સળગાવ, દીવા વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે. સૂપડે ઝાટકવું, વીંઝણ વીંઝ, બે પડો વીંઝણે ઊંઝ, એરપીચ્છ ફેરવ, સુખે ઉચ્ચાર કરે, તાબેટા, વગાડવા, સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિથી વાયુ ઢોળ ઈત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે. , ઘર, હથીયાર, મિષ્ટાન્નાદિ, અન્ન, શય્યા, આસન Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (બાજઠ આદિ), પાટીયું, સાંભેલું, ખાંડણીઓ, વીણા આદિ વાદિત્ર, પટ (ઢેલ આદિ), આદ્ય (વાદિત્રને પ્રકાર), વહાણ, વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તોરણ, કાષ્ટ–પાષાણનાં શિખરબંધ દહેરાં, જાળી, અર્ધ ચંદ્રાકાર પગથીયાં, ઘરનાં બારસાખ, પ્રાસાદ ઉપરની ચંદ્રશાળા, વેદિકા, નીસરણ, હેલ, નગારી, ખુંટા, ગમાણુના ખુંટા, પરબ–પાણીયા, આશ્રમ, સુગંધદાયક પદાર્થો(કપુરાદિ), પુષ્પમાળા અંગવિલેપનના પદાર્થો, વસ્ત્રો, ધુસવું, હળ, પાત્ર, મેટા રથ પાલખી, નાના રથ, ગાડા, યાન, તન્દ્ર નાનો રથ, ગઢના કેઠા, ગઢની અંદરને માર્ગ, બારણું, પિળ, આગળ, રોંટ, ચળી, લાક, સુસુંઢિ (એક પ્રકારનું હથીયાર), સો જણને મારે તેવું હથીયાર, તે ઉપરાંત હથીયાર અને ઘરવખરા ઈત્યાદિ ઘણાં કારણોને માટે ઉપર જણાવ્યા તે તથા બીજા સત્વવાળાં તથા સર્વ વિનાનાં વૃક્ષના સમૂહ ઈત્યાદિ વનસ્પ, તિકાયની હિંસા અતિમૂઢ અને દારૂણ મતિવાળાઓ ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, રતિ, અરતિ, શેકવડે, વેદ (સ્ત્રી, પુરૂષ અને નપુંસક)ને માટે, જીવિતને અર્થે, કામગને અર્થે, ધનને અર્થે અને ધર્મ નિમિત્ત કરે છે. વળી તેઓ સ્વવશ રહેલા, પરવશ રહેલાને, પિતાને અર્થે, પરને અથે, ત્રસ પ્રાણી અને સ્થાવર એકેદ્રિયાદિકને હણે છે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પરવશપણે અને સ્વવશ તથા પરવશ બેઉ પ્રકારે હિંસા કરે છે. તે પિતાને અગે, પૂરને અ અને પિતાને તથા પરને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વે Page #27 -------------------------------------------------------------------------- ________________ હિં સાક પૂર્વક અને રતિ ઉપજાવવા અર્થે, તેમજ હાસ્ય-વૈર–રતિ એ ત્રણને અર્થે હિંસા કરે છે. તેઓ ક્રોધે કરીને, લેભે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ ક્રોધ-લાભ-અજ્ઞાન એ ત્રણે કરીને હિં’સા કરે છે. ધનેાપાનને અર્થે, ધમ નિમિત્તે, ઢાસ-ભાગને અર્થે, તેમજ ધન-ધર્મ અને કામભાગ એ ત્રણેને અર્થે તેએ હિંસા કરે છે. હિંસક લેાકા ૧૧ આ બધી હિંસા કાણું કરે છે? આહેડુ (સુઅરના શિકાર કરનારા), ધીવર (મચ્છીમાર), પારધી (પખીએના શિકારી), ખીજા પ્રકારના પારધી (વાહા); એ ક્રૂર ક કરનારા નાગરી (એક જાતનું પ્રાણી), ચિત્તો, મૃગાદિકને જીવતા આંધવા ઉપાચા કરે છે; તેમજ ત્રાપા પર એસીને સચ્છ પકડવાને જાળ નાંખે છે; માજ પક્ષી, લેહનાં સાધના, ડાભના પાસલા, કુંડી, ખકરી (ચિત્તા વગેરેને આકર્ષવા માટે) વગેરે શિકારનાં સાધના, અને પાપી સેવ કાને પણ તે ચાંડાલેા પેાતાના હાથમાં રાખે છે. વનચર (ભીલેા વગેર), ન્યાય (મૃગના વધ કરનારા), મધ એકઠું કરનારા, ખાળ હત્યારા, મૃગલીએના પેાષક (મૃગલાં મેળવવા માટે), મૃગાના પાષક, સાવર-દ્રહ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ( શખસીપ-મત્સ્ય વગેરે મેળવવા માટે) ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને માંદ્યનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાલક્રુઢ ઝેર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ધાસ તથા ખેતર Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વગડાને આ લગાડી નિર્દયતાથી બાળનારા, અને સૂર કર્મ કરનારા મ્લેચ્છ જાતિના લેકેઃ એ બધા આ પ્રકારની હિંસા કરે છે. હિંસક લેકેનાં જાતિ-દેશ. આ પ્લેચ્છ જાતિના લોકો ક્યા કયા દેશના વાસી છે ? સ દેશ, યવન દેશ, સંબર દેશ, બબર દેશ, કાય દેશ, સુરડ દેશ, ઉડ દેશ, ભડગ દેશ, ભિત્તિય દેશ, એકુણીક દેશ, કુલાક્ષ દેશ, ગોડ દેશ, સિંહલ દેશ, પારસ દેશ, ફ્રેંચ દેશ, અંધ દેશ, દ્રવિડ દેશ, ચિઠ્ઠલ દેશ, પુલિંદ દેશ, આરોસ દેશ, ડાંગ દેશ, પિકાણ દેશ, ગંધહારક દેશ, બહેલીક દેશ, જલ દેશ, રેમ દેશ, મેસ દેશ, બકુશ દેશ, મલય દેશ, ચુંબુક દેશ, ચુલિક દેશ, કુંકણુક દેશ, મેદ દેશ, પદ્વવ દેશ, માળવ દેશ, મગર દેશ, આભાષિક દેશ, અનક્ષ દેશ, ચીન દેશ, હલાસિક દેશ, ખાસ દેશ, ખાસિક દેશ, નેધર દેશ, મહા શષ્ય, સુકિ દેશ, આરબ દેશ, ડેવિલક દેશ, કુહેણ દે, કેકય દેશ, હુણ દેશ, રૂડક દેશ, મરૂગ દેશ, અને ચિલાક દેશઃ એ દેશના વાસીઓ પાપમતિ છે. તેઓ જળચર, સ્થળચર, નખવાળાં (સિંહાદિ, પ્રાણીઓ, સપદિ, બેચર (પક્ષીઓ), સાણસા જેવા મુખવાળાં પંખીઓ, સંસી પ્રાણીઓ, અસંજ્ઞી પ્રાણીઓ, પર્યાપ્તા જીવો વગેરેની અશુભ લેશ્યા અને દુષ્ટ પરિણામે કરીને હિંસા કરે છે. એ પ્રાણીહિંસા કરનારાઓ હિંસા કરવાને સામા ચાલીને જાય છે, તેઓ Page #29 -------------------------------------------------------------------------- ________________ હિં સાકમ પાપ ઉપર રૂચિનાળા, પ્રાણવધ કરીને આનંદ માનનારા, જીવહિંસાને અનુષ્ઠાન માનનારા અને પ્રાણીહિંસાની કથા વાર્તા સાંભળવામાં સતાષ ધરાવનારા હાય છે. ૧૩ હિંસાનાં ફળ તે પાપનાં ફળ તેમાં આનંદ માનનારને બહુ પ્રકારે ભાગવવાં પડે છે. અજ્ઞાનપણે એ કરેલાં પાપાનાં ફળ નરકાદિના દુઃખકારક અને ભયંકર હોય છે. ધૃણા કાળ સુધી અવિશ્રાન્તપણે અનેક પ્રકારથી નરક અને તિર્યંચની ગતિમાં વેદનાના અનુભવ એ પાપ કરાવે છે. આયુષ્ય પૂરૂં થયે એ જીવા ઘણાં અશુભ કર્મોને ચેાગે નરકમાં ઉત્પન્ન થાય. છે. એ પાપી જીવા શીઘ્ર મહાનરકમાં ઉત્પન્ન થાય છે. નરકયાતનાનું રણન એ નરક જેવી છે? તેને વજ્રમય ભીંતા છે, અતિ પહેાળી છે, સાંધા વિનાની છે, દ્વાર વિનાની છે, કઠાર ભૂમિનાં તળીયાં છે, તેના સ્પર્શ કર્કશ છે, ઉંચી-નીચી વિષમ ભૂમિ છે. એ નરકગૃહ અ`ધીખાનાં જેવાં છે. તે અત્યંત ઉષ્ણ, હંમેશાં તપ્ત, દુર્ગંધી, સડેલાં પુદ્ગલવાળાં, ઉદ્વેગજનક અને ભયંકર દેખાવવાળાં છે. તે નરકગૃહા શીતળતામાં હીમના પડળ જેવાં છે, કાન્તિએ કાળાં છે, ભચ’કર છે, ઉંડાં–ગહન છે, રામાંચકારક છે, અરમણીય છે. અનિવાય રાગ અને જરાથી પીડાયલા નારકી જીવેનું એ નિવાસસ્થાન છે. ત્યાં હંમેશ તિમિસ ગુઢ્ઢા જેવે અધકાર વ્યાપેલા છે. ત્યાં પરસ્પર ભય રહેલા છે. ત્યાં bonate મા Page #30 -------------------------------------------------------------------------- ________________ - : ૧૪. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા વગેરે નથી. આ નરકગ્રહે મેદ, ચરબી, માંસ, પરૂ, લેહીથી મિશ્રિત અને દુર્ગધમય, ચીકણા તથા સી ગએલા કાદવથી વ્યાપ્ત છે. ત્યાં ખેરનાં લાકડાંના જે જાજવલ્યમાન અને રાખથી ઢંકાયેલા જે અગ્નિ છે. એ નરકગ્રહોને સ્પર્શ તલવાર, છરે, કરવતની ધાર જે તીક્ષણ, વીંછીના આંકડાના ડંખ જે અતિ દુઃખકર છે. એવા નરકમાં જીવ રક્ષણ વિનાને, શરણે વિનાને, કડવાં દુખે કરી પીડા પામતે, પૂર્વે બાંધેલાં કર્મોવાળે હાઈ વેદના ભોગવ્યા કરે છે. નરકમાં પરમાધામી દેવે વ્યાપી રહેલા છે. નારકી જીવોને અંતમુહૂર્તમાં ક્રિય-લબ્ધિ વડે કરી બેડોળ, બીહામણું અને હાડકોન–નખ–રેમથી રહિત શરીર પ્રાપ્ત થાય છે. ત્યારપછી પાંચ પર્યાય અને પાંચ ઇન્દ્રિય પરિપૂર્ણ વિકસે છે અને તે વડે અશુભ વેદનાઓ ભેગવે છે, તે વેદના અત્યંત આકરી, પ્રબળ, સર્વ શરીરવ્યાપી, ત્રણ ચોગમાં વ્યાપેલી, છેવટ સુધી રહેનારી હોય છે. વળી તે વેદના તીવ્ર, કર્કશ, પ્રચંડ, બીહામણી, અને દારૂણ કેવી હોય છે તે હવે કહે છે. લોહીની મટી હાંડલીમાં રાંધવું, સેકવું, તાવમાં તળવું, ભઠ્ઠીમાં શું જવું, લેઢાની કડાઈમાં ઉકાળવું, બલિદાન દેવું (દેવી આગળ બકરીવ), માંડવું, શાલભલી વૃક્ષના તણ લેહકંટક જેવા કાંટા ઉપર રગદોળવું, ફાડવું, વિદારવું, માથાને પાછળ નીચું નમાવી બાંધવું, લાકીથી ફુટટા મારવા, ગળામાં બળાત્કારે ફાંસી નાંખીને હીંચે Page #31 -------------------------------------------------------------------------- ________________ હિં સાકર્મ ૧૫ શળની અણી ઘાંચવી, આજ્ઞા કરીને ઠગવું, ભેંઠા પાડવું, અપમાન કરવું, ગુન્હો બતાવીને વધભૂમિમાં લઈ જવું, વધ્ય જીવને માટીમાં દાટ, એ પ્રમાણેનાં કષ્ટોથી પૂર્વે કરેલાં કર્મોના સંચયથી નારકી જી પીડાય છે. નરક ક્ષેત્રને અગ્નિ, મહાઅગ્નિ (દાવાનળ સરો), એની અતિ દુઃખકારી, ભયકારી, અશાતાકારી શારીરિક અને માનસિક એવી બે પ્રકારની વેદના એ જ ભેગવે છે, અને એ વેદનાને એ પાપીઓ ઘણા પોપમ અને સાગરોપમના આયુષ્ય સુધી દયાજનક રીતે સહન કરે છે. પરમાધામી જ્યારે નારકીને ત્રાસ ઉપજાવે છે, ત્યારે નારકીઓ ભયભીત સ્વરે આકંદ કરતાં કહે છેઃ “હે અત્યંત શકિતમાન, હે સવામી, હે ભાઈ, હે બાપ, હે તાત, હે શત્રુજિત ! મને છેડે, હું મરું છું, દુબળ છું, વ્યાધિ પીડિત છું !” એમ બેલ તે જીવ દયારહિત પરમાધામી તરફ દષ્ટિ કરે છે કે રખે મને મારશે ! તે કહે છે: “મને કૃપા કરીને મુહૂર્ત માત્ર શ્વાસોચસ લેવા દે અને મારા ઉપર રોષ ન કરે! હું ક્ષણ માત્ર વિસામો લઈ શકું તે માટે મારું ગળાનું બંધન છેડે, નહિતર હું મરી જઈશ. મને બહુ તરસ લાગી છે, માટે મને પાણી પીવા આપો. તે વખતે પરમાધામી તે નારકીને કેસળ આમંત્રણ વડે “શીતળ અને નિર્મળ પાણી તું પી એમ કહે છે અને તેને પઠને પરમાધામી કથીરનો રસ કળશમાંથી તેના કરસંપુટમાં રેડે છે; તે પાણી દેખીને નારકી દૂજી ઉઠે છે, અને આંસુ ગાળતાં કરૂણાજનક સ્વરે કહે છે કે “મારી તરસ હવે છીપાઈ ગઈ છે, ત્યારે હવે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાણી પીવું નથી.” એમ બોલતાં નારકીઓ દિશાઓમાં દષ્ટિ કરતા, રક્ષણરહિત, શરણરહિત, અનાથ, અબાંધવ, સ્વજનાદિથી રહિતપણે ભય પામેલા મૃગેની પેઠે ઉતાવળા અને ભયથી ઉદ્વિગ્ન થઈ નાસે છે, તે નાસી જતા નારીને નિર્દય પરમાધામીએ બળાત્કારે પકડીને તેમનું મોં લેહદંડ વડે ખુલ્લું કરીને કડકડતા કથીરના રસને તેમાં રેડે છે. કેઈ પરમાધામીઓ તેમને દાઝતા જોઈને હસે છે, તે વખતે નારકીઓ પ્રલાપ કરે છે, ભચકારી અશુભ શબ્દ ઉચ્ચારે છે, રૌદ્ર શબ્દ કરે છે, કરૂણ વચને બોલે છે, પારેવાની પેઠે ગદ્ગદ્ સ્વર કરે છે. એ રીતે પ્રલાપ કરતા, વિલાપ કરતા, દયામણે શબે આકંદ કરતા નારકીઓ આરડે છે અને (“હે દેવ, હે તાત,” એવા) શબ્દ ઉચ્ચારે છે. બાંધ્યા-રૂધ્યા નારકીઓના આવા પ્રકટ આર્ત સ્વર સાંભળીને તર્જના કરતા તે “ફટ” શબ્દચ્ચાર કરી), કેપતા પરમાધામીઓ અવ્યકત ગર્જના કરીને તેને પકડે છે, બળ વાપરે છે, પ્રહાર કરે છે, છેદે છે, ભેદે છે, ભોંય પછાડે છે, આંખના ડોળા કાઢે છે, હાથ આદિ અંગ કાપે છે, છેદે છે, મારે છે. ખૂબ મારે છે. ગળું પકડી બહાર કાઢે છે, ઉતાવળો અને પાછો ધકકેલે છે, અને કહે છેઃ “પાપી ! તારાં પૂર્વના પાપ કર્મને અને દુષ્કાને સંભાર;” એવા શબ્દોથી જેવી રીતે નગરમાં આગ લાગવાથી કે લાહલ થાય અને લોકોને ત્રાસ ઉપજે તેવી રીતે નરકમાં પડઘા પડે છે અને ફલાહલ થાય છે. નરકમાં પરમાધામીઓથી પીડા. . ! નારકોએ અનિષ્ટ શબ્દ ઉચાર્યા કરે છે, " Page #33 -------------------------------------------------------------------------- ________________ હિંસાકર્મ ૧૭ ધામીઓ તેમને તલવારની ધાર સરખાં પાંદડાંના વનમાં, દર્ભના વનમાં, અણઘડ-આણદાર પથરના રણમાં, અણુદાર શૂળના જંગલમાં, ખારની ભરેલી વાવમાં, ઉકળેલા કથીરરસની વેતરણી નદીમાં, કદંબ પુષ્પ સરખી ચળકતી રેતીમાં, પ્રજ્વલિત ગુફાકંદરામાં ફેંકે છે. તેથી તેઓ મહા પીડા પામે છે. અતિ તપ્ત કાંટાવાળા ધૂસરા સહિત રથે નારકીઓને જેને તપાવેલા લેહમાર્ગ ઉપર પરાણે પરમાધામીઓ ચલાવે છે, અને ઉપરથી નાના પ્રકારનાં શસ્ત્ર કરીને તેમને માર મારે છે. તે શસો કેવાં છે ? મુદુગર, સુસુંઢિ એક જાતનું લેહનું હથિયાર), કરવત, ત્રિશુળ, હળ, ગદા, મુશલ, ચક, ભાલે, બાણ, ળી, લાક, છ, લાંબે ભાલે, નાળ, ચામડામાં મઢેલો પત્પર, સુર્ગારાકાર હથીયાર, મુષ્ઠિ જેવડે પથર, તલવાર, ખેડગ (એક જાતનું શસ), તીર, લેહનું બાણ, કણગ (એક જાતનું બાણ), કાતર, વાંસલે, પરશુ, અણીદાર રંક, એવાં અતિ તીણ, નિર્મળ, ચકચકાટ કરતાં અનેક પ્રકારનાં ભયંકર શસ્ત્રો વિકેય બનાવીને અને સજ કરીને પૂર્વ ભવને વૈરભાવથી નારકીઓ અંદરોઅંદર મહાન વેદના ઉપજાવે છે, સામા થઈને એક બીજાને મારે છે, સુગરના પ્રહારે એક બીજાને મૂર્ણ કરે છે, મુસુઢિએ કરીને ભાગે છે, દેહને કચડી નાખે છે, યત્રે કરીને પીલે છે, તરફડતા દેહને હથીયારે કરીને કાપે છે. કેટલાક નારકીની ચામડી ઉતરી નાંખે છે, કાન-હઠ-નાકને મૂળમાંથી કાપી નાંખે છે, હાથ–પગ છેદી નાંખે છે, તલ્હાર-કરવત-અણીદાર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી પ્રક્ષ વ્યાકરણ સૂત્ર ભાલા-પરશુના પ્રહાર કરીને નારકીના દેહને કાપે છે, વાંસલેથી અંગ-ઉપાંગને છેદે છે, કડકડતા ઉના ક્ષાર સિંચીને ગાત્રને બાળે છે, ભાલાની અણીઓ ભાંકીને શરીરને જર્જરિત કરે છે, ભેંય ઉપર પાને રગદોળે છે, અને તેમના અંગોપાંગ સૂજી જાય છે. વળી નરકમાં નહાર, ફૂતરા, શીયાળ, કાગડા, બિલાડાં, અષ્ટાપદ, ચિત્રા, વાઘ, સિંહ, એવાં મમત્ત જાનવરે જે સદા ભેજનરહિત હાઈ સુધાથી પીડાઈને અતિ ઘર અને બીહામણા શબ્દો કરે છે અને જેમનાં રૂપ અત્યંત બીહામણાં છે, તેઓ નારકીને પગ વચ્ચે ઘાલીને પિતાની આકરી દાઢથી તીવ્ર રીતે ડંખે છે, ખેંચે છે, તીનખે કરીને તેમને ફાડે છે, અને તેમના દેહને વિદારીને દિશા-દિશામાં ફેકી દે છે તેથી તેમનાં અંગના સાંધા ઢીલા થઈ જાય છે અને અંગોપાંગ વ્યાકુળ થઈ જાય છે. તે નારકીના શરીરને કંક, કૂર ગીધ, ઘર અને મેટા કાગડા જેવા પંખીઓને સમૂહ પિોતાના કર્કશ, નિશ્ચળ અને આકરા નખે કરીને ચુંટે છે અને લેહમય ચાંચે કરીને તેમને પકડે છે. એ પંખીઓ આકાશમાંથી ઉતરી આવીને તેમને પાંખે કરીને મારે છે અને તીવ્ર નખે કરીને જીભ તથા આંખ ખેંચી કાઢે છે, નિર્દયપણે ત્વચાને ઉતરી નાંખે છે, અને તેમના મુખને પહોળા કરીને ભાગે છે. એટલે એ નારકીઓ આકંદ કરતા ઉંચા ઉછળે છે, નીચા પડે છે અને ચારે બાજુએ પારભ્રમણ કરે છે. પૂર્વ કર્મના ઉદયથી તેઓ પશ્ચાત્તાપ કરે છે, મળે છે, અને પિતાને નિંદે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ હું સીકમ ૧૯ હિંસકને પુનર્જન્મ પૂર્વે કરેલાં કર્મોને અને પાપને અનુસરતા ચીકણાં દુઃખ તે તે નરકમાં ભેળવીને પછી નારકીનાં આયુષ્ય પૂરા થતાં તેઓમાંના ઘણા તીર્થંચની ગતિમાં ઉત્પન્ન થાય છે. તે ગતિમાં પણ એ જ દારૂણ દુઃખ ભેગવે છે. તે ગતિમાં જન્મ, મરણ, જરા, વ્યાધિ એ બધાં રેંટની ગતિની માફક (ચક્રવત) ભેગવવાં પડે છે. જલચર સ્થલચર અને એચરની ગતિમાં ઉપજીને માંહોમાંહે વિનાશ અને પ્રપંચ આદરે છે. જગતમાં રાંક-બાપડાં તીર્ય ઘણું કાળ સુધી દુઃખ પામે છે એ તે પ્રકટ છે. આ દુકેવાં છે? ટાઢ, તાપ, તરસ અને ભૂખની વેદના વેઠવી, સુશ્રષાથી રહિતપણે વનમાં જન્મ પામ; સદાએ ભય તથા ઉદ્વેગમાં વસવું; ભયે કરીને જાગવું; વધતું-બંધનનું પ્રહારનું દુઃખ વેઠવું, ખાડામાં ચડવું, ભારે કરીને હાડકાં ભાગવાં, નાક વિંધાવવું, પ્રહારે કરી દુઃખ પામવું, કાન વગેરે અંગે પાંગ છેદાવવાં, બળા<&ારે-માર ખાઈને કામ કરવું, ચાબુક–અંકુશઆર વગેરેને શરીરમાં સેંકાવવાં, પરાણે શીખવું (દમન વેઠવું), ના પ્રકારના ભાર વહેવા, માતાપિતાને વિગ સહેવો કાન-નાકના છિદ્ર વાટે રાશ–દોરડા વડે બંધાવું શસ્ત્ર, અગ્નિ, વિષ ઈત્યાદિ વડે હણાવું ગળું -શીંગડાંના આમળવાથી મરણ પામવું; ગલ અને જળે કરી પાણીમાંથી (માછલીનું) બહાર નીકળવું, પિકની પેરે રોકાવું, છેદાવું, જીવિત સુધી બંધનમાં રહેવું, પાંજરામાં પુરાવું, પિતાના ટોળામાંથી વિખૂટા પડવું, (દુખપૂર્વક) વાયુ પુરાવ, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દોરવાવું, દોરડા વડે ગળે બંધાવું, વાડામાં ઘણા પશુઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, બળાત્કારે પાણીમાં પેસવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠે, પર્વતાદિ ઉપરથી નીચે પછડાવું, દાવાનળની જવાળાએ કરીને બળવું, ઈત્યાદિ સેંકડે દુઃખેથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે છે. નરકમાં જે કર્મના ફળ દુઃખ રૂપે ભોગવ્યાં છે તે પૂરાં નહિ થયાં હોવાથી તે જીને તીર્થંચ પંચેંદ્રિયમાં આવાં દુઃખો ભોગવવા પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પાપ કર્મો ઉપરાજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠેર એવાં આ દુ:ખ જીવને ભોગવવા પડે છે. ચતુરેંદ્રિયમાં ભ્રમર, મરછર, માખી ઈત્યાદિની ગતિમાં ઉપજેલા અનેક પ્રકારના જીવો જેમની જતિ નવ લાખ કુળની છે તે જન્મ-મરણના અનુબંધને ભોગવતા સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકનાં જેવાં તીવ્ર દુઃખે ભેગવે છે. સ્પર્શ, જીભ, નાક અને આખા એ ચાર ઇદ્રિ સહિત એ જીવે ઉપર જણાવ્યા તે પ્રકા૨નાં દુઃખ ભોગવે છે. તેવી જ રીતે ત્રિઈદ્રિયમાં થવા, કી, ઉધઈ આદિની આઠ લાખ કુળકે છે. તેમાં જન્મ-મરણને અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકના સમાન તીવ્ર દુઃખે સ્પર્શ, જીભ અને નાકવાળા એ ત્રિઈક્રિય. જીવ ભેગવે છે. સ્પર્શ અને જીભ એ બે ઇંદ્રિયવાળા જી, જળ, અળશીયાં, કરમીયાં, કેડીનો જીવ (અક્ષ), ઈત્યાદિની સાત Page #37 -------------------------------------------------------------------------- ________________ હિંસાકમ ૨૧ - - લાખ કુળકે છે. તે જન્મ મરણનાં તીવ્ર દુખે સંખ્યાત કાળ સુધી જોગવતાં પરિભ્રમણ કરે છે. એકેદ્રિયપણે પૃથ્વી, પણું, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂમ, બાદર, પર્યાપ્ત, અપ્રયત, પ્રત્યેક શરીરધારી, સાધારણુ શરીરધારી (અનંતકાર્યમાં જીવે જન્મ મરણનાં દુઃખ ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સુધી અનિષ્ટ દુખે અનુભવે છે. એકૅક્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ સમૂહને વિષે છે. કેદાળી, હળ વગેરે શસ્ત્રથી જમીન દાય તેથી પૃથ્વી કાયમાં જીવને દુઃખ ભોગવવા પડે છે. પાણીમાં રહેલા એકેદ્રિયપણે જીને સ્નાન વગેરેમાં મર્દોવું, ભાવું (ઉલેચાવું) અને રૂંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાયમાં જીને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેઢિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પિતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુઓ પરને અર્થે ભોગવવા પડે છે. કાર્યને અર્થે, પિતાનાં દાસાદિક અને પશુ નિમત્તે તથા ઔષધે-આહાર આદિને માટે એકૅક્રિય જીવોને મનુષ્ય ખાંડે છે, છાલ ઉતારે છે, રાધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, ફૂટે છે, સેકે છે, ગાળે છે, ચેળે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છેલે છે, (વાળ-રેસાને) ચુટે છે, (પાંદ-ફળ માટે) ઝુડે છે, અગ્નિથી બાળે છેઃ ઈત્યાદિ રીતે એકેંદ્રિયપણે જીવે દુઃખને ભવપરંપરામાં અવિચ્છિન્નપણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દરવાવું, દોરડા વડે ગળે બંધાવું, વાડામાં ઘણું પશુઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, બળાત્કારે પાણીમાં પેસવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠ, પર્વતાદિ ઉપરથી નીચે પછડાવું, દાવાનળની જવાળાએ કરીને બળવું, ઈત્યાદિ સેંકડે દુઃખથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે છે. નરકમાં જે કર્મનાં ફળ દુઃખ રૂપે ભેગવ્યાં છે તે પૂરાં નહિ ચડ્યું હોવાથી તે જીવને તીર્થંચ પંચેંદ્રિયમાં આવાં દુખે ભોગવવાં પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પા૫ કર્મો ઉપરાજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠેર એવાં આ દુઃખો અને ભોગવવા પડે છે. ચતુરે દિયમાં ભ્રમર, મરછર, માખી ઇત્યાદિની ગતિમાં ઉપજેલા અનેક પ્રકારના છે જેમની જાતિ નવ લાખ કુળકીની છે તે જનમ-મરણના અનુબંધને ભેગવતા સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકનાં જેવાં તત્ર દુઃખે ભેગવે છે, સ્પર્શ, જીભ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિા સહિત એ જીવે ઉપર જણાવ્યા તે પ્રકા૨નાં દુઃખ ભોગવે છે. તેવીજ રીતે ત્રિદિયમાં થવા, વ, ઉધઈ આદિની આઠ લાખ કળાડી છે. તેમાં જન્મ-મરણના અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકના સમાન તીવ્ર દુખે પશ, જીભ અને નાકવાળાં એ ત્રિક્રિયા જ ભોગવે છે. સ્પર્શ અને જીભ એ બે ઈદ્રિયવાળા જી, જળ, અળશીયાં, કરમીયાં, કેને જીવ (અક્ષ), ઈત્યાદિની સાત Page #39 -------------------------------------------------------------------------- ________________ હિંસાકર્મ ૨૨ લાખ કુળકે છે. તે જન્મ મરણનાં તીવ્ર દુઃખ સંખ્યાત કાળ સુધી જોગવતાં પરિભ્રમણ કરે છે. એકેદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક શરીરધારી, સાધારણ શરીરધારી (અનંતકાય)માં જીવે જન્મ મરણનાં દુઃખ ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સુધી અનિષ્ટ દુખે અનુભવે છે. એકેદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ સમૂહને વિષે છે. કેદાળી, હળ વગેરે શસ્ત્રથી જમીન ખેરાય તેથી પૃથ્વી કાયમાં જીવને દુઃખ ભેગવવાં પડે છે. પાણીમાં રહેલા એકેન્દ્રિયપણે જીને સ્નાન વગેરેમાં મદવું, ભાવું (ઉલેચાવું) અને રૂંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાચમાં જીવને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકે દિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પિતે નહિ ઉત્પન કરેલાં એવાં દુઃખો પરને અર્થે ભેગવવાં પડે છે. કાર્યને અર્થે, પોતાનાં દાસાદિક અને પશુ નિમત્ત તથા ઔષધો-આહાર આદિને માટે એકેદ્રિય જીને મનુષ્ય ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, ફૂટે છે, સેકે છે, ગાળે છે, ચાલે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છેલે છે, (વાળ-રેસાને) ચુટે છે, (પાંદ-ફળ માટે) સુડે છે, અગ્નિથી બાળે છેઃ ઈત્યાદિ રીતે એકેદ્રિયપણે જીવે ને ભવપરંપરામાં અવિચ્છિનપણે અનુભવતા ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર પ્રાણાતિપાત (હિંસા) કરનારા પાપી જીવ એકે દ્રિચપણે અનંત કાળ સુધી દુઃખ ભોગવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાંથી નીકળીને મનુષ્યપણું પામે, તોપણ તેઓ બાપડા પુણચરહિત હાઈને વિકૃત અંગે અને વિકલ રૂપને પામે છે. તેઓ ફેબઠા, વાંકા શરીરવાળા, ઠીંગણ, જાહેરા, કાણા, કડવાળા, પાંગળા, ગાત્રરહિત, મૂગાં, બબડા, આંધળા, એક આંખવાળા, ચીપડાભરી આંખેવાળા, રેગવ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસથી વિનાશ પામતા, મૂર્ખ, કુલક્ષણા, દુબળા, બેડેળ, કઢંગા, વિરૂપાકૃતિ, કુરૂપ, રાંક, હલકા કુળના, બળ સવથી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભેગવનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભેગવતાં બાકી રહેલાં કર્મો ભોગવવા નારકી તીચ અને ભુંડા માણસના અવતારયણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લોક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભગવે છે, એ ફળવિપાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ રહેલું છે. જેને કે રૂપ મેલ બહુ ચીકણે છે, દારૂણ છે, કર્કશ છે, આકરે. છે, હજાર વર્ષ સુધી ન હટે તેવો છે. તેને તે કમ ભેગગ્યા વિના છૂટકે નથી અને તે સિવાય મુક્તિ પણ નથી. આ પ્રમાણે જ્ઞાનકુલનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે. જેનું “વીર એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધનો કુળવિપાક કહે છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, ક-શુદ્ર જનોએ આચરેલ, અનાર્યો કરેલે, દયારહિત, ઘાતકી, મહાભકારી, બીકના કારણરૂપ, ભીષણ, ત્રાસકા Page #41 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ ૨૩ ૨૪, અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષારહિત; ધરહિત, સ્નેહરહિત, કરૂણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, માહુના મહાલયના પ્રવત નકાર અને મરણથી દીનતા, લાવનાર છે. અધ્યયન ૨ જી સુબાવાદ જ" સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે હવે આસવ દ્વારનું બીજું અધ્યયન મૃષાવાદ વિષે સભળાવું છું. આ અધ્યયનનાં પાંચ દ્વાર છે, મૃષાવાદનું સ્વરૂપ. મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ પુરૂષ ખેલે છે, ચકારક છે, દુઃખકારક છે, અપયશકારક છે, વૈરકારક છે, ચિત્તના ઉદ્વેગ–મનના સ તાષ-રાગ-દ્વેષ એવાં લક્ષણવાળા મનઃ કલેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા અને અવિશ્વાસને અત્યંત વ્યાપાર છે, નીચ જનાથી સેવાય છે, સૂગરહિત છે, વિશ્વાસ વિનાશક છે, સારા સાધુએ નિવાલાયક છે, પરપીડાકારક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેફ્યાથી યુક્ત છે, ૬તિમાં લઈ જનાર છે, સસાર વધારનાર છે, વારવાર જન્મ કરાવનાર છે, ઘણા કાળથી પરિચીત છે, ઘણા કાળથી સાથે ચાલ્યું આવે છે, અને અંતે દુઃખ ઉપજાવનાર છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મૃષાવાદનાં નામ. બીજા અધમ દ્વારમાં ભૃષાવાદનાં ત્રીસ ગુણનિષ્પન નામ નીચે મુજબ કહ્યાં છેઃ-(૧) જૂઠ્ઠું', (ર) માયાવી શબ્દ. (૩) અનાય વચન. (૪) કપટયુક્ત જૂઠું. (૫) ન હાય તે વાત કહેવી તે. (૬) આછુ, અધિક અને નિરક એલવું તે. (૭) ઇરાદાપૂર્વક મિથ્યા પ્રલાપ. (૮) વિદ્વેષયુક્ત નિદા. (૯) વર્ક વચન. (૧૦) માયા-પાપવાળુ વચન. (૧૧) ઢગાઈ ભર્યું વચન. (૧૨) “ મિથ્યા કહ્યું ” એવું કહ્યા છતાં પાછળથી તેવુંજ કરવું તે. (૧૩) અવિશ્વાસુ વચન. (૧૪) પાતાના દોષ અને પારકા ગુણને ઢાંકનારૂં કથન. (૧૫) ન્યાયથી ઉપરવટ વચન. (૧૬) ધ્યાન. (૧૭) આળ મૂકવુ, (૧૮) મલિન વચન. (૧૯) વાંકું ખેલવું. (૨) વનના જેવુ' ગહન (ગૂઢ) વચન, (૨૧) મયુક્ત વચન. (૨૨) ગૂઢાચારવાળું વચન. (૨૩) માયપૂર્વક ગેાપવેલું વચન. (૨૪) અપ્રતીનિજનક વચન, (૨૫) અસમ્યક્ આચારયુક્ત વચન. (૨૬) ખેાટી પ્રતિજ્ઞા. (૨૭) સત્ય વચન પ્રત્યે શત્રુતાભર્યું કથન. (૨૮) અવહેલનાનાળા શબ્દો (૨૯) માયાએ કરી અશુદ્ધ (સાવદ્યકારી) વચન, (૩૦) વસ્તુના સદ્ભાવને ઢાંકનારૂ કથન. એ પ્રમાણે સમુચ્ચયે પાપકારી મૃષાવાદના ૩૦ નામ કહ્યાં. એ ઉપરાંત મૃષાવાદના ચેાગ અનેક પ્રકારે છે. મૃષાવાદીએ. હવે મૃષાવચન કાણુ ખેલે છે તે વિષે ત્રીજે દ્વાર કહે છે. પાપી, અસયમવંત, અવિરતિ (પાપથી નિવાઁ નથી તે), કપટી, કુટિલ, દારૂણ સ્વભાવવાળા, ચપળ (અસ્થિર), Page #43 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ ૨૫ ક્ષણે ક્ષણે નવા ભાવવાળા, ક્રોધ, લોભી, બીજાને ભય ઉપજાવનારા, મશ્કરીર, સાખીયા (હાજી હા કરનાર), ચેર, માંગણહાર, માંડવીયા, જીતેલા જુગારી, ગીરે રાખનાર, માયાવીયા, બેટા વેશધારી, માયાવી વેશ કરનારા, વાણિજ્યકાર, બટું તળનારા, ખોટું માપનારા, ખોટા સીક્કા ચલાવી આજીવિકા ચલાવનાર, વણકરનીછીપાબંધાર વગેરે, ઠગારા, હેરૂ (ગુપ્ત ચાર-જાસૂસ), મુખ-મંગ-ળીયા (ભાટ-ભાંડ), કેટવાળ, જાર કર્મ કરનાર, દુષ્ટ વચન એલનારા, ચાડયા, બાણને નાકબૂલ કરનાશ, પહેલું વચન બલવામાં ચતુર (કે જે વચનને પાછળથી ફેરવી તેળાચ), સાહસિક માણસ, તેછડા માણસે, અસત્ય હેતુવાળા, ઋદ્ધિ -વગેરેના ગર્વવાળા, અસત્યને સત્ય તરીકે સ્થાપનારા, અહંકારી, અનિગ્રહી, નિરંકુશ, સ્વછંદી, જેમ-તેમ બેલી નાંખનારા, એ બધા જૂઠું બેલનારા હોય છે. જેઓ જૂઠથી નિવર્યા નથી તેઓ પણ મૃષાવાદી છે. અન્યમતિ મૃષાવાદી. તે ઉપરાંત નાસ્તિકવાદી તથા લોકસ્વરૂપને વિપરીત કહેનારાઓ છે, કે જેઓ એમ કહે છે અને સાંભળે છે કેજીવ કે અજીવ કાંઈ છે નહિ, જન્મ-જાતિ કશું છે નહિ, ઈહલોક-પરલોક નથી, જીવને પુણ્ય કે પાપ કાઈ લાગતાં -વળગતાં નથી અને તેના ફળરૂપે સુખ-દુ:ખ મળે છે એમ પણ નથી, પંચ મહાભૂત એકઠાં થવાથી જ માત્ર શરીર ઉત્પન્ન થયું છે અને તે માત્ર વાયુનાગથી સહિત છે. કેટલાકે પાંચ સ્કંધને એટલે કે વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને રૂપના સમૂહને જીવ કહે છે. કેટલાક મનજીવિકામતવાળાઓ મનને જ જીવ કહે છે. કેટલાક શ્વાસેલ્ફસને જીવ કહે છે. કેટલાકે કહે છે કે આ શરીરજ માત્ર આદિ અને અંત છે (પૂર્વજન્મ અને પુનર્જન્મ કાંઈ છે જ નહિ), આ ભવ છે તે એકજ ભવ છે, તે ભવને નાશ થતાં જ સર્વનો નાશ થાય છે. તેટલા માટે (પરલોક ઈટ નથી તે માટે કેટલાક મૃષાવાદીઓ કહે છે કે દાન, વ્રત, પૌષધ, તપ, સંયમ, બ્રહ્મચર્ય આદિનું ફળ કલ્યાણકારક છે એવું કાંઈ નથી. વળી તેઓ કહે છે કે, હિંસા, જૂઠ, ચેરી, ૫રદારા સેવન, પરિગ્રહ એ પાપકર્મો નથી; તેમજ નરક-તીચ–અનુષ્યની ચેનિમાં ઉત્પન્ન થવાપણું નથી અને દેવલોકમાં કે સિદ્ધગતિમાં જવાપણું નથી; મા-બાપ પણ નથી; ઉદ્યમ કરવાપણું નથી; પ્રત્યાખ્યાનની જરૂર નથી; કાળ નથી કે મૃત્યુ પણ નથી; તેવીજ રીતે અરિહંત, ચક્રવતી, બળદેવ, વાસુદેવ પણ નથી; કેઇ બષિ-મુનિ પણ નથી; ડું કે ઝાઝું ધર્મ-અધર્મનું ફળ પણ નથી, માટે એમ જાણીને-ઇદ્રિને અનુકૂળ સર્વ પ્રકારના વિષચે ભેગવવાની ક્રિયામાં કાંઈ પાપ નથી કે અકિયામાં નિર્જરા નથી. એ પ્રમાણે નાસ્તિકે, વામ લોકમાગીઓ કહે છે. કુદર્શની અને અસદુભાવવાદીઓ (અછતા પદાર્થોને પ્રપનારાઓ) અને મૂઢ લેકો બીજુ એવું પણ કહે છે કે આ જગત ઈડામાંથી પિતાની મેળે જખ્યું છે. એ પ્રમાણે તેઓ અસત્ય પ્રરૂપણ કરે છે. વળી કેટલાકે કહે છે કે પ્રજાપતિ (બ્રહ્માએ આ જગત બનાવ્યું છે, કેટલાકે ઈશ્વરને જગત કહે છે, કેટલાકે આ જગતને વિષ્ણુમય માને છે, કેટલાકે પંચભૂતમાંથી આ જ Page #45 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ ગત્ પિતાની મેળે બન્યું છે એમ માને છે. કેટલાકે એવી મિથ્યા વાત પ્રરૂપે છે કે જગતમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે, તે સુકૃત–દુષ્કૃતને કર્તા નથી પણ જોક્તા છે; ઈજિ સર્વથા સુકૃત-દુષ્કતના કારણરૂપ છે; સર્વ પ્રકારે નિત્ય, કિયારહિત, ગુણ (ત્રિગુણ) રહિત અને કર્મબંધનના લેપરહિત એવો જગતમાં એક જ આત્મા છે. વળી કેટલાક એ મૃષાવાદ કરે છે કે જે કાંઈ આ મનુષ્ય લેકમાં સુકૃત –દુષ્કૃતનાં ફળ દેખાય છે તે અણચિંતળ્યાં નીપજે છે અથવા સ્વાભાવિક રીતે જન્મે છે અથવા પ્રભાવથી (ભાવિભાવ) ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાણીએ પોતે કરેલા ઉદ્યમનું ફળ એ નથી. એ પ્રમાણે ભવિતવ્યતાવાદીઓ પરમાર્થના સ્વરૂપનું લક્ષણવિધાન કરે છે. એ પ્રમાણે કેટલાક પ્રરૂપે છે. [ એ સર્વ અન્યમતિ મૃષાવાદીઓના પ્રકારે કહ્યા. હવે ગૃહસ્થ મૃષાવાદીઓના પ્રકારે કહે છે.] ગૃહસ્થ મૃષાવાદીઓ. કદ્ધિગર્વ, રસગર્વ અને શાતાગમાં તત્પર એવા. ઘણું લેકે જેઓ ધર્મક્રિયા કરવામાં આળસુ છે તેઓ ધર્મની વિચારણામાં મૃષા બોલે છે. બીજા લેકે અધર્મ અંગીકાર કરતાં રાજ્યની વિરૂદ્ધ જૂઠાં આળ ચડાવે છે અને ચારી નહિ કરનારને ચાર કહે છે; સમભાવી અને સરલ માણસને કજીયાખોર કહે છે; સુશીલવંત માણસને દુરશીલવંત કહીને તે યરદારગામી છે એવું કહી આળ ચડાવી મલીન કરે છે; વિનયવંતને દુવિનીત કહે છે. બીજા દુષ્ટ મનુષ્ય પરની કીતિને નાશ કરતાં કહે છે કે “એ તે પિતાજા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મિત્રની સ્ત્રીનું સેવન કરે છે. કેટલાકે બીજાઓને ધર્મભ્રષ્ટ, વિશ્વાસઘાતી, પાપકમ, લેકવિરૂદ્ધ કર્મ કરનાર, અગય એવી સ્ત્રીઓ (બહેન-પુત્રી આદિ) સાથે દુષ્ટાચાર સેવનાર, દુરાત્મા, બહુપાતકી કહે છે, અને એ રીતે ભલા પુરૂ ને મત્સરધારી મનુષ્ય અવગુણયુકત કહે છે. તે લેકે પિતાની કીતિની વાંછનાવાળા અને પરલોકના સુખની વાંછના વિનાના હોય છે. એવાં જૂઠાં વચન બોલવામાં હોશિયાર અને બીજાને દોષિત ઠરાવવામાં આસક્ત મનુષ્યો જેઓ અણુવિચાર્યા વચનો બોલે છે અને જેઓનું મુખ તેમના શત્રુરૂપ છે તેઓ પોતાના આત્માને અક્ષય દુઃખનાં બીજ એવાં કર્મોના બંધને કરીને વીંટે છે. વળી એવા લેકે પારકી થાપણ પચાવી પાડવા જૂઠું બોલે છે, પારકા ધનને વિષે આસક્ત હોઈ લોભને વશ વર્તતા થકા બીજાઓ ઉપર અછતા દોષોનું આરોપણ કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, આત્માનું અહિત કરનાર એવા ધનને અર્થે જૂઠું બોલે છે, કન્યાને અર્થે જૂઠું બોલે છે, ભૂમિને અર્થે જૂઠું બોલે છે, -તેમજ ચૌપદાદિજાનવરને અર્થ જૂઠું બોલે છે; એવું મટકું જૂઠું બોલનારાઓ અધોગતિને પામે છે. અન્યતર મૃષાવાદીએ. એ સિવાયના બીજાઓ પણ વિવિધ પ્રકારે જૂઠું બેલે છે. કેટલાકે જાતિ-કુળ-શીલ વિષે કપટપૂર્વક જૂઠું બોલો છે. ચપળ મનુ (અસ્થિર સવભાવવાળાઓ) આઘું પાછું બોલે છે, ચાવ કરે છે, પરમ અર્થરૂપ મુક્તિનાં ઘાતક એવાં વચન બોલો છે. કેટલાકે અછતું, દેવયુ, અનર્થકારી, Page #47 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ ૨૯ પાપકર્મના મૂલરૂપ વચન, અસમ્યક્ પ્રકારે દેખેલું અને અસમ્યક્ પ્રકારે સાંભળેલું હેાય એવુ વચન, વિચાર્યું વચન, નિજ વચન, લેાકનદ્ય વચન, જે વચનાથી અત્યંત વધ-બંધન અને પરિતાપ ઉત્પન્ન થાય તેવાં વચન, જરામરણ-દુઃખ-શાકના કારણરૂપ વચન અને અશુદ્ધ પરિણામે સલીન એવાં વચન ખેલે છે. વળી ખાટા અભિપ્રાયમાં પ્રવનારા, અછતા ગુણુને ખેાલનારા, છતા ગુણુને ઉડાડી મૂકનારા, હિ'સા વડે જીવના નાશ થાય તેવું વચન ોલનારા, મૃષાવાદયુક્ત વચન ખેાલનારા, સાવદ્ય (પાપકારી)-અકુશલ અને સાધુજનાથી નિદાયલું વચન મેાલનારા અને અયમજનક ખેલનારાએ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત પુણ્યપાપના અજાણ, અધિકરણ-સાધનાથી થતી ક્રિયાના પ્રશ્નત, પેાતાના અને પરના અન તથા વિનાશના કરનારા એ બધા મૃષાવાદી છે. હિંસક સૃષાવાદી. બીજા કેટલાક ભેસ, ડુક્કરા, વગેરના ઘાતકાને (તેમના સ્થાનની) ખાર આપે છે; તેમજ સસલાં, જંગલી પશુઓ, રાઝ વગેરેની ખખર વાઘરીતે આપે છે; તે ઉપરાંત પારધીને (શિકારીને) તેતર, ટેરા, લાવા, કપિંજલ, કબૂતર વગેરે પક્ષીએની જાણ કરે છે; વળી માછીમારને માંછલાં, મગર અને કાચમા વગેરેની ખમર આપે છે; શખ, ફાડા વગેરે જીવડાંની ખખર ધીવરને આપે છે; અજગર, ફ્રહિત સપ, મંડલીક સર્પ, ફેધર સર્પ, સુકુલીન સ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર વગેરેની ખબર ગાર્ડને આપે છેઘ, શેળો, સલક, કાકીંડા વગેરેની ખબર તેના પકડનારને આપે છે હાથી–વાનરનાં ટેળાંની ખબર તેને પાશમાં બાંધનારને આપે છે પોપટ, મેર, મેના, કેયલ, હંસના ટેળાં, સારસ વગેરેની ખબર તેમને પકને પીંજરે પૂરનારાને આપે છે; વધ, બંધન અને પીડા 'ઉપજાવવાની રીત નગરના કોટવાળ વગેરેને બતાવે છે; ધનધાન્ય તથા ગાય વગેરે પશુઓની ખબર ચેરને આપે છે; ગામ, નગર, પટ્ટણ વગેરેની ખબર હેરૂને (ગુપ્ત ચાર) આપે છે. માર્ગને અંતે અથવા માર્ગમાં મુસાફરોને લૂંટવાને માટે લૂંટારાઓને-ગંઠી છોડાને ખબર આપે છે; ચોરી કરનાર વિષેની ખબર કેટવાળને આપે છે; પશુના કાન કાપવા, ખસી કરવી, ગાય વગેરેને વાયુ પૂર, દેહવું, પ્રાણ વગેરેથી પોષવું, વાછડાને બીજી ગાય સાથે હેળવવાં, પીડા ઉપજાવવી, બળદ વગેરેને ગાડે જોડવા, ઈત્યાદિ પ્રકારની રીતમાહીતી શેવાળીયા વગેરેને આપે છે; ધાતુ, મણસીલ, પ્રવાલ, રત્નાદિનાં ઉત્પત્તિસ્થાનની ખબર આગરીયાને (ખાણ ગાળનારને) આપે છે; ફળ-ફેલ વગેરે નીપજાવવાને વિધિ માળીને કહે છે; બહુમૂલ્ય મધ નીપજવાનાં સથાનની ખબર ભીલ લેકેને આપે છે; જૂદા જૂદા પ્રકારને અનિષ્ટ ઉપદેશ આપ, જે કે (ઉચ્ચાટનાદિકના) ચંને ઉપયોગ કરવાની રીત બતાવવી, (ગર્ભપાતાદિક માટે) વિષપ્રયોગ જણાવો, નગરાદિકને ભાવવું, (વશીકરણાદિના) મંત્ર તથા જી–બુટી (ઓષધ)ના પ્રયોગો બતાવવા, ચોરી–પરદાર ગમન-વગેરે બહુ પાપ કર્મની રીતિ શીખવવી, છળ-કપટથી Page #49 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ, ૩૧ બીજાના બળને તેડવા સમજાવવું, ગામ ભાંગવાં-વન બાળવાં–તળાવ ફેડવાં વગેરે દુષ્કર્મો શીખવવાં, કોઈની સારી બુદ્ધિને અથવા વિષાદિનો નાશ કરતાં શીખવવું આ પ્રમાણે ઉપદેશ આપનારાઓનું કાર્ય ભય, મરણ, કલેશાદિ દોષને ઉપજાવનાર છે, મનના ભાવને કલેશયુક્ત અને મલીન કરનાર છે. એવા પ્રકારનાં ઉપદેશવચને પ્રાણીને ઘાત તથા પરંપરાએ વિનાશ કરાવવાવાળાં છે અને તે બધાં હિંસાકારી વચને પાપની ઉદીરણ કરનારાં છે. પૂછ કે નગરપૂછજે પારકી વાતની ચિંતા કર્યા કરે અને અણુવિચાચું બોલ્યા કરે તે મૃષાવાદ છે. વળી ઉપદેશ આપ કે ઉંટ, બળદ, રોઝ વગેરે જનાવરોને દમ-કામ કરતાં શીખવે કારણ કે હવે તે જુવાન થયા છે, ઘોડા, હાથી, બકરાં, કુકડાને ભાડે ફેર, વેચે, વેચાતા લ્ય-લેવરાવે, (પક્ષી આદિકને) રાંધો, સગાં-સંબંધીઓને તે આપો, મદિરાદિ પાઓ, દાસ-દાસી, ચાકર, ભાગીદાર, શિષ્ય, ખેપીયા, કામગરા, કિકર, એવા બધા સ્વજન-પરિજન કેમ નવરા બેઠા છે, કેમ કામ બતાવતા નથી, તમારી સ્ત્રી કેમ નવરી બેઠી છે અને કામ કરતી નથી, ગહન વન, ધાન્ય વાહવાનાં ખેતર, અણખેડયાં ખેતર તથા બીજાં ખેતરમાં બહુ ઘાસ ઉગી નીકળ્યું છે માટે તેને બાળે, વાઢી નાખે, વૃક્ષને કાપી નાંખીને તેનાં યંત્ર, વાસણ, અને બીજ બહુવિધ સાધને બનાવેશેરીને કાપીને પીલા, તલને પીલા, ઘરને અર્થે ઈંટે પડાવે, ખેતર ખેડે અને ખેડા, જંગલમાં ગામ, નગર, ગામડાં, વડ (નાનું નગર), વાસ વગેરે વસાવે; ઘણી વિશાળ, સીમામાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૨. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફળ-કુલ, કંદ, મૂળાદિ પાકી નીકળ્યાં છે માટે તે સગાંસંબંધીઓને માટે લઈ લે અને સંગ્રહ કરે; ડાંગર, ચોખા, જવ વગેરે લણા, ખંડા, ઉપણા અને જલ્દી કેકારમાં ભરે; નાનાં-મોટાં વહાણેના સાથને હણો-લૂટ, લશ્કર લઈને નીકળો, ઘોર જંગલમાં જાઓ, લડાઈ ચલાવે, બાળકને ગાડાં વગેરે હાંકતાં શીખો, મુંડન-વિવાહ-યજ્ઞાદિ અમુક દિવસે કરો કારણકે તે દિવસ સારે છે, કરણમુહૂર્ત નક્ષત્ર-તિથિ સારાં છે; આજે સ્નાન કરે, આનંદ પૂર્વક ખાઓ-પીઓ, ન્હાઓ-ધુઓ, મંત્ર-મૂલાદિથી સંસ્કારિત કરેલા જાળવડે સ્નાન કરે, શાન્તિ-કર્મ (હવના દિ) કરો, સૂર્યચંદ્રના ગ્રહણનાં ફળ તથા માઠાં સ્વપ્નાદિનાં ફળ આવાં છે એમ કહે, સગાં-વહાલાં માટે, પોતાના જીવનની રક્ષા માટે (બકરાં વગેરેના) સસ્તકને ભેગ ચંડિકાદિ દેવદેવીઓને ચડાવે, કટ નિવારવા નિમિત્તે વિવિધ પ્રકારની ઔષધીઓ, મદિરા, માંસ, લક્ષ્યાનપાન, પુષ્પમાળા, ચંદનાદિનો લેપ દેને ધરે, ઉજવળ દીવો કરે, સુગંધી ધૂપ સળગાવે, ફુલ-ફળથી સંપૂર્ણ એવી દેવતાની પૂજા કરે, અને એમ બહુવિધ હિંસાથી વિદને ટાળે વિપરીત પ્રકારના ઉત્પાત, ભુંડા સ્વપ્નાં, માઠાં શકુન, ગ્રહની માઠી ચાલ, અમંગળ નિમિત્તના દેશ, એ બધું નિવારવાને માટે અમુક પ્રકારના હિસક અનુષ્ઠાન કરે; અમુકની આજીવિક કાપી નાખે, એને કશું પણ દાન આપશે નહિ, ભલે માર્યો, ભલે છે, ભલે ભે; આ પ્રમાણે વિવિધ. પ્રકારને પાપકારી ઉપદેશ કરનારાઓ મનવચન-કાયાએ. કરી મૃષાવાદનું પાપ કરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ મૃષાવાદનાં ફળ. મૃષાવાદીએ બેલવા વિષે અવિવેકવાળા, અનાર્ય, ખોટાં શાસ્ત્રવાળા, ખોટા ધર્મમાં તત્પર, મિથ્યા કથાઓમાં રસ મેળવનારા હોય છે અને તેઓ છેટું બોલી તથા બહુ પ્રકારે ખેટાં કામ કરી સંતોષ માનનારા હોય છે, તેમજ તેઓ મૃષાવાદનાં માઠાં ફળને નહિ જાણતા થકા, મૃષાવાદે કરીને મહાભયને, અવિરત વેદનાને, ઘણા કાળસુધી બહુ દુઃખે કરીને યુક્ત એવી નરક-તીર્થયની ગતિની વેદનાને વધારે છે. વળી તેઓ એવાં દુખે ગવતા થકા પુનઃ પુનઃ ભવના અંધકારમાં ભમે છે. ભયંકર દુર્ગતિમાં ઉપજ્યા થકા તેઓ મનુષ્યભવમાં કેવી સ્થિતિને પામે છે? દીર્ઘ સમયની દરિદ્રતા, પરવશતા, લક્ષમી અને ભેગથી રહિતતા, અસૌખ્ય (મિત્રરહિતતા), શરીરનું રેગીપણું, કુરૂપતા, વિરૂપતા, સ્પશની કર્કશતા, આનંદરહિતતા, છિદ્રયુક્ત શરીર, કાન્તિરહિત દેહ, વિફળ-અવ્યક્ત ભાષા, સંસ્કાર-સન્માનરહિતતા, દુર્ગધી શરીર, ચેતનારહિતતા, દુર્ભગતા-અનિષ્ટતા, અસુંદરતા, કાગડા જે સ્વર, ધીમે અને ફાટેલે (અપ્રિય લાગે તે) સ્વર, વિહિંસા (તુચ્છકારને ભય), મૂર્ખતા, બહેરાપણું, મૂગાપણું, ગુંગણાપણું, અળખામણી ભાષા, વિકૃત ઇદ્રિ, નીચ જાતિનું સેવન, લેકનિંદા, સેવકપણું, હલકા લેકેનું દાસત્વ, દુબુદ્ધિ, લોકશાસ્ત્ર (સામાન્ય નીતિશાસ્ત્ર)-વેદશાસ્ત્ર-અધ્યાત્મશાસ્ત્ર-સમયશાસ્ત્ર (આણંત શાસ્ત્ર)ની સમજણથી રહિતપણું, ધર્મબુદ્ધિથી રહિતતા : આ બધુંય પૂર્વ ભવમાં કરેલા મૃષાવાદના કર્મરૂપી અગ્નિથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દાઝેલા મનુષ્ય પામે છે. અછત-ખોટું બોલનારા પાપી જને અપમાન, નિંદા, ચાવ, મિત્રભેદ અને માતા-પિતા–બાંધવસ્વજન-મિત્ર ઈત્યાદિ તરફનાં અનેક પ્રકારનાં આળ-દૂષણને પામે છે. આ આળ-દૂષણ મનને અણગમતાં, હૃદયમનને દુઃખકારક, જીવતાં સુધી ન ઊતરે તેવાં હોય છે. અનિષ્ટ-કઠેર-આકરાં વચન સાંભળવા, તર્જના-નિર્ભલૈંના થવી, દીન વદન, કંગાલ મન, હલકું ભજન, હલકાં વસ્ત્ર, કુવાસ ઈત્યાદિ વડે લેશ પામતા એ પાપી જનને સુખ કે શાન્તિ પ્રાપ્ત થતાં નથી. એવાં અત્યંત વિપુલ દુઃખ એ મૃષાવાદી સેંકડે ગમે ભોગવે છે. મૃષાવાદને ફળવિ પાક આ લોકમાં અને પરલોકમાં અ૫ સુખ, બહુ દુઃખ, મહા ભય, બહુ કર્મરૂપી મેલને ઉપજાવે છે અને તે કર્મનાં ફળ આકરાં, , કઠોર, અશાતાજનક, હજારો વર્ષે પણ ભેગવ્યા સિવાય ન છૂટે તેવાં છે. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર, મહાત્મા, શ્રી મહાવીર ભગવાન બીજા અધ્યયનને વિષે મૃષાવાદના ફળ વિપાકને કહે છે. મૃષાવાદ કેવો છે ? તે મૃષાવાદ છો છે, ચપલ પુરૂ તે કરે છે; વળી તે ભયંકર, દુઃખકર, અપયશકારક, વૈરકારક, રતિ–અરતિકારક, રાગ-દેષકારક, મન કલેશકારક, માયા-કપટને ઢાંકનાર, અતિ દકારક, નીચ જનથી સેવિત, સૂગરહિત, અપ્રતીતિકારક, સુસાધુથી નિધ, પરપીડાકારક, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યાથી યુક્ત, ગતિકારક અને દુર્ગતિવર્ધક, વારંવાર જન્મ-મરણના કારણરૂપ, ઘણા કાળથી પરિચિત, પરંપરાથી ચાલ્યો આવતે અને દુઃખે કરી અંત પામી શકાય તે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન અધ્યયન ૩ જું અદત્તાદાન (ર્યકર્મ) જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબૂ ! હવે હું અદત્તાદાન વિષે ત્રીજું અધ્યયન સંભળાવું છું. * અદત્ત એટલે નહિ આપેલી એવી વસ્તુનું હરણ કરવું તે (સામા માણસને) ચિત્તને સંતાપ-અરણ-ભય-ત્રાસ ઉપજાવનારું, પરધનને વિષે ગૃદ્ધપણું ઉપજાવનારું, લોભનું મૂળ, અર્ધ રાત્રિએ (ારી કરીને) પર્વતાદિ વિષે સંતાવું પડે તેવું છે. જેમની તૃષ્ણા છેદાઈ નથી તેઓને તે (અદત્ત દાન) અધોગતિના પંથની યાત્રા કરાવનારું, અપકીતિ કરનારું અને અનાર્યનું આચરણ છે. (પરગૃહમાં પ્રવેશવા માટેના) છિદ્રને તથા (ચોરી કરવાના અનુકૂળ) અવસરને નારે, કષ્ટ તથા રાજા તરફના ઉપદ્રવને નોતરનારે, ઉત્સવમાં મગ્ન થએલા–પ્રમાદવંત–ઉંઘનારા–એવા લેકેને ઠગનાર, વ્યગ્ર કરનારે, મારનારે અને અનુશાંત સ્વભાવવાળે, એવા માણસને ચેર માન. અદત્તાદાનનું સ્વરૂપ. (એ અદત્તાદાન કેવું છે?) દયારહિત, રાજપુરૂષથી અટકાવાચેલું, સાધુજનેથી સદા નિંદિત, પ્રિયજન-મિત્રજન વચ્ચે ભેદ–અપ્રીતિને કરનારૂં, રાગદ્વેષને પુષ્ટ કરનારૂં, ઘણું લોકેને વિષે લડાઈ, મારામારી, રાજ્યો વચ્ચે કલહ, કલેશ, કંકાસ, હિંસા ઈત્યાદિને કરાવનારું, દુગતિમાં પાડ- + Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નારૂં, દુર્ગતિને વધારનારું, જન્મ-મરણને વધારનારૂં, ઘણા કાળનું સેવેલું, હમેશાં સાથે ચાલ્યું આવનારું અને દુઃખે અંત પામી શકાય તેવું એ અદત્તાદાન છે. અદત્તાદાનનાં નામ. એ અદત્તાદાનનાં ગુણનિપન્ન ત્રીસ નામ છે – (૧) ચરવું, (૨) પરકા ધનને હરવું, (૩) નહિ આપેલી વસ્તુ લેવી, (૪) ક્રૂર કાર્ય કરવું, (૫) પારકા દ્રવ્યને લાભ લેવા (૬) અસંયમ, (૭) પરધનમાં વૃદ્ધ થવું, (૮) લોલુપી થવું, (૯) તસ્કરપણું, (૧૦) અપહરણ કરવું, (૧૧) પરધન હરવામાં હાથચાલાકી કરવી, (૧૨) (ચારી રૂપ) પાપકર્મ કરવું, (૧૩) ચૌર્ય ભાવ, (૧૪) હેરવું અને ધનની હાનિ કરવી, (૧૫) પરધનને લેવું, (૧૬) પરધનને છીનવી લેવું, (૧૭) અપ્રતીતિજનક કાર્ય, (૧૮) પરને પીડાજનક કાર્ય, (૧૯) પરધન લેવા માટે ઉદ્યમ, (૨૦) સંતાડવું, (૨૧) વિશેષ પ્રકારે કરીને છુપાવવું, (૨૨) કુંડાં તેલ, (૨૩) કુળને કલંક લગાડવું, (૨૪) પરદ્રવ્યને અભિલાષ કરો, (૨૫) (રાજ તરફથી કષ્ટ આવે ત્યારે) દીનતા દર્શાવવી, (૨૬) વિનાશકારક વ્યસન, (૨૭) પરધનની અભિલાષા અને મેળવેલા ધન માટેની મૂછ, (૨૮) પામેલા ધનની તૃષ્ણ. અને નહિ પામેલા ધનની વાંછના, (૨૯) કમને ઢાંકવા માટે માયા કપટ, (૩૦) પારકી નજર ચુકાવીને ચોરી કરવી. એ પ્રમાણે અદત્તાદાનનાં ૩૦ નામ છે, અને તે ઉપરાંત અદત્તાદાનના દુષ્ટ કર્મનાં બીજાં અનેક નામે જાણવાં. Page #55 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન ૩૭. ચોર્યકર્મ કરનારાઓ. હવે ત્રીજા દ્વારમાં ચોરીનું કર્મ કેણ કરે છે તે દર્શાવે છે -ચેર, તસ્કર, પરદ્રવ્યહારક, ચેરીના ધંધાદારીઓ, ચેરી કરવાની તક સાધનારા, ચેરી કરવામાં હિંમતબાજ, તુચ્છ આમા, અતિ અસંતોષવાળા, લાભગ્રસ્ત, વચનના આડંબરથી બીજાને ઠગનાર, માયા–પ્રપંચકારક, પરધનને વિષે આસક્ત, સામે થઈને મારનાર, કરજ લઈને ન ચૂકવનાર, બોલ્યું નહિ પાળનારા, રાજાએ (ચેરીના કામને કારણે) દેશનિકાલ કરેલા, જ્ઞાતિ બહાર કરેલા, જંગલને બાળનાર, ગ્રામઘાતક, નગરના ઘાતક, પંથના ઘાતક, છાની રીતે ગામ બાળનાર તીર્થ જતા જાત્રાળુએને મારનારા, હાથચાલાકી કરનારા, બીજાને છેતરીને ચોરી કરનારા, જુગારી, માંડવીના રખવાળ, સ્ત્રી ચાર, પુરૂષ શેર, ખાતર પાડનારા, ગઠી છેડા, સામા માણસને મારીને ધન હરનારા, ઠગારા, હઠ કરીને દાન લેનારા, સામા માણસને બહુ માર મારીને લૂંટનારા, છૂપા ચેર, ગા ચારનારા, ઘેડા ચેરનારા, દાસી ચેરનારા, એકલા ચેરી કરનારા, ચેરને સંતાડનારા, ચેરને ભેજનાદિ આપે– પહોંચાડે તેઓ, ચોરની પાછળ છાના રહેનારાએ, સાથને ઘાત કરનારા, વિશ્વાસનાં વચન બેલી ધન લેનારા, બીજાને મેહ પમાડવા વિશ્વાસનાં વચન બોલનારા, રાજનિહથી લૂંટનારા (બહારવટીયા), એ રીતે ચેરી અને પુરધનનું હરણ કરવાની બુદ્ધિના ભેદે કરીને અદત્તાદાન લેનારા અનેક પ્રકારના છે, Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર પરધનભી રાજાઓ. વળી પારકા દ્રવ્યને વિષે જેઓ અવિરતિ છે (જેમને પચ્ચખાણ નથી), જેઓ અત્યંત સમર્થ છે અને પરિગ્રહવાળા છે, તેવા રાજાઓ પારકા ધનને વિષે આસક્ત હોઈ, પિતાના દ્રવ્યને વિષે અસંતુષ્ટ રહ્યા થકા, બીજા રાજાએના દેશને વિનાશ કરે છે. તેઓ પારકા ધનને વિષે લભાઈને હાથી ઘોડા રથ પાયદળ એવી ચતુરંગી સેના સહિત અને નિશ્ચયવાળા-યુદ્ધમાં શ્રદ્ધાવાળા પ્રધાન સુલટ સહિત, “હું પહેલે લડવા જઉં એવા અહંકાર સહિત પ્રયાણ કરીને પદ્મયૂહ, શકટયૂહ, ચિબૃહ, ચબૂછું, ગરૂડબૃહ ઈત્યાદિ વ્હામાં સન્યની સ્થાપના કરે છે અને સામાના લશ્કરને પિતાના લશ્કરથી ઘેરી લે છે તથા હારેલાના ધનને હરી લે છે. બીજા દ્વાએ રણભૂમિને મે ખરે પોતાની મેળે જઈને સંગ્રામમાં પ્રવેશ કરે છે. (આ દ્ધાઓ સંગ્રામમાં કેવી રીતે જાય છે તે કહે છે. તેઓ કવચ આદિને સજજ કરે છે, તૈયાર થાય છે, માથે વસ્ત્રને સખત પટ ભીલને, હાથમાં શસ્ત્રો તથા તલવાર ધારણ કરીને, દેહ ઉપર લોહમય બખ્તર પહેરે છે, ચામડાના કવચથી શરીરને ઢાંકે છે, લોહને કંચુ પહેરે છે, કાંટાવાળું કવચ પહેરે છે, તીરનાં ભાથાં છાતી ઉપર ગળા સાથે ઉભાં બાંધે છે, પિતાને હાથે રણમાં જવાને માટે શસ્ત્રાસ્ત્રોની વિશેષ રચના કરે છે, કઠેર ધનુષ્યને હર્ષપૂર્વક હાથમાં ધારણ કરે છે, અતિ તીખાં બાણને વરસાદ વરસાવે છે. વરસાદની ધારાની પેઠે બાણોની પ્રચંડ વૃષ્ટિથી Page #57 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન ૩૯ છવાયલા માર્ગમાં પ્રવેશ કરે છે. વળી આકાશમાં અનેક ધનુષ્યબાણ-તલવાર-ત્રિશૂળો–બરછીઓ ઉછળી રહી છે તેમાં ચોદ્ધાઓ ડાબે હાથે ઢાલ લઈને, મ્યાનમાંથી જળહળતી તલવારે બહાર કાઢીને પ્રહાર કરવા પ્રવૃત્ત થાય છે. ભાલાં, બાણ, ચકે, ગદા, કહાડા, મૂશળ, હેલ, ત્રિશુળ, લાકી, ભીંઘમાલ (એક જાતનું છરા જેવું હથિયાર), મેટા ભાલા, પટ્ટીશ, ચામડે વીટેલે પત્થર, ઘણુ, મુઠ્ઠી પ્રમાણ પાષાણુ, મુદ્દગર, ભેગળ, ગોફણના ગળા, ટક્કર, ભાથાં, કુણી (મગધ દેશનું એક જાતનું શસ્ત્ર), આસનરૂપી શસ્ત્ર, તલ્હાર, ઇત્યાદિ જળહળતાં શસ્ત્રો શત્રુ પ્રત્યે તેઓ ફ્રેકે છે ત્યારે આકાશ વીજળીના પ્રકાશની પેઠે કાન્તિમાન અને છે. વળી રણભૂમિને વિષે શંખ, ભેરી, દુંદુભિ, તુરીના સ્પષ્ટ દેવનિથી અને પડહ વાગવાથી જે ગંભીર શબ્દો થાય છે તેથી શૂરાઓ હર્ષિત થાય છે અને એ ભયંકર અવાજથી કાયરે બીહે છે. હાથી, ઘોડા, રથ, સુભટ ઉતાવળે ચાલવાથી જે રજ ઉડે છે તેનાથી છવાયેલા અત્યંત અંધકારથી કાયર જનનાં નેત્ર અને હૃદય આકુળવ્યાકુળ બની જાય છે. શિથિલપણે કરીને ચંચળ એવા શિખરવાળા સુકુટ, કિરિટે, કુંડલે, નક્ષત્રમાળા (કંઠમાં પહેરવાનું આભરણ)થી શોભતા અને વિજયદેવજ, વૈજયન્તી પતાકા, વીંઝાતા ચામર તથા છત્રવાળા (સુભટે) પણ ગહન અંધકારમાં ડૂબી જાય છે. ઘેડાને હણહણાટ, હાથીને ગુલગુલાટ, રથને ધણધણાટ, પાયદળ લશ્કરને હર-હર એ દેવનિ, ખભા ઉપર ભુજાને થાપટે, સિંહના જેવો. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નાદ, દાંત પીસીને કરેલે સીત્કાર, દીન સ્વર, સિંધુડા રાગ જે આનંદ શબ્દ, કંઠમાથી કાઢેલે ધ્વનિ, મેઘના જેવી રૌદ્ર ગજના, એકી સાથે હસવાને તેમજ રેષને થતા કકળાટ, એવા પ્રકારને કે લાહલ યુદ્ધભૂમિમાં થઈ રહે છે. અતિ ક્રોધથી સુભટના વદન રૌદ્ર-બીહામણાં બની જાય છે, તેઓ દાંતે કરીને નીચેના ઓઠને કરડે છે, અને દઢ પ્રહાર કરવાને તેમના હાથ સાવધાન બને છે. અતિ ફોધવશતાથી તેમનાં ફાટેલાં નેત્રે અત્યંત લાલ બની જાય છે. વેરષ્ટિથી અને ફેધની ચેષ્ટાથી તેમને કપાળમાં ત્રિવલી (ત્રણ રેષાઓ) પડે છે અને બ્રકટી વાંકી બની જાય છે. શત્રુને મારવાના અધ્યવસાયે કરીને હજાર-હજાર મનુષ્યનું બળ-પરાક્રમ તે સુભટોના શરીરમાં રાયમાન થાય છે. વેગવાન ઘોડાઓ તર્યા છે એવા રથ ઉપર બેસીને દેડતા જોદ્ધાઓ આવીને દક્ષતાપૂર્વક પ્રહાર કરીને જીતે છે અને તેઓ હર્ષ કરીને બેઉ હાથને ઉંચા કરતા અટ્ટ હાસ્ય કરે છે તથા અનેક માણસે કકળાટ કરે છે. આયુધ, ઢાલ અને બખ્તરથી સજજ થએલા ગર્વિષ્ટ તથા પ્રપંચી દ્વાઓ વેરીના હાથીઓને મારવા અથવા હાથ કરવા ઈચ્છતા સામસામાં લઈ પડે છે, અને યુદ્ધકળાને ગર્વ ધરાવનારાઓ મ્યાનમાંથી તલવાર કાઢીને ફેધપૂર્વક શિધ્ર ગતિથી મેખરે આવી પ્રહાર કરી વૈરીના હાથીના. સૂદને તથા વેરીના હાથને છેદે છે; બાણના સખત પ્રહારથી ઘવાયેલા અને બીજા હથીયારોથી છેટાયલા એવા હાથી વગેરેના વહેતા રૂધિરથી રણભૂમિના માર્ગો પર ચીકણે Page #59 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાને ૪૧: કાદવ થઈ રહ્યા છે, જેને પાસામાં વાગેલા ઘાથી રૂધિર આવે છે અને આંતરડાં બહાર નીકળી ગયાં છે એવા દ્ધાઓ વિકળ બનીને તરફડે છે, મર્મસ્થાને વાગેલા સખ્ત ઘાથી મૂછિત થઈને ભૂમિપર રેલાય છે અને નિષ્ટ પડયા છે. રણભૂમિમાં કરૂણાજનક વિલાપના સ્વર સંભળાય છે, મરણ પામેલા યોદ્ધાઓ, ભમતા ઘેડા, મત્ત થએલા હાથી, ભયભીત થએલા મનુષ્ય, મૂળમાંથી ભાગી ગએલી દેવા પતાકાઓ, ભાગેલા રથ, માથું કાપી નાંખેલા હાથીનાં કલેવરે, હથીયાર, આભરણે અને ઘરેણાં ઇત્યાદિ વિખરાયેલાં પડયાં છે. મસ્તક વિનાનાં ધડે નાચી રહેલાં છે, ભયંકર કાગડાનાં અને મુડદાંઓમાં લોલુપી બનેલાં ગીધનાં ટાળાં ભમતાં પહેલાથી ગાઢ અંધકાર છવાઈ રહ્યો છે; પૃવીને કંપિત કરનારા દેવ જેવા રાજાઓ પ્રત્યક્ષ શ્મશાન જેવા અત્યંત ભયંકર બીહામણું અને કટે કરી પ્રવેશ કરી શકાય તેવા સંગ્રામના ગહન સ્થાનમાં પારકા ધનની વાંછના કરીને પ્રવેશ કરે છે. પરેન હરનારા રે બીજા પગપાળા ચોરના સમૂહ, ચારના ટેળાને પ્રલdવનાર સેનાપતિ, અટવીના વિષમ પ્રદેશમાં રહેનારા, કાળા-લીલા-રાતા–પીળા અને સફેદ એવા સેંકડે પ્રકારના ચિન્હ પટ બાંધનારાઓ ધનના લોભથી પારકા દેશને હણે છે. ચાંચીયા, (હવે સમુદ્રના ચોરોની વાત કહે છે ). રત્નાકર સમુદ્ર જે હજારે તરંગોની માળાથી ઉછળી રહ્યો છે તેમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર P આકુળ-વ્યાકુળ થએલું વહાણ ડાલે છે તથા તેમાંના મુસાફ્રા ( વહાણમાં પાણી દાખલ થઈ જવાના ભયથી) કકળાટ કરે છે. પાતાળકલશમાં રહેલા વિપુલ વાયુના વેગથી ઉછળતા સમુદ્રનાં પાણીના કણથી અંધકાર છવાઇ ગયેા છે. વાયુએ કરી વિક્ષુબ્ધ થએલા પાણી સાથે અત્યંત ઉજળાં પ્રી ઉડવાને લીધે સમુદ્રના અટ્ટ હાસ્યના ભાસ થાય છે. પાણીનાં માજા ત્વરિત ગતિએ સર્વ દિશાએથી આવીને વાયુથી ક્ષુબ્ધ થતા કાંઠાની સાથે અથડાય છે. ક્ષુબ્ધ થએલે જળસમૂહ આગળ વહે છે અને કાંઠા પર અથડાતાં પા છે! પેાતાને સ્થાનકે વળે છે. ગંગાદિ મહા—નદીના વેગવાળા પાણીના પ્રવાહથી જે ભરાય છે,જે અત્યંત ગંભીર હાઇ ઉંડાણ જાણી શકાતું નથી, જેમાં પાણીના મોટા વમળ પડે છે, ઊંડા પેસે છે, ઉંચા ઉછળે છે અને નીચે પડે છે, જે એટલી ઉતાવળી ગતિએ જાય છે કે અતિ કઠેર સ્પર્શથી અથડાઈ એ પ્રચંડ વ્યાકુળ થએલા પાણીના ભાગ થઈ જાય છેઃ તેવા તરગ અને લ્હાલથી વ્યાપ્ત સમુદ્રમાં મેટા મગરમચ્છ, કાચખા, મહેારગ ( સચ્છની જાત ), સુસુમાર, હિંસક જળચર પ્રાણી ઈત્યાદિ માંામાંહે પ્રહાર કરવાને ધસે છે અને તેવા અસખ્ય ભયંકર જળચરા પાણીના સમૂહમાં કાયર જનાના હૃદયને કપાવે છે, ભય'કર શબ્જે કરીને ઘણા ભય ઉપજાવે છે. ઉપદ્રવના ઢીમરૂપ, ત્રાસ ઉપજાવનાર, આને કાશની પેઠે પાર ન પમાય તેવા, આલમનરહિત, ઉત્પાતથી ઉત્પન્ન થએલા પવનના ચેગથી અત્યંત વેગવાળાં તથા ઉપરાઉપરી ઉછળતાં તરંગાથી યુક્ત, ગયુક્ત, અતિ વેગ ૪ર Page #61 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાને ૪૩ વાળે, દષ્ટિમાર્ગને આચ્છાદને, કેઈ સ્થળે ગંભીર, કેઈ સ્થળે વિસ્તીર્ણ, (મેઘની પેઠે ગાજતો, ગુંજારવ કરતો, કડાકા કરતો (આકાશમાંના કડાકાની પેઠે), કેઈ ભારે પદાર્થ પડવાથી થતા અવાજના જે અવનિ કરતે, લાંબા કાળ સુધી દૂરથી સંભળાતો એ ગંભીર ઘુઘવાટ કરતા સમુદ્ર છે અને તેમાં મુસાફરી કરનારાઓના માર્ગમાં કેપિત થએલા યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વગેરે હજારો ઉપસગે તથા ઉત્પાત ઉત્પન્ન કરે છે, અને તેમને માર્ગ અવરોધે છે. તે વ્યંતર દેને શાંત કરવાને માટે વહાણવટીઓ બલિદાન, હોમ, ધૂપ, રૂધિરનું બલિદાન, પૂજનઅર્ચન, વગેરે કરવામાં યત્નશીલ રહે છે. સઘળા યુગના અંતિમ યુગ (પ્રલયકાળ) સરખી ઉપમાને ચગ્ય સમુદ્રને અંત બહુ દુષ્કર છે. ગંગાદિક મહાનદીને સ્વામી (સાગર; અત્યંત ભયંકર દેખાય છે. દુઃખે સેવાય છે, જેમાં પ્રવેશવું દુષ્કર છે તે, દુઃખે ઊતરી શકાય તેવ, દુઃખે આશ્રય લઈ શકાય તેવો અને ખારા પાણીથી ભરેલે, એવા સમુદ્રમાં ઉંચા કરેલા કાળા સઢવાળા, ઉતાવળે ચાલે તેવા વહાણમાં બેસીને, દૂર દૂર જઈને, પારદ્રવ્યને હરનારા, અનુકંપારહિત તથા પરલકના ભયથી રહિત ચાર લેકે વહાણવટીઓના વહાણને ભાગે છે અને તેમને લૂંટે છે. ચોરીના સંકટ, ગામ, આગર, નગર, ગામડું, કવડ, મંડપ, દૃણમુખ (જળ-થળને માર્ગ), પાટણ, આશ્રમ, વણીકાવાસ, દેશ ઈત્યાદિમાં રહેતા ધનિક લેકેને ચાર લોકે હણે છે. કઠણ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - - હૈયાના અને નિલેજ ચોર લેકે બીજાઓને લુંટે છે અને ગાને ઉપાડી જાય છે. એ દારૂણ મતિવાળાઓ અને દયારહિત ચારે પિતાનાઓને પણ હણે છે, ઘર ને ખાતર પાડે છે, ઘરમાં રાખેલું-દાટેલું ધન-ધાન્યદ્રવ્ય ચિરી જાય છે. વળી તેવા નિર્દય ચારે દેશના લેકેને મારે છે-ફૂટે છે. પારકું દ્રવ્ય હરવાની આખી વિનાના અને અણદીધું દ્રવ્ય લેવાની મતિવાળા લેકે પરદ્રવ્યની શોધ કરવાને કાળે અને અકાળે ઠેર ઠેર ભટકે છે. ચિતાઓમાં મળતાં રૂધિરાદિથી ભરેલાં મુડદાને કાઢીને, રૂધિરથી ખરડેલાં સુખવાળી ડાકણે તે સુડદાંને ખાય છે તથા તેમાંનું લોહી પીએ છે, એવા ભયંકર સ્મશાનમાં કે જ્યાં શિયાળીયાં ભયાનક શબ્દ કરે છે, ઘુવડે ઘેર ઘુઘવાટ કરે છે, પિશાચ અપ્રકટ રહીને કહ૪હાટ કરે છે તથા અટ્ટ હાસ્ય કરે છે, એ પ્રકારે બીહામણા-અરમણીય, અતિ દુર્ગધયુક્ત અને સૂગ ઉત્પન કરે તેવા મશાનમાં, વનમાં, સૂના ઘરમાં, પત્થરની ખાણોમાં, માર્ગની વચમાં આવતા હાટાદિમાં, પર્વતની ગુફામાં, સિંહાદિ હિંસક જાનવરોના નિવાસવાળાં વિષમ નેમાં, કલેશ પામતા ટાઢતાપથી સુકાયેલા શરીરવાળા તથા કાંતિરહિત બનેલા ચોર કે નરક-તર્યચના ભવમાં ભેગવવાં પડતાં દુ:ખેની પરંપરાને અને (ચોરીનાં) પાપકર્મોને એકઠાં કરે છે. મિષ્ટ ભોજન અને પાણી જેને દુર્લભ છે અને જે ભૂખ તથા તરસથી દાખ પામે છે, તે ચોર લોકે માંસ, સુડદાલ માંસ, કંદ મૂળ અને જે કાંઈ મળે તેને બહાર કરી લે છે અને ઉદ્વિગ્ન તથા ભયથી ધડકતા Page #63 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન ૪૫ તથા આશ્રયરહિત સ્થિતિમાં વનમાં વાસ કરી રહે છે. વન સેંકડે સપેથી વ્યાપ્ત હોઈને ભયની આશંકાવાળા તથા અપયશકારી ભયંકર ચેર લોકો “ કેનું ધન હેરૂં? * આજેજ દ્રવ્ય હેરૂં” એમ એકઠા થઈને ગુપ્ત મંત્રણા કરે છે. ઘણા લેકેના કાર્યકરણમાં વિઘ ઉત્પન્ન કરનારા, મદમત્ત-પ્રમાદી–સૂતેલા-વિરામ કરતા–એવાનાં છિદ્ર જોઈ. અવસરે હણનારા અને કછ તથા ઉત્સવને સમયે ચોરી કરવાની બુદ્ધિવાળા, ચાર લેકે નહોરવાળાં જાનવરેની પેઠે લોહીની અભિલાષા રાખતા ભમ્યા કરે છે. રાજાની મર્યાદાને લેપનારા, સારા માણસેથી નિંદાલા, પોતાના કર્મો કરીને પાપકર્મના કરનારા, અશુભ પરિણામવાળા, દુઃખ ભેગવનારા, હમેશાં અસમાધિયુક્ત તથા મેલા મનવાળા, ઈહલેકમાં કલેશને પામનારા તથા પરદ્રવ્યને હરનારા મનુષ્ય સેંકડે દુઃખને પામે છે, ચોરીના ભયાનક ફી. કેટલાકે પારકા દ્રવ્યને શોધતાં રાજપુરૂષોથી પકડાય છે ત્યારે તેમને માર પડે છે, બંધાય છે, અટકમાં ૨ખાચ છે, તરત નગરમાં ફેરવાય છે અને તેને કેટવાળને સોપરામાં આવે છે. કેટવાળ તેને ફોસલાવીને મીઠે વચને મનાવે છે, અને જે તે ન માને-તે) તેને આમળેલા વસ્ત્રના ગેલીટાના પ્રહાર કરવામાં આવે છે, નિર્દય કેટવાળ કઠોર વચને તેની તર્જના કરે છે, તેનું ગળું પકડીને કે છે, એવી રીતે દીન બની ગએલાઓને કેદખાનામાં દાખલ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરવામાં આવે છે, જે કેદખાનું નરક સરખું છે. ત્યાં પણ રખેવાળના પ્રહારે, અગ્નિના ડામ, તિરસ્કાર, કડવાં વચન, ભયંકર ધમકી ઈત્યાદિથી લાચાર થવું પડે છે. વળી ત્યાં પહેરવાનાં વસ્ત્રો ખેંચી લેવામાં આવે છે, પહેરવાનાં વસ્ત્રા મેલાં અને કકડે કકડે સાંધીને બનાવેલાં મળે છે, અને કેટવાળને લાંચ આપીને પણ તેની પાસેથી વસ્ત્રાદિની વધુ સગવડ તે કેદ પુરાયલાએ માંગે છે. કેટવાળના પહેરેગીરે તેમને નાના પ્રકારના બંધને બાંધે છે. તે બંધને કેવાં છે? લાકડાની હેડ, લોખંડની બે, વાળની રાશિ-દેરડું, કુદડક (લાકડાના દંડને છેડે બાંધેલું દેરડું), ચામડાનું દોરડું, લેહની સાંકળ, લોઢાની હાથબે, ચામડાના પટા, પગની ડામણ, ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવનારાં બંધને કરી તેમને કેટવાળના પહેરેગીર ગાત્ર સંકેડાવીને અને અંગે પાંગ મરીને બાંધે છે. એ મંદપુય જીને કાષ્ટચંત્રમાં, કમાડ વચ્ચે અને લેહપિંજરમાં ઘાલી મારે છે, ભેંયરામાં પૂરે છે, અંધારા ફૂવામાં ઉતારે છે, ખીલા– ધૂસરાં અને ( રથનાં ) પિડાં સાથે મજબૂત બાંધે છે, થાંભલા સાથે બાંધે છે, ઉધે માથે બાંધે છે, એ પ્રકારે પીડા ઉપજાવતાં તેમને મારે છે. વળી તેમની ગરદન મર ને નીચી વાળીને માથાને છાતી સાથે બાંધે છે, તેમને ધૂળમાં દાટે છે, તેમના ફડકતા અને નિસાસા નાખતા હૃદયને– છાતીને ભીંસીને બાંધે છે, તેમને માથાને ચામઠાથી વીંટે છે, તેમની જાંગને ચીરે છે, કાયંત્ર કરીને તેમના ઘુંટણને બાંધે છે, તપાવેલા લોહના સળીયાથી ડામ Page #65 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદ દે છે, સોય ઘચે છે, લાકડાની પેઠે છેલે છે, એ પ્રમાણે તેમને પીડા ઉપજાવે છે, ખાર, લીંબડે, મરચાં વગેરે તેમના નાકમાં ઘાલે છેએમ સેંકડે પ્રકારનાં કટે તેમને થસાડવામાં આવે છે. છાતી ઉપર મેટું લાકડું મૂકીને તેમને કષ્ટ આપવામાં આવે છે, પછી લાકડાને આઘું પાછું કરીને તે વડે તેમનાં હાડ-પાંસળાં ભાગવામાં આવે છે. વળી તેમને ગળે બાંધે છે, લેહના દંડ વડે છાતી, પેટ, ગુદા, ચૂંઠ ઉપર પ્રહાર કરી તેમને પીડે છે, હૃદયને સદે છે, અને તેમનાં અંગોપાંગને ભાગી નાંખે છે. ઉપરીના હુકમથી કેટલાક સેવકે નિરપરાધીને પણ શત્રુભાવથી જમની પેઠે પીડે છે. તે સંદભાગી અદત્તનું હરણ કરનારાઓને ચપેટા મારે છે, ચામડાના દેરડાથી મારે છે, લેહના સળીયાથી મારે છે, નાના-મોટા ગામડાના ચાબૂકથી મારે છે, નેતરની સેટીથી મારે છેઃ એ પ્રકારે સેંકડે પ્રહારથી અપાંગે માર સહન કરતા બાપડાઓ લખી ગએલી ચામડીવાળા અને ઘાથી પીડા પામતા છતાં ચારીના પાપને છેડતા નથી. અનેક પ્રકારનાં શસ્ય કરીને માર પડવાની, લોહમય એના બંધને ગાત્ર બંધાવાની અને ભંગાવાની, શરીરની હાજત બંધ કરવાની ઈત્યાદિ બહુવિધ વેદના એ પાપી જને પામે છે. એ રીતે મેકળી ઈદ્રિવાળા, વિષયાસક્ત, અતિ મહમુગ્ધ, પરધનમાં લુબ્ધ, પશેન્દ્રિયના વિષયમાં અને સ્ત્રીમાં તીવ્ર આસક્તિવાળા, સ્ત્રીના રૂપ-શબ્દ-રસગંધમાં મનવાંછનાવાળા, ભોગની તૃષાવાળા અને ધન હેરવામાં આનંદ માનનારા, એ બધા ચોરી કરવાના ફળના Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર અજાણ માણસોને રાજાના સેવકેની પાસે લઈને તેમને સોંપવામાં આવે છે. તે રાજસેવકે કેવા છે ? વધશાસ્ત્રના પાઠક, અન્યાયના વ્યસની, તેવા કર્મો કરનારા, લાંચ લેનારા, ફુડ-કપટ કરનારા, વેશ-ભાષા બદલે કરનારા, માયા-કપટથી ઠગવામાં સાવધાન, અનેક પ્રકારે અસત્ય બોલનારા, પરલોકના વિચારથી વિમુખ, નરકગતિએ જનારા એ રાજકિરાની આજ્ઞાથી ચાર લોકેના દુષ્ટાચરણની સજા તુરત નગરમાં જાહેર કરવામાં આવે છે. નગરમાં ત્રણ માર્ગને ચેક, ચાર માગને ચેક, અનેક માર્ગને ચેક, રાજમાર્ગ, સામાન્ય માર્ગ હોય છે, તેની વચ્ચે નેતર સોટે, લાક, કાષ્ટદંડ, ડાંગ, દંડુકે, મૂઠી, લાત, પગની પાની, ઘુંટણ, કેણ વગેરેના પ્રહાર કરી ચેરના શરીરનાં ગાત્રે ભાંગવામાં–મવામાં આવે છે. તે વખતે એ અઢાર પ્રકારનાં ચૌર્ય કર્મ કરનારાના અંગે પાગ ભાગી જવાથી તેઓ પીડા પામે છે, કરૂણાજનક સ્થિતિમાં આવી પડે છે, તૃષાથી કંઠ–હાઠ-તાળવું અને જીભ સુકાઈ જવાથી પાણીની યાચના કરે છે, જીવવાની આશા નાશ પામે છે. એવા તૃષાતુર રાંક બાપડા પાણી પણ પામતા નથી, ત્યારે તે ચેર લેને કેાઈ પાણી પાવા આવે તે રાજપુરૂ તેમને પાણી પાતાં અટકાવે છે. કઠીન બંધને બાંધેલા, ક્રૂર રીતે પકડી રાખેલા, નાસી ન જાય તે માટે હાથે બાંધેલા, ટુંકું કપડું પહેરાવેલા, મારી નાંખવા માટેના નિશ્ચય રૂપે કંઠમાં રાતાં કરેણનાં ફૂલની. Page #67 -------------------------------------------------------------------------- ________________ બતાદાન માળા દેરડાની પેઠે પહેરાવેલા, મરણના ભયથી શરીરે પરસેવાથી રેબઝેબ બનેલા જાણે કે શરીરે તેલ ચોપડયું હેય, રાખે ખરડેલા જેવા દેખાતા શરીરવાળા, ધૂળથી ભરેલા દેખાતા કેશવાળા જાણે માથે કરું લગાડો હોય, જીવવાની આશાથી રહિત બનેલા, વિકળપણે ડેલતા, હણવાને માટે લઈ જવામાં આવતા હોવા છતાં પ્રાણશ્વાસોશ્વાસ ઉપર પ્રીતિવાળા તે ચેર લેકેને તલ-તલ જેવા છેદ કરવામાં આવે છે, તેથી વહેતા લોહીથી તેમનું શરીર ખરડાય છે, તેમના માંસના નાના-નાના કકડા કરી તેમને ખવડાવે છે, પાપી જને ચામડાના થેલામાં પત્થર ભરી તેમને મારે છે, વાયુની પેઠે ન અટકાવી શકાય તેવા સ્ત્રીપુરુષનાં અને નગરજનોનાં ટેળાં તેમની સાથે તેમને જોતા જોતા ફરે છે. વધ કરવા માટે ચગ્ય વસ્ત્રો પહેરાવીને તેમને નગરની વચમાં ફેરવવામાં આવે છે, તે શંકદીન ચાર લોકેના વિનાશને નિવારવાર કેઈ નથી, તેઓ શરણરહિત છે, અનાથ છે, બંધવરહિત છે, સ્વજનથી ત્યજાયેલા છે, આસપાસ જુએ છે (પિતાને કેઈ સુકાવનાર છે કે નહિ એવા ભાવથી જુએ છે), મરણના ભયથી ઉદ્વિગ્ન થએલા છે. તેમને વધસ્થાને પહોંચાડે છે, શૂળીએ ચડાવે છે, દેહને વિદારે છે, તેમનાં અંગોપાંગને કાપે છે, વૃક્ષની ડાળે બાંધે છે, ત્યારે તેઓ દીન વચને વિલાપ કરે છે. વળી કેટલાક ચોરેને ચાર અંગ (બે હાથ અને બે પગ) બાંધીને તેમને પર્વતની ટોચ પરથી નીચે ગબડાવે છે ત્યારે તેઓ બહુ ઉંચેથી પડવાથી વિષમ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પત્થર સાથે કુટાય છે. બીજાઓને હાથીના પગ હેઠળ ચગતવામાં–મર્દવામાં આવે છે. વળી પાપી અધિકારી અને કેટલાક ચેનાં અઢારે અંગે ખંડિત કરે છે, કેટલાકને બુઠ્ઠા કેહાડે કરી મારે છે, કેટલાકના કાન–હાઠ–નાક કાપે છે, કેટલાકની આંખ-દાંત-વૃષણ–જીભને છેદે છે, કેટલાકના કાન તથા મસ્તક કાપી નાંખે છે, અને વધભૂમિ પર લઈ જઈને તલવારથી ટુકડા કરી નાંખે છે. કેટલાકને દેશપાર કરવામાં આવે છે, કેટલાકના હાથ પગ કાપી નાંખીને છોડવામાં આવે છે, કેટલાકને મૃત્યુ સુધી બાંધી મૂકવામાં આવે છે. કેટલાક પરદ્રવ્યહરણમાં લુખ્ય લોકેને હાથ પગમાં બેડી પહેરાવીને કારાગૃહમાં પૂરી રાખવામાં આવે છે. એ પરદ્રવ્યહારી જનને તેમના સ્વજનો ત્યજી દે છે, મિત્રે તેમને તિરસ્કાર કરે છે, તેઓ નિરાશ બની જાય છે, અનેક લીના ધિક્કારના શબ્દોથી ઉજવાય છે, છતાં તે નિર્લજ્જ બની ગયા હોય છે. સુધાથી પીડાતા, તાપ-ટાઢની આકરી વેદના સહન કરતા, વિરૂપ સુખવાળા, કાન્તિહીન શરીરવાળા, અફળ ગએલા મનોરથવાળા, મેલથી ભરેલા દેહવાળા, દુબળા, ગ્લાનિ પામતા, ખે કરતા, કુષ્ટાદિ વ્યાધિ પામતા, ઉદરરોગથી પીડાતાં ગાવાળા, નખ-કેશ-દાઢી-મૂછ-રોમાદિ જેના બાંધેલા છે તેવા, પિતાના મળ-મૂત્રમાં રગદોળાતા ચાર લેકે ત્યાં જ-કારાગૃહમાં જ મૃત્યુને નહિ ઇચ્છતા છતાં મરણ પામે છે. પછી તેમના હાથ-પગ બાંધીને કારાગૃહમાંથી તેમને બહાર ઘસ કાઢે છે અને ખાઈમાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં વરૂ, Page #69 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાને ફેંતરા, શિયાળ, ડુક્કર, બિલાડાંનાં ટોળાં, સાણસા સરખી ચાંચવાળાં પક્ષીઓનાં વૃદ આવીને સેંકડે સુખો-ચાંચોએ કરીને એ ચારનાં મુડદાંનાં અંગોપાંગ ભેદીને ચુંથે છે. કેટલાકના દેહમાં કીડા પડે છે. લેકે તેમને અનિષ્ટ વચને કરી શ્રાપ દે છે અને “સારું થયું, ભલે એ પાપી મૂઓ, એમ બોલીને કેટલાક લેકે હર્ષિત થાય છે, અને મરી ગયા છતાં તે ચાર લોકે બીજાઓને લજજાના કારણ રૂપ બને છે. પરધન હરનારાની દુર્ગતિ. વળી મૂઆ પછી ઘણા વખત સુધી તેમના સ્વજનોને પણ તેઓ લજજાના કારણરૂપ બને છે. મરણ પામ્યા. પછી તેઓ પરલોકમાં નરકને વિષે ઉપજે છે. અણગમતા નરકમાં બળતા અંગારાની ઉણુ અને અતિશય શીત વેદના વગેરે સતત ક અશાતા વેદનીય કર્મ ઉદય આવવાને લીધે તેઓ સેંકડે ગમે સહન કરે છે. તે નરકથી નીકળીને વળી પાછા તીર્થંચ નિમાં ઉપજે છે અને ત્યાં પણ નરકના જેવી વેદનાઓ ભેગવે છે. પછી અનંત કાળે તે જ કદાચ માટે કષ્ટ કરી મનુષ્યભવ પામે છે, તે પણ અનેક વાર નરકગતિમાં જઈને અને લાખ વાર તીર્થંચપણે જન્મીને પછી મનુષ્યપણું પામે છે. મનુષ્યપણે પણ તે જ અનાચ દેશમાં હલકા કુળમાં ઉપજે છે અને જે આર્ય દેશમાં ઉપજે છે તો લોકગાહા એટલે વર્નવાગ્ય તીચ જેવા, ડહાપણુરહિત અને કામગને વિષે Page #70 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર સદા અતૃપ્ત એવા ઉપજે, અને ત્યાં પણ નરકનાં આવર્તન બાંધે. ભવપ્રપંચે કરી જન્મ-મરણના ફેરા કરે, ફરી સંસારનાં આવર્તન બાંધે, ધર્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત, અનાર્ય, કૂર કર્મના કરનારા અને મિથ્યાત્વશાસ્ત્રના મતના આદરનારા બને. તેઓ એકાંત હિંસાની રૂચિવાળા કરેલીચાની જાળની પેઠે કર્મના આવરણથી વીંટાઈને દુઃખ ભેગવે. પિતાના આઠ પ્રકારના કર્મના તંતુઓના મજબૂત બંધને બંધાયેલા હોઈ તેઓ પરિભ્રમણ કરે છે. એવી રીતે નરકતીર્યચ-મનુષ્ય અને દેવગતિરૂપ સંસારની પરિધિમાં પરિભ્રમણ કરે છે. સંસારસમુદ્ર. એ સંસારસમુદ્રમાં જન્મ–જરા–મરણરૂપી ગંભીપણું છે. દુખે કરીને પ્રક્ષુબ્ધ એવું ઘણું જળ છે, સંગ વિચાગરૂપી માં ઉછળે છે, ચિંતાના પ્રસંગે મેર પ્રસરી રહેલા છે, વધ–બંધનરૂપી સેટે કલ્લોલ વિસ્તરી રહ્યો છે, કરૂણાજનક શબ્દ-વિલાપ અને ભને કલકલ ઇવનિ અતિશય સંભળાઈ રહ્યો છે, અપમાનરૂપ છીણ ઉડી રહ્યું છે; તીવ્ર નિંદા, ઘણા રોગોની નિરંતર વેદના, પરાભવ તથા પતન, નિષ્ફર વચન, નિર્ભત્સના, એ બધાને ઉપજાવનાર કઠોર કમરૂપી પાષાણે કરીને જેને વિષે તરંગો ચાલી રહેલા છે; સદા મરણયરૂપી પાણીની સપાટી જેમાં રહેલી છે, ચાર કપાયરૂપી પાતાળકલોથી વ્યાસ, લાખે ભવરૂપી પાણીના સમૂહને જ્યાં અંત નથી, જે ઉગકારક છે, જેને પાર પામી Page #71 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન ૧૩ શકાતું નથી, મેટા ભયને ઉપજાવનાર છે, બીહામણે છે, પરિમાણરહિત છે, જે મહેચ્છા અને મેલી બુદ્ધિરૂપ વાયુવેગથી ઉછળે છે, આશા-પિપાસારૂપ જે સમુદ્રનું તળીયું છે, જેમાં કામ, રાગ, દ્વેષ, બંધન, અનેક પ્રકારની ચિત્તની ચિંતા ઇત્યાદિ પાણીનાં રજકણ ઉડે છે, તે રજકણથી જ્યાં અંધકાર છવા છે, જ્યાં મેહનાં આવર્તન અને કાસભાગ મંડલાકારે ભ્રમે છે, ઉંડા ઉતરે છે, ઉ ો ઉછળે છે; વળી જે સસુદ્રમાં ઉંચે આવી નીચે પડતા અને આમ તેમ દેડતા પાઠીન (૫૭) જેવા પાણીના જીવની પેઠે ગર્ભવાસમાં ઊંચ-નીચે પાણીને પડવાપણું રહેલું છે, જ્યાં કષ્ટપીડિત મનુષ્યના રૂદનરૂપ પ્રચંડ વાયુવડે મેલા સંકલ્પ રૂપી તરગે ચાલી રહ્યા છે, જ્યાં વ્યાકુળ તરંગથી પછડાઈને વહેંચાઈ જતું અને અનિષ્ટ મહાન માંથી વ્યાસ જળ પથરાઈ રહેલું છે, પ્રમાદરૂપી રૌદ્ર અને શુદ્ર હિંસક પ્રાણીઓથી ઉપદ્રવ પામીને ઉઠતા એવા મસ્યરૂપી મનુષ્યના સમૂહ જેમાં આવી રહેલા છે, જેમાંના મસ્યરૂપી મનુષ્ય અતિ રૌદ્ર છે, વિનાશ સ્વભાવી છે, ઘણા અનર્થ—અપયશથી ચુક્ત છે, જેમાં અજ્ઞાનમાં ભ્રમતાં અને દક્ષ મ રહેલાં છે, અનુશાંત ઇંદ્રિવાળા મેટા મગરની ત્વરિત ચેષ્ટાએ કરીને જે સમુદ્ર ક્ષોભ પામી રહેલ છે, જેમાં સંતાપરૂપ વડવાગ્નિ (સમુદ્રને અગ્નિ) નિત્ય અતિ ચપલ–ચંચળ રીતે સળગી રહ્યો છે, અત્રણ અને અશરણ મનુષ્ય કે જેમને પૂર્વ કર્મના સંચયથી પાપ ઉદય આવ્યાં છે તેઓના સેંકડે દુઃખના વિપાકરૂપી વમળ જે સમુદ્રના જળમાં Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઘૂમી રહ્યા છે, ત્રદ્ધિ-રસ-શાતારૂપી ગારવ-અશુભ અધ્યવસાયરૂપી જલચર વિશેષથી ગ્રહાયલા કર્મથી પ્રતિબદ્ધ થએલા છે તેવા સમુદ્રના નરકરૂપી તળીયા તરફ તણાય છે અને તેમાં બહુ ખુંચી જાય છે; અરતિ––રતિ-ભય-વિષાદશેક-મિથ્યાત્વરૂપી પર્વતેથી તે સાંકડે છે, કર્મ બંધનરૂપી તેના અનાદિ સંતાન છે, કલેશ અર્થાત્ રાગદ્વેષરૂપ કાદવથી ભરેલે હાઈને દુસ્તર છે, દેવ–મનુષ્ય-તીર્થંચ-નારકીએ ચાર ગતિમાં જવું એ તેનાં ચકવત્ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે; હિંસા-મૃષાવાદ–અદત્તાદાન–અબ્રહ્મચર્યપરિગ્રહને આરંભ કરતાં-કરાવતાં અને અનુદતાં બંધાયલાં આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ઘણો ભાર થઈ જતાં વિષમ પાણીને સમૂહ પ્રાણીઓને ડુબાવીને ઉંચા-નીચા પછાડે છે એવું દુર્લભ તે (સંસાર-સમુદ્રનું) તળી€ છેશારીરિક અને માનસિક દુ પામતાં શાતાઅશાતા અને પરિતાપનું ઉપજવું એજ ઉંચે જવું અને નીચે પડવું છે; ચાર ગતિરૂપ, મેટ અને અનંત એ. વિસ્તીર્ણ સંસારરૂપ સમુદ્ર છે, જેમને સંયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશે આધાર નથી, અપ્રમેય (સર્વજ્ઞ વિના કેઈ ન જાણે તે) છે, ચોરાશી લાખ-જીવનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે, ત્યાં અજ્ઞાનરૂપી અંધકાર છે, અનંતકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને (સાત) ભય અને (ચાર) સંજ્ઞાથી યુક્ત જીવે સંસારમાં પરિભ્રમણ કરે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન ૧૫ પરધનહારીને પુનર્જન્મ. ઉદ્વેગવંત નિવાસસ્થાનમાં જ્યાં જ્યાં (જે જે કુળમાં) જીવા આયુષ્ય બાંધે (ઉત્ત્પન્ન થાય), ત્યાં ત્યાં તે પાપક જીવાને તેમના ભાઈએ, સ્વજને, મિત્ર છેડી દે છે, અળખામણા હાઇને તેમનું વચન કોઈ માને નહિ, તે અવિનીત હોય છે, રહેવાનું સ્થાન આસન–શય્યા–ભાજન ખરાખ હોય છે, શરીર અશુચિયુક્ત હોય છે, શરીરનું સંહનન (શરીરનું મંધારણ), પ્રમાણુ, સંસ્થાન (આકાર) અને રૂપ કુત્સિત હોય છે; તેમાં હુ ક્રોધ, માન, માયા, લેાભ અને માહ હાય છે; ધર્માંસના અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ હોય છે; દારિદ્રય અને ઉપદ્રવથી પીડાય છે; રાજ પારકાં કામ (ચાકરી) કરનારા હાય છે; આજીવિકાના સાધનથી રહિત રાંક, અને પારકા ભાજનને શેાધનારા (ભીખારી) હાય છે; તે દુ:ખે કરી આહાર મેળવી શકે છે; અરસ અને વિરસ અલ્પ ભાજન મળવાથી પેટ પણ પૂરું ભરાય નહિ; બીજાનાં ઋદ્ધિસત્કાર–ભાજનાદિ વગેરે વૈભવ જોઈ ને પૂર્વ ભવે તે કરેલાં અને ઉદય આવેલાં કર્માં-પાપેાને તથા તેથી ઉપજેલાં દુઃખાને નિદે છે; તેઓ દીનતા અને શાકથી દાઝતા દુઃખને ભાગવે છે; તેએ સત્વથી રહિત, સહાયથી રહિત, શિલ્પ– ચિત્રાદિ કલા-સમયશાસ્ત્ર (ધનુવેદાદિ વિદ્યા)ના જ્ઞાનથી રહિત હાય છે અને પશુ સરખા જન્મેલા હાય છે; તેઓ અપ્રતીતિકારી, હમેશાં હલકાં કાર્યોં કરીને આજીવિકા મેળવનારા, લેાકા વડે નિંદનીય હાય છે અને તેમને મેહ, મનેારથ તથા અભિલાષા ઘણા હાય છે પણ તે Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિષ્ફળ જાય છે, તે આશાપાશથી બંધાયેલા પ્રાણીઓ જગતમાં મુખ્ય મનાતી ધનપ્રાપ્તિ અને કામગની પ્રાપ્તિ મેળવવાને માટે બહુ ઉદ્યમ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ થાય છે; રોજ રોજ ઉદ્યમ કરવા છતાં મહાલેશે કરીને ધાન્યના છેડે પણ સંગ્રહ કરી શકતા નથી; હમેશાં દ્રવ્યથી રહિત, અરિથર ધનધાન્યભંડારના ઉપગથી રહિત, કામ–ભેગથી અને સર્વ સુખથી રહિત, અને બીજાની લક્ષ્મી–ભેગે પગના સાધનને આશ્રય શોધનારા હોય છે તે બાપડાઓ પરવશે-ઈચ્છા વિના દુઃખ ભોગવે છે, સુખ તથા નિવૃત્તિને પામતા નથી, અને અત્યંત સેંકડો પ્રકારનાં દુઃખથી દાઝે છે. પદ્રવ્યના હરણથી જેઓ નથી નિત્ય, તેઓ અદનાદાનને ફળવિપાક આ લેક અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રૂપે ભગવે છે. તે મહા ભયનું કારણ છે, કરૂપી મેલને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે. તે રૌદ્ર, કઠોર, અશાતાનું કારણ છે અને હજારો વર્ષે પણ ભગવ્યા સિવાય ન છૂટાય તેવું કર્મ છે. તે ભેગવ્યે જ છૂટકે થાય છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવ દ્વારનું ત્રીજું અધ્યયન અદત્તાદાન વિષેનું સંપૂર્ણ થયું. Page #75 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય ૫૭ અધ્યયન ૪ થું રમણ્યદ્વારા જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સવામી કહે છે કે, હે જંબૂ! હવે હું આસવદ્વારનું ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય વિષે સંભળાવું છું. અમ્બ્રહ્મચર્યનું સ્વરૂપ એ અબ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર એ બધા લેકને વિષે પ્રાથનીય–અભિલાષણીય છે, ભારે કીચડ રૂપ છે, પાતળા કાદવ રૂપ છે, પાશરૂપ છે, માછલાં પકડવાની જાળ જેવું છે, સ્ત્રી-પુરૂષ-નપુંસકના લક્ષણ રૂપ છે, તપસંયમ–બહાચર્થને વિદત કરનાર છે, ચારિત્રને વિનાશ કરનાર છે, ઘણા પ્રમાદનું કારણભૂત છે, કાયર અને ખરાબ માણસે તેનું સેવન કરે છે, સારા અનુષ્યએ વજેવાગ્ય છે, દેવ લોક-નરક લોક-અનુષ્ય લેક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા-મરણ-રોગ-શેકને વધારનાર છે, વધ–બંધનવિઘાત છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન (સ મ્ય) મોહનીય અને ચરિત્ર સેહનીયના કારણરૂપ છે, લાંબા કાળથી પરિચિત છે. પરંપરાથી ચાલ્યું આવે છે અને દુખે કરીને અંત પામી શકાય તેવું છે. અબ્રહ્મચર્યનાં નામ, અબ્રહ્મચર્યનાં ગુણનિષ્પન ત્રીસ નામે કહ્યાં છે. (૧) અબ્રહ્મચર્ય, (૨) મૈથુન, (૩) ચરંત-વિશ્વવ્યાપી, (૪) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંસર્ગ-સ્ત્રીપુરૂષના સંસર્ગથી ઉપજેલું, (૫) સેવનાધિકારઅકાર્યનુ સેવન, (૬) સંકલ્પ-વિકલ્પને હેતુ, (૭) બાધાપીડાને હેતુ, (૮) દર્પકારી (ગર્વ ઉત્પન કરનાર), (૯) મહ–અજ્ઞાનને હેતુ, (૧૦) મનમાં સંભ ઉપજાવ. નાર, (૧૧) અનિગ્રહ-ઇદ્રિને સ્વચ્છંદી બનાવનાર, (૧૨) કલેશને હેતુ, (૧૩) ગુણઘાતને હેતુ, (૧૪) વિભંગ-ગુણની વિરાધનાને હેતુ, (૧૫) વિભ્રમને હેતુ, (૧૬) અધર્મ આચરણનો હેતુ, (૧૭) શીલતું વિનાશક, (૧૮) કામગુણ અર્થાત્ શબ્દાદિને શોધનાર, (૧૯) કામસેવા, (૨૦) નેહ ચિંતાને હેતુ, (૨૧) કામગમાં મરણાંત સુધી આસક્ત રાખી અનેક મરણ નીપજાવનાર, (૨૨) વેર હેતુ, (૨૩) છાનું કર્તવ્ય, (૨૪) છુપાવવાગ્ય, (૨૫) ઘણાને મનમાન્યું, (૨૬) બ્રહ્મચર્યનું ઘાતક, (૨૭) ગુણનું ઘાતક (૨૮) ચારિત્ર્યની વિરાધના કરનાર, (૨૯) કામાસક્તિ, (૩૦) કંદર્પ ના ગુણકાર્ય રૂપ. સમુચ્ચયે અબ્રહ્યચર્યનાં એ ત્રીસ નામ કહ્યાં. અબ્રહ્મચર્ય સેવનારાઓ. - હવે અબ્રાચર્યને કેણ સેવે છે, તે કહે છે -વૈમાનિક દેવતાઓ દેવાંગનાઓ સાથે મહમુધ મતિથી તેનું સેવન કરે છે. ભુવનપતિઓ-અસુરકુમાર, નાગકુમાર સુવર્ણકુમાર, વિદ્યુત્ કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, સ્થાનિતકુમાર એ ૧૦ તેનું સેવન કરે છે. વાણવંતરઆણપન્ની, પાણપત્ની, ઈસીવાઈ, ભૂચવાઈ, કદિમ, મહાદિમ, કુહંડ, પયંગદેવ, પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, Page #77 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય પૂલ કિનર, કિપરીસ, મહારગ, ગંધર્વ એ ૧૬ તીછીં લેકમાં રહેનારા દેવે તેનું સેવન કરે છે, જ્યોતિષી, વૈમાનિક, મનુ ગ્રગણ, જલચર, સ્થલચર, બેચર, મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, વિષયતૃષ્ણા સહિત છે, કાસગના તૃષાતુર છે, બળવાન અને મારી વિષયતૃણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે, અતિ મૂર્શિત થયા છે, અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને ચુક્ત છે, દર્શન અને આરિત્ર મેહનીય કર્મરૂપી પિંજરમાં પુરાયા છે. અબ્રહ્મચારી કેવતી, હવે અબ્રહ્મચર્ય સેવનારાઓ વિશે વિસ્તારથી કહે છે. તેઓ અને અન્ય કામગનું સેવન કરે છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ, તીર્થંચ અને મનુષ્ય કામગમાં આસક્તિથી ચિત્ર-વિચિત્ર ફ્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એ ચકવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. (હવે એ ચકવતની અદ્ધિ આદિનું વર્ણન કરે છે). જેવી રીતે દેવતાઓ દેવલેકમાં વિરાજે છે તેવી રીતે ચક્રવર્તી ભરતક્ષેત્રમાં વિરાજે છે. એ ભરતક્ષેત્રમાં પર્વતે, નગર, વણિકવાસ, જનપદ (દેશ), પુર, જળસ્થળના પંથ, માટીના કેટવાળાં ગામ, ગામડાં, મર્ડ(દૂર-દૂર આવેલાં ગામ), સંવાહ-(ધાન્યાદિના સંગ્રહ માટેનાં કિલ્લા), પાટણ, એવાં હજારો સ્થાને આવી રહેલાં છે, એવી પરચકના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભગવતે ચક્રવર્તી નગરમાં સિંહ જે, મનુ Page #78 -------------------------------------------------------------------------- ________________ १० શ્રી પ્રક્ષ વ્યાકરણ સૂત્ર માં ઇદ્ર જે, નરવૃષભ જેવ, મરૂભૂમિના વૃષભ જે (ભારનિર્વાહક) સમથે છે. અતિશય રાજતે જ અને લક્ષ્મીએ કરી દેદીપ્યમાન છે. (ચંદ્રની પેઠે) સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિવિધ પ્રકારનાં મંગળ ચિન્હ –લક્ષણે હોય છે, જેવા કે (૧) સૂર્ય, (૨) ચંદ્ર. (૩) શંખ. (૪) ઉત્તમ ચક. (૫) સાથી. (૬) દવાજા. (૭) જવ.(૮) મત્સ્ય. (૯) કૂમ-કાચબે. (૧૦) રથ. (૧૧) ભગ–ચાનિ. (૧૨) ભવન. (૧૩) વિમાન. (૧૪) અધ. (૧૫) તોરણ, (૧૬) ગોપુર (ત્રિપળી). (૧૭) મણિ (ચંદ્રકાન્તાદિ). (૧૮) રત્ન, (૧૯) નંદાવર્ત–નવખૂણે સાથીયે. (૨૦) મૂશળ. (૨૧) હળ. (૨૨) સુંદર કલ્પવૃક્ષ. (૨૩) મૃગપતિ (સિંહે). (૨૪) ભદ્રાસન. (૨૫) સુરૂચિ (એક પ્રકારનું આભરણ). (૨૬) રૂપ. (ર૭) સુંદર સુકુટ. (૨૮) સુક્તાવલિ. (૨૯) કુંડલ. (૩૦) હાથી. (૩૧) સુંદર વૃષભ, (૩ર) દ્વીપ, (૩૩) મેર પર્વત. (૩૪) ગરૂડ. (૩૫) પર્ણ–દેવજ વિશેષ. (૩૬) ઈંદ્રરયંભ. (૩૭) દર્પણ. (૩૮) અષ્ટાપદ-દૂત રમવાનો બાજોઠ. (૩૯) ધનુષ્ય, (૪૦) બાણ. (૪૧) નક્ષત્ર. (૪૨) મે. (૪૩) સ્ત્રીની કટિમેખલા. (૪૪) વીણા. (૪૫) ધાસરું. (૪૬) છત્ર, (૪૭) માળા. (૪૮) દામણી. (૪૯) કમંડળ. (પ) કમળ (૫૧) ઘંટા. (૫૨) સુંદર વહાણ. (૫૩) સેમ. (૫૪) સમુદ્ર, (૫૫) કુમુદનું વન. (૫૬) મગર, (૫૭) હાર. (૫૮) ઘાઘરે. (પઈ ઝાંઝર. (૬૦) પર્વત. (૨૧) નગર, (૬૨) વા. (૬૩) કિન્નર. (૬૪) મિર. (૫) રાજહંસ. (૬૬) સારસ. (૬૭) Page #79 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય ચર. (૬૮) ચક્રવાકનું જોડું. (૬) ચામર. (૭૦) ખેટક (એક પ્રકારનું આયુધો. (૭૧) સતાર. (૭૨) સુંદર વીંજણે. (૭૩) લક્ષ્મીને અભિષેક. (૭૪) પૃથ્વી, (૫) ખડ્ઝ. (૭) અંકુશ, (૭૭) નિર્મળ કળશ. (૭૮) ભંગાર (એક પ્રકારનું વાસણ). (૭૯) શરાવલાને સંપુટ. ઈત્યાદિ જુદાં જુદાં પ્રશસ્ત પુરૂષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવર્તી હોય છે. બત્રીસ હજાર રાજાએ તેમની પાછળ પાછળ ચાલતા હોય. છે. ચેસઠ હજાર સુંદર યુવતીઓના તે નયનાભિરાય છેઆંખોને ઠારનાર છે. તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમળના ગર્ભ સરખે તેમને ગૌર દેહ છે, કરંટ પુષ્પની માળા ગળે ધારણ કરે છે, ચંપાનાં ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સેનાની રેખા કરી હોય તેના જેવો તેમના શરીરને વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવાથી તેમનાં અંશ સુંદર હોય છે. મેંઘા અને મોટાં નગરમાં ઉપજતા વિવિધ રંગરાગ એ ચવતીએ ભગવે છે. મૃગચર્મને કેળવીને બનાવેલાં અને વૃક્ષની છાલનું સૂતર બનાવી તેમાંથી વણેલાં વસ્ત્રો પહેરે છે. ચીન દેશમાં નીપજેલાં રેશમનાં પટકુળ ધારણ કરે છે. કમર પર કટિસૂત્ર પહેરીને અંગને શણગારે છે. વળી તેઓ અંગને મધુર સુગધ કસ્તુરી ઈત્યાદિના ચૂણેથી સુવાસિત કરે છે. મસ્તક ઉપર સુંદરસુગંધી પુષ્પને શણગાર કરે છે. નિપુણ કારીગરોએ તૈયાર કરેલા અલંકાર જેવા કે સુખદાયિની માળા, કંકણું, બાહુઅંધ, બેરખા, ઈત્યાદિ શરીરે ધારણ કરે છે, કંઠેમાં એકાવલિ હાર પહેરીને છાતીને શોભાવે છે, બેઉ પાસે લટકતા Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉત્તરીય વસ્ત્રને સુંદર રીતે ધારણ કરે છે, સુવણુની પીળા રગની વીંટીથી આંગળીને Àાભાવે છે. એવી ઉજજવલ વેશરચનાએ કરીને વિરાજમાન તેઓ તેરે કરીને સૂર્યની પેઠે દેદીપ્યમાન દેખાય છે. શરદના નવા મેઘના જેવા :મધુર, ગભીર અને સ્નિગ્ધ તેમના શબ્દ હોય છે. સમસ્ત રત્ના ચરત્નાદિ ૧૪ રત્નાના તેઓ સ્વામી છે, નવે નિધિના ઘણી છે, તેમના ભડારા ભરેલા છે, ચારે દિશાના અંતવિભાગ છે. જ્યાં તે (ચક્રવર્તી) જાય ત્યાં ચાર પ્રકારની સેના (હાથી, ઘેાડા, રથ, પાયદળ) તેમની પાછળ જાય છે. અશ્વપતિ-ગજપતિ રથપતિ-નર (સેના) પતિ આદિએ કરીને તેમનુ પુષ્કળ લશ્કર છે. શરઋતુના પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય તેમનુ વદન છે. તેઓ શ્રા છે, ત્રિલેાકમાં તેમને પ્રભાવ વ્યાપેલા છે, સુવિખ્યાત છે, સમસ્ત ભારતના અધિપતિ નરેદ્ર છે. પત-વન-કાનન અને ચૂલ હીમવતથી માંડીને સાગરના છેડા સુધી ભરતક્ષેત્રને ભાગવીને જેમણે શત્રુઓને જીત્યા છે, રાજવીઓમાં જે સિહ જેવા છે, તે ચક્રવર્તીએ પૂર્વે કરેલા તપના પ્રભાવે કરીને સચિત કરેલું સુખ હજારે વના આયુષ્ય સુધી હારા સીએની સાથે ભાગવતાં, આખા દેશના ઉત્તમ નરા ઉપર અધિકાર ચલાવતાં, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ અને ગધના ઉપભાગ કરતાં છતાં કામણેાગમાં અતૃપ્ત રહ્યા થકા મૃત્યુને પામે છે. અપ્રાચારી બળદેવ-વાસુદેવ. વળી ખળદેવ અને વાસુદેવ પણ મરણ પામે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચય તેઓ કેવા છે? તેએ પ્રવર પુરૂષ છે, મોટા મળ-પરાક્રમવાળા છે, માટા ધનુષ્યના ટંકાર કરનારા છે, મહા સત્તાહૅસના સાગર છે, પ્રતિસ્પર્ધીથી જીતી ન શકાય તેવા છે, ધનુર છે, પુરૂષામાં વૃષભ સમાન છે, એ રાસ (મળદેવ) અને કેશવ (વાસુદેવ) એ એ ભાઈ પરિવાર સહિત છે. વસુદેવ, સમુદ્રવિજય આદિ દસ દશાહ હૃદયના વલ્લભ છે; પ્રદ્યુમ્નકુમાર, પ્રદીપકુમાર, સાંખકુમાર, અનિરૂદ્ધૃકુમાર, નૈષધકુમાર, ઉશુકકુમાર, સારણ કુમાર, ગજકુમાર, સુસુખકુમાર, દુર્મુખકુમાર, આદિ યાદવાના સાડા ત્રણ કરોડ કુમારીના હૃદયના વલ્લભ છે, તથા દેવી રેાહિણી (અલદેવની માતા) અને દેવી દેવકી (કૃષ્ણની માતા)ના હૃદયને આનંદના ભાવ ઉત્પન્ન કરનારા છે. સેાળ હજાર પ્રધાન રાજાએ તેમની પાછળ પાછળ હીંડે છે, સાળ હજાર દેવીઆનાં નયન-હૃદયને વહાલા લાગે છે. નાના પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન, મેાતી, પ્રવાલ, ધન, ધાન્ય વગેરે ઋદ્ધિના સંગ્રહથી તેમના કેાષાગાર ભરેલા છે. હજારો ઘેાડા, હાથી, રથના સ્વામી છે. હજારેા ગામ, આગર, નગર, ગામડાં, મંડપ, દ્રોણુમુખ, પાટણ, આશ્રમ, સંવાહ, ભયવર્જિત હાઇને સુખસમાધિ અને આનદ ભાગવતા વિવિધ લાકોથી ભરેલી પૃથ્વી, સરેાવર, નદી, તળાવ, પર્વત, કાનન, આરામ (મૃગીચા), ઉદ્યાનથી નેત્રને આનદ આપે છે, એવા અધ ભરતના તે સ્વામી છે. દક્ષિણા ભરત વૈતાઢય ગિરિથી વિભકત થએલા છે અને લવણુસમુદ્રથી ટ્વિટાઈ રહેલા છે, વળી છ પ્રકારની ઋતુ ૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એના ગુણકર્મથી તે ચુક્ત છે, એવા અર્થે ભરતના સ્વામી ધૈર્યવંત, કીતિવત પુરૂષ છે. અછિન બળશાળી છે, અતિ બલવંત છે, કેઈથી હણાચ નહિ તેવા છે, અપરાજિત છે, શત્રુનું મર્દન કરનાર છે, હજાર વૈરીના માનનું મથન કરનાર છે, અનુકંપા સહિત છે, મત્સરરહિત છે, ચપળતારહિત છે, અચંડ-રૂકતાથી રહિત છે, મૃદુસંજુલ સ્વરે બોલનારા છે, હસમુખા છે, ગંભીર-મધુર વચન ઉચ્ચારનારા છે, જે આવે તેની પ્રત્યે વાત્સલ્યભાવ ધરનારા છે, શરણે આવેલાને રાખનારા છે, સામુદ્રિક લક્ષણવ્યંજનાદિ ગુણથી સહિત છે, માનેન્માન પ્રમાણ એટલે. ૧૦૮ આંગળના પ્રમાણે કરીને પરિપૂર્ણ એવા સર્વાયવે. સુંદર દેહ છે, ચંદ્રની પેઠે સૌમ્ય આકાર છે, કમનીયમનહર છે, પ્રિયંકર દશન છે, કાર્યને વિષે આળસરહિતઉદ્યમી છે, દુઃસાધ્યના સાધક છે, આજ્ઞા પ્રમાણે સત્યાદિને પ્રવર્તાવનાર છે, ગંભીર દશનવાળા છે, તાલવૃક્ષના ચિનથી અંકિત વજા (બળદેવની) અને ગરૂડ પક્ષીના ચિહુનથી અંકિત દવા (વાસુદેવની) ને ફરકાવનારા છે, અતિબળવંત છે, (અમારા જેવું કોણ છે? એમ) ગર્જના કરનારા છે, અતિદ–અભિમાનવાળા છે, ભૌષ્ટિક અને ચૂર્ણ કરનાર (બળદેવ) છે, ચાણુર મલને ચૂર્ણ કરનાર (વાસુદેવ) છે, રિપ્ટ વૃષભના ઘાતક છે, કેસરી સિંહના (અથવા કંસના દુષ્ટ ઘેડાના) સુખને વિદારનારા છે, અતિ દર્પવાન નાગ (જમના નદીમાં રહેતા કાલીય નાગ)ના દર્પનું મથન કરનારા છે, અમલ અને અર્જુન નામના વૃક્ષેને Page #83 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય ભાંગનારા છે, મહાશકુનિ અને પૂતના વિદ્યાધરીના વૈરી છે, કંસના મુકુટના એડણહાર (મારનાર) છે, જરાસંધના માનનું મર્દન કરનાર છે, ઘણું શલાકાએ કરી સહિત વિરાજમાન છે, અવિરલ-સમાન શલાકાએ કરી મંડિત એ બીજું કઈ નથી તેવા છે, ચંદ્રમંડળ સરખી કાન્તિવાળા છે, સૂર્યના કિરણકવચથી પ્રસરતા તેજે કરીને જાજવલ્યમાન એવા અનેક દંડવાળા છેત્રે કરીને વિરાજમાન છે; વળી મેટા પર્વતની ગુફાઓમાં વિચરતી નીરગી ગાની પૂંઠે નીપજતા અને નિર્મળ સફેદ વિકસેલા કમળ જેવા ઉજળા ચાસરેથી વિરાજમાન છે; (એ ચામરેનું વિશેષ વર્ણન કરે છે). એ ચામર રજતગિરિ (ચાંદીના પહાડ) ના શિખર જેવા વિમળ છે, ચંદ્રનાં કિરણ સરખા ઉજળા છે, સ્વચ્છ ચાંદી જેવા નિર્મળ છે; પવનથી હાલતાં ચચળ પાણીમાં નાચતાં મેજાએ કરી ક્ષીરેદક સાગરમાં જે કલોલ પ્રસરી રહે છે તેના જેવા ચંચળ એ ચામર વીંઝાઈ રહે છે, માનસરોવરના વિસ્તારમાં વસતી, નિર્મળ વેશ તથા આકારવાળી અને સુવર્ણ પર્વતના શિખર ઉપર બેઠેલી હંસી ચપળ–શીવ્ર ગતિએ ઉંચેનીચે ઉડે તેના જેવા એ ચામરે છે; નાના પ્રકારના મણિરત્ન, મૂલ્યવાન અને તપાવેલા સુવર્ણથી નીપજાવેલા વિચિત્ર દંડથી એ ચામરે શેભે છે એવા પ્રકારના લાલિત્યે કરીને યુક્ત ચામરે રાજાની લક્ષ્મીના સમુદાયને પ્રકાશિત કરે છે; મોટાં નગરમાં નીપજતા અને સમૃદ્ધ રાજાઓવડે સેવાતા, કાળું અગર (કાલાગુરૂ) અને શિલારસ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આદિ ચારૂ–સુગંધી દ્રવ્ય જેવા દસ પ્રકારના ધૂપથી સુવાસિત તેમનાં સ્થાન મઘમઘાટ કરી રહે છે; તેમની બેઉ પાસે ચામરના સુખકારી શીતળ વાયુથી તેમનાં અંગ વીંઝાઈ રહે છે, તેઓ અજિત છે, અજિત રથવાળા છે, હાથમાં હલ-મુશલ-બાણ (આયુધો)ને ધારણ કરનાર (બલદેવ) છે. (પંચજન્ય) શંખ, (સુદર્શન) ચક, (મુદકી) ગદા, ત્રિશૂળ, નંદનક ખર્શને (વાસુદેવ) ધારણ કરે છે, સુંદર, ઉજજવલ, ઉત્તમ, વિમળ કૌતુલામણિ (હૃદયને વિષે ધારણ કરે છે, મસ્તકપર સુકુટ ધારણ કરે છે. વળી કુંડલે કરી ભાયમાન તેમનાં વદન છે, સફેદ કમળ જેવાં તેમનાં નેત્ર છે, કંઠે એકાવલિ હાર પહેરવાથી તેમનાં વક્ષસ્થળ શોભે છે, શ્રી વછરૂપી રૂડું જેમનું લાંછન છે; તેવા તેઓ અતિ યશસ્વી છે. સર્વ ઋતુઓનાં સુગંધી યુપથી રચિત લાંબી શેભતી વિકસિત વિચિત્ર પ્રકારની વનસાળાથી તેમનાં વૃક્ષસ્થળ શોભે છે; જુદાં જુદાં એકસે ને આઠ પ્રશસ્ત સુંદર લક્ષણોથી વિરાજિત તેમનાં અંગોપાંગ શોભે છે; મત્ત ઐરાવત હાથીની લીલાયુક્ત ગતિના જેવી તેમની વલસિત ગતિ છે; કટિસૂત્ર સાથે નીલાં (બળદેવ) અને પીળ (વાસુદેવ) વસ્ત્રો તેઓ પહેરે છે, અને તેજે કરી દીપ્તિમાન છે. શરદ ઋતુના નવા મેઘની ગર્જના જે મધુર–ગંભીર–સ્નિગ્ધ તેમનો શબ્દ છે; નરમાં સિંહ જેવું તેમનું બળ છે અને સિંહ જેવી તેમની ગતિ છે; એવા તેઓ પણ અસ્ત પામ્યા. મેટા રાજાઓમાં સિંહ સમાન સૌમ્ય, દ્વારામતી નગરીના પૂર્ણ ચંદ્ર (આનંદકારક), પૂર્વ Page #85 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય ૬૭ કૃત તપના પ્રભાવે કરીને સંચેલાં સુખ અનેક શત વર્ષોના આયુષ્ય સુધી સ્ત્રીઓ સાથે જોગવતાં છતાં, સકળ દેશમાં પ્રધાન સુખએ વિલસતાં છતાં, અનુપમ શબ્દ-સ્પર્શ-રસરૂપગંધને અનુભવતા છતાં, તેઓ પણ કામગને વિષે અતૃપ્ત રહ્યા થકા મરણ ધર્મને પામે છે (મૃત્યુ પામે છે.) અબ્રહ્મચારી રાજાઓ વળી મંડળીક રાજા સેનાવાળે છે, અતઃપુરવાળે છે, પરિષદા-પરિવારવાળે છે, પુરોહિત સહિત છે, તેના અમાત્ય–દંડનાયક, સેનાપતિ, મંત્રણ વિષે અને નીતિ વિષે કુશળ છે, નાના પ્રકારના મણિરત્ન, ઘણા ધન-ધાન્યનો સંચય તેના ભંડારમાં કરે છેતેઓ વિપુલ રાજ્ય લક્ષ્મીને ભોગવતા છતાં, અહંકારે ગર્જાતા છતાં અને બળે કરીને સત્ત છતાં કામભાગમાં અતૃપ્ત રહીને મરણ ધર્મને પામે છે. અહ્મચારી જુગલીયા. પુનઃ ઉત્તરકુરૂ-દેવકુરૂનાં વનવિવરોમાં જે પગે ચાલતા મનુષ્યના સમૂહ છે, તેઓ ભાગે કરી ઉત્તરા છે, ભોગનાં લક્ષણ-ભાગની રેષાઓને ધારણ કરનારા છે, ભોગે કરીને શોભાયમાન છે, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ રૂપે કરીને દર્શન કરવા ગ્ય છે, સુઘટિત અવયવેએ કરીને સુંદર અંગવાળા છે, લાલ કમળપત્ર જેવાં અનેહર તેમના હાથપગનાં તળીયાં છે, રૂડા આકારના કાચબા જેવા તેમના સુંદર ચરણ છે, અનુમે ચડઉતર-સુસંહત તેમની આંગ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વીઓ છે, ઉંચા-પાતળા-લાલ અને નિષ્પ તેમના નખ છે, સુઘટિત-સુશ્લિષ્ટ અને માંસલ તેમની પગની ઘૂંટીઓ છે, મૃગલીની જ ઘા ઉપર જેમ કુરૂવિંદના તૃણના જેવા આવર્તક પડયાં હોય તેવી રીતની અનુક્રમે જાડ થતી તેમની જંઘા છે, દાબડાના ઢાંકણાના જેવા સ્વભાવે કરીને માંસલ તેમના ઘુંટણ છે, ઉત્તમ મત્ત હાથીના જેવી તેમની વિલાસયુક્ત હીંડવાની ગતિ છે, સુંદર ઘોડાના સરખું તેમનું ગુહ્યાંગ છે, જાતવંત ઘેડાના જે તેમને મળરહિત દેહ છે, અને તેમના જેવા તેઓ હર્ષવંત છે, ઉત્તમ ઘોડા અને સિંહથી અધિક વર્તુલાકારે તેમની કટી-કમર છે, ગંગાના અવર્તનપેઠે, દક્ષિણાવર્તની પેઠે, તરંગલંગની પેઠે, સૂર્યકિરણથી જાગૃત થઈને વિકસિત થએલા કમળની પેઠે ગ ભર તથા વિકટ તેમની નાભિ છે; એકઠી બાંધેલી ત્રગીત્રણ લાકીઓના જે, મુશળના જે, દર્પણના જેવા નિર્મળ કરેલા સુંદર સોનાની બનાવેલી તવારની મૂઠના જે અને વજાના જે પાતળો તેમને શરીરને મધ્ય ભાગ છે; સરલ, સુપ્રમાણયુકત, અવિરલ, સ્વાભાવિક સૂક્ષ્મ, કાળી, રિત-તેજવંત, ભાયુકત, મનોહર, સુકુમાર; અને સુકોમળ એવી તેમની શિરાજિ છે; મલ્ય અને પંખી જેવી સુંદર અને માંસલ તેમની કુક્ષી–જઠર દેશ છે; મલ્યના જેવું તેમનું ઉદર છે; કમળના જેવી પ્રકટ તેમની નાભી છે; નીચા-નીચાં નમતાં, સંગત–આંતરરહિત સુંદર, નિમણગુણયુકત, અને સુપ્રમાણયુક્ત–માંસલ-રમણીય તેમનાં પાસાં છે; પૂંઠ માંસલ હોવાથી તેમના પૂંઠનાં હાડ બહાર Page #87 -------------------------------------------------------------------------- ________________ અઘ્યાય દેખાતાં નથી; નકના સરખી તેમની કાન્તિ છે; નિર્મળ, રૂડા અને રાગરહિત તેમના દેહુ છે; સાનાની શિલાના તળીયા જેવી, પ્રશસ્ત, અવિષમ, સમાંસલ, વસ્તીણુ અને પહેાળી તેમની છાતી છે; ધૂસરા સરખા, માંસલ, રમણીય અને માટા હાથના પાંચા છે; સુસ'સ્થિત, સુશ્લિષ્ઠ, ત્રિશિષ્ટ, મનાજ્ઞ, સુનિચિત-શુભ પુદ્દગલયુક્ત, વિશાળ, દૃઢ અને સુખદ્ધ અસ્થિના સ`ધી છે; મેટા નગરની ભાગળ સરખી વર્તુલાકાર તેમની ભુજાઓ છે; નાગરાજનું સેટુ શરીર સ્વસ્થાનકથી બહાર નીકળે તેવા રમણીય અને ગાળ અગલા જેવા દીર્ઘ તેમના ખાડું છે; લાલ હથેળીવાળા, મૃદુ, માંસલ, શુભ લક્ષણ યુક્ત, પ્રરાસ્ત, અછિદ્ર-અવિરલ આંગળીઆથી યુક્ત તેમના હાથ છે; પુષ્ટ, સુંદર અને ફામળ તેમની આંગળીએ છે; લાલ, પાતળા, પવિત્ર-ચેખા, રૂચિર-સુંદર, નિગ્ધ તેમની આંગળીઓના નખ છે; હાથમાં ચંદ્ર, સૂર્ય, શખ, ચક્ર, દક્ષિણાવર્ત સાથીયા એ પ્રકારની રેખાએ છે; સૂર્ય-ચંદ્ર-શંખ-ચક્ર દક્ષિણાવત સાથીએ એમ જૂદી જૂદી સુંદર હાથ માંહેની રેખા છે; મહીષ, શૂકર-વરાહ, સિંહ, શાર્દૂલ, વૃષભ, હાથી સમાન વસ્તીણુ તેમને કધપ્રદેશ છે; ચાર આંગળ પ્રમાણુની શખના સરખી તેમની ગ્રીવા~ ડાક છે; થાવસ્થિત, શાભાયુક્ત મૂળ છે; માંસલ, રૂડી, પ્રશસ્ત, સિહુ સરખી વસ્તીણુ હડપચી છે; કમાવેલા શિલાપ્રવાલ તથા પાકાં ખીબળ (ધીલેાડાંના ફળ) જેવા લાલ નીચેના હોઠ છે; ધેાળી, ચંદ્રમાના ટુકડા જેવી સફેદ, નિર્મળ શંખ જેવી, ગાયના દૂધ જેવી, સમુદ્રથીણ જેવી, કુદનાં Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પુષ્પ જેવી, પાણીનાં ટીપાં જેવી, કમળ જેવી ધેાળી દાંતની હાર છે; પરિપૂર્ણ, અસ્ફુટિત, અવિરલ, સુસ્નિગ્ધ, સુજાત, એવા એક એક દાંતની હારની જેવી અનેક દાંતની પંક્તિ છે; અગ્નિથી તપાવેલા નિČળ ઉના સુવર્ણના જેવું લાલ તેમનું તાળવું અને જીભ છે; ગરૂડની ચાંચ જેવી લાંખી, સરલ અને ઉંચી તેમની નાસિકા છે; ખીલેલા પુંડરીક-કમળ સરખાં તેમનાં નયન છે; વિકસેલી, સફેદ, પાંપણ સહિત તેમની માંખા છે; ઘેાડા નમાવેલા ધનુષ્ય સરખી, સનેહર વાદળાની રેખા જેવી કાળી, સંસ્થિત, એકસરખી, લાંખી, સુંદર તેમની ભ્રમરા છે; સુંદર આકારવાળા તેમના કાન છે; સુંદર શ્રવણપુટ છે; પુષ્ટ અને માંસલ ગાલને પ્રદેશ છે; તાજા ઉગેલા ખાલચંદ્રના આકારનું તેમનું વિશાળ લાટ છે; ચંદ્રમા સરખું પરિપૂર્ણ સૌમ્ય વદન છે; છત્રના આકારે તેમનું મસ્તક છે; લેાતાના ઘણ સરખા સુખદ્ધ સ્નાયુએ કરી સહિત, ઉન્નત, શિખર સહિત ઘરના જેવું વર્તુલાકારે તેમનું મસ્તક છે; અગ્નિમાં તપાવેલા નિળ સુન જેવા લાલ કેશના અંતભાગ તથા મસ્તકની ચામડી છે; શાલ્મલી વૃક્ષના અત્યંત પુષ્ટ-કઠીન અને વિદ્યારેલા ફળના જેવા મૃદું, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણવંત, સુગંધચુક્ત, સુંદર, ભૂજમેચક રત્ન જેવા (કાળા), ભ્રમરા જેવા, નીલ રત્ન જેવા, કાજળ જેવા, હર્ષિત ભ્રમરના સમૂહ જેવા, સ્નિગ્ધ, સમૂહરૂપે અવિખર્યાં, વાંકા વળેલા, પ્રદક્ષિ ણાવૃત્ત લાંખા વળેલા, એવા તેમના મસ્તકના કેશ છે સુનિષ્પન્ન, સુવિભક્ત અને એક ખીન્તની સાથે સુસ'ગત ७० Page #89 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય ७१ એવાં તેમના અંગે લક્ષણ અને વ્યંજન ગુણે કરીને ચુક્ત છે; પ્રશસ્ત બત્રીસ લક્ષણ ધારણ કરનારા છે; હંસના જે, કૌંચ પક્ષીના જે, દુંદુલિના જે, સિંહના જે, મેઘના જે, મનુષ્યના સમૂહના સ્વર જે તેમને સ્વર છે; સુવરયુક્ત તેમનો વિનિ છે; વજાઇષભનારાચ સંહનોને ધારણ કરનારા છે; સમચતુરંસ સંથાને કરી સંસ્થિત છે; કાન્તિમાન તથા ઉઘાતવંત તેમના અંગે પાંગ છે; રેગરહિત તેમના શરીરની ત્વચા છે, કંક પક્ષીના જેવી તેમની (નિર્લિપ) ગુદા છે; પારેવાની પેઠે તેમને આહાર પચે છે (કાંકરા પણ પચી જાય) શકુનિ પક્ષીના જેવા તેમની ગુદાનાં પાસાં છે, જે મતવિસર્જન કરતાં ખરડાય નહિ; પઘકમળ અને નીલકમળ સરખો તેમના શ્વાસને ગંધ છે; સુગંધી વદન છે; મનોહર તેમના શરીરમાંના વાયુને વેગ છે; ગૌરવર્ણીય, સતેજ અને કાળે તેમના શરીરને અનુરૂપ કુક્ષી પ્રદેશ-ઉદર પ્રદેશ છે; અમૃતરસ સરખાં ફળને આહાર કરનારા છે; ત્રણ ગાઉ ઉંચા તેમનાં શરીર છે; ત્રણ પોપમની તેમની સ્થિતિ છે; ત્રણ પાપમનું ઉત્કૃષ્ટ તેમનું આયુષ્ય છે; તેવા એ જુગલીયા પણ કામગથી અતૃપ્ત રહ્યા થકા મરણધર્મને પામે છે. (હવે જુગલીયાની સ્ત્રીનું વર્ણન કરે છે.) તેમની સ્ત્રી (જુગલણી) પણ સૌમ્યાકૃતિવાળી અને સુનિષ્પન્ન સવગે કરી સુંદર હોય છે; પ્રધાન સ્ત્રીઓના ગુણે કરીને યુક્ત હોય છે; અતિ કમનીય, વિશિષ્ટ પ્રમાણયુક્ત, સુંવાળા, સુકુમાર, કાચબાના આકારના સુંદર ચરણે તેમને હોય Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે; સરલ, મૃદુ, પુષ્ટ અને અવિરલ તેમની આંગળીએ હોય છે; ઉંચા, સુખદાયી, પાતળા, રાતા, સ્વચ્છ અને સ્નિગ્ધ તેમના નખ હોય છે; રામરહિત, વતુલાકારે, ઉત્તમ, પ્રશસ્ત, લક્ષણયુક્ત, રમ્ય એવી તેમની એ જાગ હાય છે; સુનિમિત અને અદ્રશ્યમાન એવા તેમના પગના ઘુંટણ છે; માંસલ, પ્રશસ્ત અને સુખદ્ધ-સ્નાયુયુક્ત તેમના (અસ્થિના) સંધિ છે; કેળના સ્થંભથી અધિષ્ટ (સુંદર) આકારવાળા, ત્રણરહિત, સુકુમાર, મૃદુ, કાળ, અવિરલ, એકસરખા, લક્ષણયુક્ત, વર્તુલાકાર, માંસલ, પરસ્પર સરખા એવા તેમના સાથળ છે; અષ્ટાપદ તરગના (એક પ્રકારના જુગારના) પાટલામાંની રેખાએ જેવી રેખાઓથી યુક્ત, પ્રશસ્ત, વિસ્તી, પહેાળી તેમની કટી–કમર છે; વદનની લખાઇના પ્રમાણથી ખમણેા ( ૨૪ આંગળના ), વિશાળ, માંસલ, દહે, એવા તેમની કટીના પૂર્વ ભાગ છે; વજાના જેવું વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, કૃશ તેમનું ઉદર-પેટ છે; ત્રિવલીએ કરી નમેલે કૃશ તેમના મધ્યભાગ છે; સરલ, પ્રમાણાપેત, જાતવંત-સ્વાભાવિક, પાતળી, અખડ, સતેજ, શેભાયુક્ત, મનહર, સુકુમાર, મૃદુ, અને ાજવી તેમની રામરાજી છે; ગંગાના આવની પેઠે, દક્ષિણાવતની પેઠે, તર ંગભ્રમની પેઠે, સૂર્યના કિરણથી જાગૃત થઇ વિકાસ પામેલા કમળની પેઠે ગંભીર અને વિકટ તેમની નાભી છે; અણુઉપડી, પ્રશસ્ત, સુનિષ્પન્ન અને પુષ્ટ તેમની કુક્ષી છે; નીચાં નમતાં, અંતરરહિત, સુંદર, નિર્માણુ ગુણ્ણા પેત, સુપરિમાણુયુકત, માંસલ અને રમણીય તેમનાં Page #91 -------------------------------------------------------------------------- ________________ અબ્રહ્મચર્ય ૭૩ પાસાં છે; પૂંઠના અસ્થિ અદશ્યમાન છે; સેના સમાન કાન્તિમાન, નિર્મળ, સુજાત, રોગરહિત, તેમની ગાત્રયષ્ટી છે; સોનાના કળશના જેવા પ્રમાણયુક્ત, એકસરખા, સુલક્ષણયુક્ત, મનોહર શિખરયુક્ત, સમણીયુક્ત, એવાં છે વર્તુલાકાર તેમનાં સ્તન છે; સર્ષની પેઠે અનુક્રમવાળા (ાડા-પાતળા), મળ, ગાયના પૂછડાની પેઠે ગોળ, એક સરખા, મધ્યભાગે વિરલ, નમેલા, રમણીચ અને લલિત તેમના બાહુ છે; તાંબા જેવા લાલ નખ છે; હાથના અગ્ર ભાગ માંસલ છે; કેમળ અને પુષ્ટ આંગળીઓ છે; હાથમાંની રેષાઓ સતેજ છે; ચંદ્ર, સૂર્ય, શંખ, ચક, સ્વસ્તિક, એવાં જૂજવાં લક્ષણે કરી વિરાજતી હાથની રેષાઓ છે; પુષ્ટ અને ઉંચી કાખ તથા બસ્તીપ્રદેશ છે પરિપૂર્ણ પુષ્ટ ગાલ છે; ચાર આંગળના માપની, શંખને આકારે, રેખા સહિત તેમની ગ્રીવા-ડોક છે; પ્રાંસલ તથા રૂડા આકારની તેમની હનુવટીન્હડપચી છે; દાડમનાં પુલ સમાન રાતે, પુષ્ટ, જરા લાંબે, આકુંચિત એ સુંદર નીચે હઠ છે; દહીં, પાણીનાં બિંદુ, કુદનાં પુષ્પ, ચંદ્રમા, વાસંતીની સુકુમાર કળી સમાન છિદ્રહિત અને નિર્મળ તેમના દાંત છે; લાલ કમળ અને લાલ પાપત્ર સમાન સુકેમળ તેમનું તાળવું અને જીભ છે; કરેણની કળી સરખી વાંકી, ઉંચી અને સરળ તેમની નાસિકા છે, શરદબાતુનાં નવકમળ, કુમુદ અને નીલકમળના સમૂહું સમાન, સુલક્ષણયુક્ત, પ્રશસ્ત, નિર્મળ, મનોહર, તેમનાં નયને છે; ઘોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર, કાળી વાદળની Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રેખામી, એક સરખી, સુનષ્પન્ન, પાતળી, કાળી અને સતેજ તેમની ભ્રમરો છે; સુંદર આકારવાળા, પ્રમાણયુક્ત અને રૂડા તેમના કાન છે પુષ્ટ અને સુંવાળા તેમના ગાલ છે; ચાર આંગળ જેટલું વિશાળ તેમનું લલાટ છે; કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્ર સરખું નિર્મળ, પરિપૂર્ણ ચંદ્રમાં જેવું તેમનું વદન છે; છત્ર સરખું ઉત્તમાંગ–મસ્તક છે; અત્યંત કાળા અને સતેજ તથા લાંબા તેમના સસ્તકના કેશ છે; બત્રીસ લક્ષણ (ચિન) જેવાં કે, દવા, રથંભ, તૂપ, દામણી, કમંડળ, કલશ, વાવ, સાથીઓ, પતાકા, જવ, કાચબા, રથ, મકરધ્વજ, અંક ૨, થાળ, અકુશ, અષ્ટાપદનું ફલક, આલિયે (૨), દેવ અથવા મયૂર, લફીને અભિષેક, તોરણ, પૃથ્વી, મહાસાગર, ઉત્તમ ભવન, ગિરિવર, અરીસ, મલપતે હાથી, વૃષભ, સિંહ અને ચામર, એ પ્રમાણે ૩૨ લક્ષણોને તેઓ શરીર પર ધારણ કરે છે, હંસ સરખી તેમની ગતિ છે; કોયલના જેવી મધુર તેમની વાણી છે; સર્વ જનને કમનીય અને વલ્લભપ્રિય છે, ચામડીની કરચલી, સફેદ કેશ, વ્યંગ (કુરૂપ અંગ), દુષ્ટ વર્ણ, વ્યાધિ, દુર્ભાગ્ય, શેક ઈત્યાદિથી તેઓ રહિત છે; ઉચપણે પુરૂષથી છેડી ઓછી ઉંચી છે; શૃંગાર રસના આગાર રૂપ સુંદર તેમનો વેશ છે; સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રૂપ, યૌવન એ ગુણે કરીને સહિત છે; નંદન વનના વિવરમાં એ અસરાની જેમ પરિભ્રમણ કરે છે; ઉત્તરકુરૂને વિષે મનુષ્ય રૂપે અસરા સરખી, આશ્ચર્ય ઉપજાવનારી, દેખવાચોગ્ય (એ જુગ Page #93 -------------------------------------------------------------------------- ________________ 1 અબ્રહ્મચર્ય ૭૫ લણી) ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ, ભેગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યુલર્સને પામે છે. અભ્રહ્મચર્યના ફળ, મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ અને મોહ-અજ્ઞાનથી ભરેલા. તેઓ વિષયરૂપી વિષની ઉદીરણા કરતા થકા એક બીજાને શ કરીને હણે છે. વળી કેટલાકે પરસ્ત્રીની સાથે પ્રવતતાં બીજાઓથી હણાય છે. એવા દુરાચાર વિષે) વાત જાહેર થતાં તેઓના ધનનો અને સ્વજનાદિકનો નાશ થાય છે (રાજા દ્વારા એવો દંડ પામે છે). પરસ્ત્રી થકી જેઓ નિવર્યા નથી, મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ છે, મોહે ભરેલા છે, તેવા અશ્વ, હાથી, ગેધા, મહીષ, મૃગો કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કામી મનુષ્ય, વાંદરા અને પક્ષીઓ માંહોમાંહે વિરોધ કરે છે. મિત્ર હોય તે વેરી થાય છે. પરદા રાગામી મનુષ્ય સિદ્ધાન્તના અર્થને, ધર્મને, સમાચારી–સાધુગણને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણને વિષે રક્ત એવો બ્રહ્મચારી પર દારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. યશવંત અને રૂડાં વ્રત આચરનારા તેથી અપચશ, અપકીતિ, વ્યાધિને વધારે છે, વિશેષ રેગ-વ્યાધિથી પીડા પામે છે, અને બેઉ લોઇમાં-ઈહ લેકમાં તથા પરલોકમાં દુરારાધક થાય છે. પરદારાથી જેઓ નિવાર્યા નથી તેમાંના કેઈ પદારાને શેધતાં પકડાય છે, હણાય અને બેડીમાં રૂંધાય છે. એ પ્રમાણે અત્યંત મેહ-મુગ્ધતા રૂપ સંજ્ઞા મૈથુનનું કારણ છે અને તેથી પરાભવેલા છે Page #94 -------------------------------------------------------------------------- ________________ ७६ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ક્રુતિને પામે છે. વળી જૂદાં જૂઠ્ઠાં (અન્યમતિનાં) શાસ્ત્રને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજ કારણથી) લેાકના ક્ષય કરનારાં યુધ્ધે થયાં છે. સીતા, દ્રૌપદી, કિમણી, પદ્માવતી, તારા, કાંચના, રક્ત સુભદ્રા, અહલ્યા, સુવણુ - શૈલિકા, કિન્નરી, સ્વરૂપવતી વ્રુિન્મતિ, રહિણી ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થ સગ્રામે થએલા સભળાય છે, એ પ્રમાણે થએલાં સુધ્ધા અધર્મનાં-વિષયનાં મૂળ છે. અમ્રાર્યને સેવનારા ઇહલેાકથી નષ્ટ થાય છે (અપકીતિ રાગ આદિને પામે છે) અને પરલેાકને વિષે પણ નષ્ટ થાય છે. (તે કેવી રીતે ?) મહામેહરૂપી અધકારને વિષે અને ઘેર જીવસ્થાનને વિષે પડીને તેઓ નષ્ટ થાય છે, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, માદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સાધારણ–અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેએ ઉપજે; વળી અડજ (પક્ષી-સર્પાદિ), પાતજ (હાથી આદિ), જરાયુજ (મનુષ્યાદિ), રસજ (મદ્યાદિમાં ઉપજતા એઇંદ્રિયાદિ), સંસ્વેદજ (જૂ-માકણાદિ), સમૃતિ (દેડકા આદિ), ઉદ્ભિજ (તીય આદિ), તથા નારકી દેવતામાં તેઓ ઉપજે, નરક, તીર્થંચ, દેવતા અને મનુષ્ય એ ચારે ગતિમાં જરા, મરણ, રાગ, શાક આદિએ કરી શાકભર્યાં સ*સારમાં ઘણા પચેપમ-સાગરાપમ સુધી, અનાદિ અનત અને દીઘ ઢાળવાળી એવી ચાર ગતિરૂપ સંસાર અટવીમાં એ સેહને વશ પડેલા જીવા વારવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મચર્યના ફળવિપાક એવા પ્રકારના છે. અબ્રહ્મચર્ય ઇહલેાકમાં અને પરામાં અલ્પ સુખ આપનારૂં અને Page #95 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ ૭૭ બહુ દુઃખ આપનારું છે, મહા ભયરૂપ છે, ઘણા કમરૂપી મેલથી આકરૂં છે, દારૂણ-રૌદ્ર છે, કર્કશ-દુઃખયુક્ત છે, અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષ પણ અણગબે ન છૂટે તેવું છે, તે ભગવ્યે જ છૂટકે–મેક્ષ રહેલો છે. એ પ્રમાણે શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે. એ પ્રમાણે આસવદ્વારનું અબ્રહ્મચર્ય ફળવિપાક વિષેનું ચેાથું અધ્યયન સંપૂર્ણ થયુ. અધ્યયન પ મું પરિગ્રહ જે સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હું જબૂ! હવે હું આસવદ્વારનું પાંચમું અધ્યયને પરિગ્રહ વિષે નિશ્ચયે કરીને જેમ છે તેમ સંભળાવું છું. પરિગ્રહનું સ્વરૂપ. વિવિધ પ્રકારનાં મણિ, સુવર્ણ, રત્ન, મૂલ્યવાન (કસ્તુરી આદિ) પરિમલ-સુગંધપુત્ર-સ્ત્રી-આદિ પરિ. વાર, દાસીઓ, દાસ, ચાકર, પ્રેષ્ય (કામ પડયે મોકલવા માટેને ચાકર); ઘેડા, હાથી, ગાય, ભેંસ, ઊંટ, ગધેડાં, બકરાં, ગાડર; શિબિકા (પાલખી), ગાડાં, રથ, ચાન (વાહન), યુમ (જુગ-પાલખી જેવું); ચંદન (એક પ્રકારને રથ); (પલંગાદિ) શયન, (બાજોઠાદિ) આસન, વાહન, ઘરવાપ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૮ * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રાની જૂદી જૂદી ચીજો, ધન, ધાન્ય, પાણી,ભજન, વસ્ત્ર, ગંધ, (પુષ્પાદિમાલા, વાસણ, ભવન ઈત્યાદિ વિવિધ વસ્તુઓને રાજા ભેગવે છે તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેકપર્વત, નગર, વાણિજયસ્થાન, દેશ, પુર, જલપંથ, ધૂળકોટ, ગામ, ગામડાં, મંડપ, બાહ, પટ્ટણ આદિ હજારે રથાને આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત પૃથ્વીને, એક છગે, સાગર સહિત ભેગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિ મિત (માપ વિનાની) અને અનંત રહે છે. તેમની સાથે મેટી ને મેટી ઈચ્છારૂપે (વધુ પ્રાપ્ત કરવા રૂપે) પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષનાં નરરૂપ જાડાં મૂળ છે, લોભ, સંગ્રામ અને કષાય (કોધ-માન-માયા ) રૂ૫ મેટું થડ છે, સેંકડે ચિંતારૂપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે, (દ્ધિ આદિના ) ગરૂપે વિસ્તારવંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયા-કપટરૂપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ–ભાગરૂપ પુષ્પ-ફળ છે, શરીરને ખેદ, મને ખેદ, કલહ, એ વડે કંપતે તેને શિખરને ભાગ છે; એવા પરિગ્રહરૂપી વૃક્ષને રાજા પૂજે છે, ઘણા મનુષ્યના હૃદયને તે વહાલું છે, અને પરિગ્રહથી ચુક્ત થવાને જે નિભતારૂપ માગે છે તે માની અર્ગલારૂપ એ પરિગ્રહરૂપ વૃક્ષ છે. પરિગ્રહનાં નામ, એ પરિગ્રહનાં ગુણનિષ્પન ૩૦ નામ આ પ્રમાણે છે ---(૧) પરિગ્રહ, (૨) સંચય (એકઠું કરીને સંગ્રહેવું), Page #97 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ ૭૯ (૩) ચય (એકઠું કરવું), (૪) ઉપચય (મેટે ઢગલે કરી રાખ), (૫) નિધાન (ભૂમિમાં એકઠું કરી રાખવું), (૬) સંભાર (સારી રીતે ભરી રાખવું), (૭) સંકર (સમિશ્રિત પીંડકરણ), (૮) આદર (આદર સાથે રાખી લેવું), (૯) પીંડે બનાવ, (૧૦) દ્રવ્યસાર (દ્રવ્ય લક્ષણને સાર–ત કાઢી રાખ), (૧૧) મહેચ્છા, (૧૨) પ્રતિબંધ (નેહનું કારણ), (૧૩) લેભસ્વભાવ, (૧૪) મેટી યાચના, (૧૫) ઉપકરણ (ઘરવખરાને સંગ્રહ), (૧૬) સંરક્ષણ (શરીરાદિનું વિશેષ પ્રકારે રક્ષણ), (૧૭) ભારનું કારણ, (૧૮) અનર્થનું ઉત્પાદન, (૧૯) કલેશને કરંડિચે, (૨૦) ધન ધાન્યને વિસ્તાર, (૨૧) અનર્થનું કારણ, (૨૨) સંસ્તવ, (વન સ્વજના દિને પરિચય), (૨૩) મનનું ગોપન, (ર૪) શરીરને આયાસ (ખેદ–પરિગ્રહ હેતુપૂર્વક), (રપ) અવિયોગ (ધનાદિને ત્યાગ સહજમાં ન કરે), (ર૬) અમુક્તિ (સલેભતા), (૨૭) તૃષ્ણા, (૨૮) અનર્થક (પરમાર્થ વૃત્તિની રહિતતા), (૨૯) ધનાદિને આસંગ, (૩૦) અસંતુષ્ટ વૃત્તિ, ઈત્યાદિ ત્રીસ નામો પરિગ્રહનાં છે. પરિગ્રહીઓ (હવે પરિગ્રહ કરનારાઓ વિષે કહે છે.) પરિગ્રહ કરનારાઓ મમતવ મૂછીથી ગ્રત અને લેગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દે પણ પરિગ્રહની રૂચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી પ્રશ્રખ્યાકરણ સૂત્ર કુમાર, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશા કુમાર, પવન કુમાર, સ્થાનિત કુમાર; વળી (આઠ યંત ) આણપની, પાપની, ઈસીવાઈ (ષિવાદી), ભૂતવાદી, કંદી (ફંદિત ), મહાકંદિત, કુટુંડ (કુષ્માંડ), પતંગ; વળી પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરૂષ, મહારગ, ગંધર્વ, વળી તીર્જી લેકના વાસી પાંચ પ્રકારના તિષી દે; બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક, શનિ, રાહુ, ધૂમકેતુ, બુધ, મગળ, એ બધા તપાવેલા સેના જેવા રક્તવર્ણના ગ્રહ વિશેષ; વળી જે ગ્રહ જોતિષ ચક્રમાં. ભ્રમણ કરી રહેલા છે; વળી પરિભ્રમણ કરવામાં રતિવાળા કેતુઓ (ગ્રહ), અઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવતાના સમૂહ, નાના પ્રકારનાં સંસ્થાને કરીને સ્થિત તારા, અવસ્થિત-નિશ્ચળ. દીપ્તિવાળા તારા જેઓ મનુષ્ય ક્ષેત્રની બહાર ફરે છે, જે ક્ષણ માત્રનો વિસામે નહિ લેતાં તિગલોકની ઉપરના ભાગમાં જ્યોતિષચકમાં ફર્યા કરે છે; ઉર્વલોકના વાસી બે પ્રકારના વૈમાનિક દે: (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) મહેંદ્ર (૫) બ્રહ્મલેક (૬) લાંતક (૭) મહાશુક ૮િ) સહરવાર (૯) અનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૨) અશ્રુત, એ બાર ક૯પપન દેવતાને સમૂહ; ચૈવેયક અને અનુત્તર વિમાની એ કલ્પાતીત દેવતા; આ દેવે મહા ઋદ્ધિવંત છે, દેવામાં ઉત્તમ છે, એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ (પરિવાર) સહિત છે, પણ તેઓ મમતા કરે છે (પરિગ્રહ રાખે છે). (હવે તેમના પરિગ્રહની. વરતુઓ કહે છે). ભવન, વાહન, યાન (શકટાદિ, વિમાન, Page #99 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ ૮૧ શયન (પલંગાદિ), આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભૂષણે, ઉત્તમ હથીયારો, નાના પ્રકારના–પાંચ વર્ણનાં મણિરત્નોને દિવ્ય સંચય, વિવિધ પાત્રો, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારનાં રૂપ વિકુવે (ઉત્પન્ન કરે) તેવી અપ્સરાઓને સમૂહ, દ્વીપ, સમુદ્ર, દિશાએ, વિદિશાઓ, ચિ (મંદિરે અથવા વૃક્ષો), વનડે, પર્વત, ગામ, નગર, આરામ, ઉદ્યાન, કાનન (મેટાં વન), ફ્રેવા, સરોવર, તળાવ, વાવ, દીધિકા (મોટી વાવ), દેવનાં દહેરાં, સભા, પરબ, તાપસનાં આશ્રમ, આદિ ઘણા પદાર્થોને પરિગ્રહ રાખતા, ભારે વિસ્તીર્ણ દ્રવ્યનું મમત્વ રાખતા, દેવ-દેવીઓ અને ઈદ્રો પણ તૃપ્તિ કે તષ્ઠિ (સંતેષ પામતા નથી. તેઓની બુદ્ધિ અત્યંત ભે કરીને પરાભવેલી છે. વળી હિમવંત, ઈક્ષુકાર, વૃત્ત પર્વત, કુંડલ પર્વત, રૂચક, માનુષેત્તર પર્વત, કાલેદધિ, લવણસમુદ્ર, ગંગાદિક નદી, પદ્ય આદિ કહ, રતિકર પર્વત, અંજનક પર્વત, દધિમુખ પર્વત, અવપાત પર્વત (દેવ ઉતરે તે), ઉત્પાત પર્વત (જે દ્વારા ભવનપતિ મનુષ્ય ક્ષેત્રમાં આવે છે), કાંચનગિરિ, વિચિત્ર પર્વત, જમક પર્વત, શિખરી પર્વત, ઈત્યાદિ પર્વતના ફેટને વિષે વસતા દેવે પરિગ્રહ ધારતા છતાં વૃદ્ધિ પામતા નથી, તેવીજ રીતે વર્ષધર પર્વતના દેવ અને અકર્મભૂમિના દેવ પણ વસિ પામતા નથી. વળી કર્મભૂમિમાં જે જે દેશ રૂપ વિભાગે છે તેમાં જે મનુષ્ય, ચકવતી, વાસુદેવ, બલદેવ, માંડલિક રાજા, યુવરાજ, પટ્ટબંધ, સેનાપતિ, ઈબલ્સ (જેની પાસે એટલું દ્રશ્ય હોય કે જેથી ઉભે હાથી ઢંકાઈ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જાય તે), શેઠ, શેઠીયા (દેશને અધિકારી), પુરોહિત, કુમાર, દંડનાયક, માંડલિક (દેશના સીમાડાના રાજા), સાર્થવાહ, કૌટુંબિક (કુટુંબના મોટા), અમાત્ય, ઇત્યાદિ બીજા જે અનેક મનુષ્ય વસે છે તે બધા પરિગ્રહને કરનારા છે. (આ પરિગ્રહ કેવો છે?) એ પરિગ્રહ અંતરહિત છે, શરણરહિત છે (આપત્તિમાંથી છોડાવે તે નથી), દુઃખભર્યા સંતવાળે છે, અધ્રુવ છે, અનિત્ય છે, અશાશ્વત (ક્ષણે ક્ષણે વિનાશ સ્વભાવવાળા) છે, પાપકમનાં મૂળરૂપ છે, (વિવેકીએ) નહિ કરવાગ્ય છે, વિનાશના મૂળ રૂપ છે, અત્યંત વધ–બધ-લેશના કારણરૂપ છે, અનંત સંકલેશ (ખ) ના કારણરૂપ છે; ધન-ધાન્ય-રત્નાદિને સમૂહ કરતા છતાં લોભથી ગ્રસ્ત થએલાએ સંસારમાં પરિભ્રમણ કરે છે. એ સંસાર સર્વ દુઃખના નિવાસસ્થાન રૂપ છે. પરિગ્રહનાં કારણ. પરિગ્રહ સેવવાને અર્થે ઘણા મનુષ્યો સેંકડે પ્રકારનાં શિલ્પ (વિજ્ઞાનાદિ) ની (ચિત્રાદિ) કળાઓ શીખે છે; નિપુણ લેખકે લખવાની, પક્ષીઓ વગેરેના શબ્દ શકુનની, ગણિતાદિની બહેતર કળાઓ શીખે છે; સ્ત્રીઓની રતિની ઉપજાવનારી ચોસઠ કળાઓ શીખે છે; (રાજાદિકની) સેવાને અર્થે શિલ્પકળા, તલવારની (યુદ્ધની) કળા, લેખનકળા, ખેતીની કળા, વ્યાપારની કળા, વ્યવહાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ધનુવિદ્યા, ખગાદિની મૂઠ પકડવાની કળા, વિધવિધ મંત્ર પ્રયોગ (વશીકરણાદિ, અને બીજી અનેક પ્રકારના કળા Page #101 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ વિદ્યા વગેરે-પરિગ્રહ કરવાના કારણરૂપ ધંધા જીવન સુધી તેઓ કર્યા કરે છે. વળી એ મંદ બુદ્ધિના મનુષ્ય પરિગ્રહ સેવવાને અર્થે પ્રાણીઓને વધ કરે છે, જૂઠું બોલે છે, માયા–પ્રપંચ કરે છે, સારી વસ્તુમાં નઠારી વસ્તુ ભેળવીને આપે છે, પારકા દ્રવ્યને લેવાને લેભ કરે છે, પિતાની અને પારકી સ્ત્રીના સેવનથી શરીર અને મનને ખેદ પ્રાપ્ત કરે છે, (વચનવડે) કલહ, (કાચાએ કરી) ભાંડ-ઝગડે, વૈર, અપમાન, અને કદથના પામે છે. ઈચ્છા અને મહેચ્છા રૂપી સેંકડે તૃષાઓએ કરીને તરસ્યા, તૃણ (અપ્રાપ્ત વસ્તુની) એ કરી લોભગ્રસ્ત, અને આત્માના અનિગ્રહવાળા મનુષ્ય નિંદનીય કેધ, માન, માયા અને લોભ કરે છે. વળી પરિગ્રહથી જ નિશ્ચયે (માયા આદિ) શલ્ય, (ત્રણ) દંડ, (ત્રણ) ગર્વ, (ચાર) કષાય, (ચાર) સંજ્ઞા, (પાંચ) કામગુણ, (પાંચ) આસવકમ, (પાંચ) ઇક્રિયવિકાર, (ત્રણ અપ્રશસ્ત) લેડ્યા, સ્વજન સંચાગની મમતા, સચિત્ત -અચિત્ત દ્રવ્યનું મિશ્રણ, ઈત્યાદિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉપજે છે. પરિગ્રહનાં ફળ, તીર્થકર ભગવાને કહ્યું છે કે દેવતા, મનુષ્ય અને આસુરાદિ લેકમાં લેભથી ઉપજેલા પરિગ્રહ જે બીજે કોઈ પરિગ્રહ નથી, પાશ નથી, પ્રતિબંધ નથી. સર્વ લોકમાં સર્વ જીવને પરિગ્રહ વળગેલે છે. પરિગ્રહથી ગ્રસેલા છે પરલેકમાં નષ્ટ થાય છે (સુગતિને પામતા નથી) અને Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અજ્ઞાનરૂપી અંધકારમાં મગ્ન થાય છે. મહામહનીય (ચારિત્ર મોહનીય)થી મૂછિત થએલી મતિવાળા એ છે લેભને વશ થઈ રહેવાથી મહા અજ્ઞાનના અંધકાર રૂપ બસ-સ્થાવર-સૂમ–બાદર-પ્રર્યાપ્ત-અપર્યાપ્ત એવા જીવનિકાયમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે. એવા પરિગ્રહને કુળવિપાક આ લેકમાં અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રૂપ છે. તે મહાભયનું કારણ છે, કર્મ રૂપી રજને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે તે દારૂણ છે, કઠેર છે, અશાતાકારક છે અને હજારો વર્ષ સુધી ભેગવ્યા સિવાય ન છુટાય તેવું કામ છે. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ પરિગ્રહને ફળ વિપાક કહ્યું છે. એ પ્રમાણે આવકારનું પાંચમું અધ્યયન પરિગ્રહના ફળવિપાક વિષેનું સંપૂર્ણ થયું. આસુલ કારને ઉપસંહાર એ પ્રમાણે પાંચ આસ કર્મરૂપી રજથી જીવને સલિન કરે છે, અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રૂપ સંસારમાં રખડાવે છે. જે અનંત અધર્મયુક્ત અને અકૃતપુણ્ય છ ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્ય ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઃખોને અંત લાવનારાં, ગુણમાં મધુર એવાં જિનવચન રૂપી આપ આપ્યા છતાં જેઓ તે પીવાને Page #103 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ ઈચ્છતા નથી તેએ શું કરી શકવાના છે ? જે પાંચ (પ્રાણાતિપાતાદિ ) આસવ છાંડીને પાંચ (પ્રાણાતિપાત વિરમણુ આદિ ) સવરને ભાવપૂર્વક પામે છે, તે ક રૂપી રજથી મુક્ત થઇને અનુક્રમે સિદ્ધિને પામે છે. ઇતિ આસવ દ્વાર સમાસ, ૮૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંવર દ્વારા અધ્યયન ૧ લું અહિંસા જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું સંવર (અનુષ્ઠાન કર્મના)ના પાંચ દ્વાર અનુક્રમે જે પ્રમાણે ભગવાને કહ્યાં છે તે પ્રમાણે સંભળાવું છું. એ પાંચ દ્વારા સર્વ દુઃખમાંથી મુક્તિ આપનારાં છે. સંવરનાં પાચ દ્વાર (૧) પહેલું દ્વાર અહિંસા, (૨) બીજું દ્વાર સત્ય વચન, (૩) ત્રીજું દ્વાર (તીર્થંકર-ગણુધરાદિએ) પ્રરૂપેલું એવું જે બીજાએ આપેલું લેવું તે, (૪) ચોથું દ્વાર બ્રહ્મચર્ય અને (૫) છેલ્લું દ્વાર અપરિગ્રહ, અહિંસા બસ-સ્થાવર-સર્વ જીવને ક્ષેમકારી-સુખકારી છે. અહિંસા (પાંચ) ભાવનાથી યુક્ત છે, તેના (અનંત ગુણ છે તેમાંથી કાંઈક-ડા ગુણે વિષે કહું છું. મહાવ્રતનો મહિમા. તે આ પ્રમાણે છે : હે સુવ્રત (જંબૂ) મહાવ્રત (અનુવ્રતની અપેક્ષાએ) લોકહિતને કરનારાં છે, કૃતસાગર (સિદ્ધાન્તસમુદ્ર)માં ઉપદેશેલાં છે, તપ–સંચમ ઉપાર્જન કરાવનારા છે, શીલગુણે (સમાધિ-વિનયાદિ ગુણે) કરી પ્રધાન Page #105 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૮૭ વ્રત છે, સત્ય વચન તથા માયાત્યાગે કરી પ્રધાન વ્રત છે, નરક-તીર્યચ-મનુષ્ય–દેવ ગતિનું નિવારણ કરનારાં છે, સર્વ તીર્થકરોએ પ્રતિપાદેલાં છે, કર્મરજને વિદારનારાં છે, સેંકડે ભવના ફેરાને વિનાશ કરનારાં છે, સેંકડો સુખને પ્રવર્તાવનારાં છે, કાયર પુરૂષને પાળતાં દોહ્યલાં લાગે તેવાં છે, શુરા-ધીર પુરૂષોએ સેવેલાં છે, નિવણગમનના માર્ગ અને સ્વર્ગના માર્ગ પ્રત્યે પ્રયાણ કરાવનારાં છે, એવાં સંવરનાં દ્વાર ભગવાને પાંચ કહેલાં છે. અહિંસા. તેમાં પહેલું અહિંસા દ્વાર છે. અહિંસા દેવ–મનુષ્યઅસુર લેકને (સંસારસાગરમાં) દ્વીપ રૂપ, ત્રાણ (આપત્તિમાં) શરણરૂપ, સંપદા આપનારી તથા (શ્રેયાર્થીએ) આદરવાચોગ્ય છે. અહિંસાનાં નામ. (હવે અહિંસાનાં ગુણનિષ્પન્ન નામ કહે છે). (૧) નિર્વાણનું કારણ, (૨) ચિત્તની સ્વસ્થતા, (૩) સમાધિ, (૪) શાન્તિ, (૫) કીતિ આપનાર, (૬) કાન્તિ (શરીરની)નું કારણ, (૭) (મનને) રતિ ઉપજાવનાર, (૮) (હિંસાથી) નિવૃત્તિનું કારણ, (૯) શુભ અંગ (શ્રુતજ્ઞાન)નું કારણ, (૧૦) તૃતિનું કારણ, (૧૧) દયા, (૧૨) વિમુક્તિ, (૧૩) શાન્તિ-ક્ષમા, (૧૪) સમ્યક્ત્વની આરાધના, (૧૫) (સર્વ ધર્માનુષ્ઠાનમાં) હતી, (૧૬) બેધિ સર્વજ્ઞ ધર્મની પ્રાપ્તિ), (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ-ધર્ય, (૧૯) સમૃદ્ધિ, (૨૦) દ્ધિ, (૨૧) વૃદ્ધિ, Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૨૨) (મુતિને વિષે) સ્થિતિ, (૨૩) (પુણ્યની) પુષ્ટિ, (૨૪) આનંદ, (૨૫) ભદ્ર-કલ્યાણ, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ, (૨૮) વિશિષ્ટ (નિર્મળ) દષ્ટિ, (૨૯) કલ્યાણ, (૩૦) માંગલ્ય, (૩૧) પ્રદ-હર્ષ, (૩૨) વિભૂતિ, (૩૩) રક્ષા, (૩૪) મોક્ષવાસ, (૩૫) અનાસવઃ કર્મબંધ રૂંધવાનું કારણ, (૩૬) કૈવલ્યસ્થાનની પ્રાપ્તિ, (૩૭) શિવ-નિરૂપદવ, (૩૮) દ્રવ્ય સભ્યત્વ, (૩૯) શીલ, (૪૦) સંયમઃ હિંસાથી નિવર્તન, (૪૧) શીલનું સ્થાનક, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪૪) (નિશ્ચયધર્મ રૂ૫) વ્યવસાય, (૪૫) ઉનત ભાવ, (૪૬) ભાવયજ્ઞ, (૪૭) ઉત્તમ ગુણને આશ્રય, (૪૮) અભયદાન, (૪૯) અપ્રમાદ, (૫૦) આશ્વાસન, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫૩) સર્વ જીવોને અનાઘાત-અમારકતા, (૫૪) ખાઈ (મનની), (૫૫) પવિત્રતા (ચિત્તની), (૫૬) અતિશય શુચિતા, (૫૭) ભાવપૂજા, (૫૮) વિમળતા, (૫૯) પ્રભા, (૬૦) અત્યંત નિર્મળતાઃ એ પ્રકારે નિજ આત્માના ગુણે કરી નિમિત અહિંસા ભગવતીનાં પર્યાય નામો છે. એ ભગવતી અહિંસા ભયભીત ને શરણના સ્થાન રૂપ છે, પક્ષીઓને આકાશના આધાર રૂપ છે, વરસ્યાને પીવાના પાણી રૂપ છે, ભૂખ્યાને ભેજન રૂપ છે, સમુદ્રની મધ્યમાં વહાણ રૂપ છે, (ગાય-ભેંસાદિ) ચૌપદ જીવોને આશ્રયના સ્થાન રૂપ છે, રોગથી પીડાતા પ્રાણુંએને ઔષધના બળ રૂપ છે, અટવી–વગડામાં ભૂલા પડેલાને) સાથી રૂ૫ છે. એવી વિશિષ્ટતા એ અહિંસા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજ, હરિતકાય, Page #107 -------------------------------------------------------------------------- ________________ અહિંસા જળચર, સ્થળચર, બેચર, ત્રસ, સ્થાવર, સર્વ જીવોને ક્ષેમકારિણ-સુખ કરનારી અહિંસા છે. એ પ્રકારની જ એ અહિંસા ભગવતી છે–અન્યથા (લૌકિક દષ્ટિએ કહિપતો નથી, અહિંસા સેવનારા (હવે અહિંસાનું સેવન કેણ કરે છે તે કહે છે.) અપરિમિત જ્ઞાન-દર્શન ધારણ કરનાર, શીલ (શુદ્ધ આચારોમૂળ ગુણ-વિનય-તપ-સંચમના નાયક, તીર્થકર ભગવાન, આખા જગતના વાત્સલ્યકારી, ત્રિભુવનના પૂજનીય, વિતરાગ દેવ, કેવળ જ્ઞાની એમણે અહિંસાને વિશેષ પ્રકારે જાણી છે, સામાન્ય જજુમતિએ (સામાન્ય મન:પર્યવ જ્ઞાની) વિશેષે દેખી છે; વિપુલમતિ (વિશેષ મન:પર્યવ જ્ઞાની) એ સારી પેઠે જાણું છે; ચાદ પૂર્વના ધારણ કરનારાઓએ અધિક પાળી છે, વિક્સલબ્ધિવાળાઓએ આજન્મ પાળી છે; મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, મન પર્યવ જ્ઞાની, કેવળજ્ઞાની, સ્પર્શ કરીને વ્યાધિ મટાડવા જેવી લબ્ધિ ધરાવનાર, મુખમાંના શુંક રૂપે ઔષધિ ધરાવનાર, શરીરના મેલ રૂપે ઔષધિ ધરાવનાર, મૂત્ર-પુરીષાદિ રૂપ ઔષધિ ધરાવનાર, તથા (પશું-શુંક-એલ-મૂત્ર-પુરીષાદિ) એ સર્વ ઔષધિ રૂપ લબ્ધિને ધારણ કરનાર, બીજ સરખી બુદ્ધિવાળા, કેષ્ઠ જેવી બુદ્ધિવાળા (અંતરમાં ઉતારેલું ભૂલે નહિ), પદાનુસારી બુદ્ધિવાળા (એક પદ ઉપરથી પછીના અનેક પાને અર્થે સમજી લે તેવા ), શરીરનાં બધાં અવયવોએ કરી સાંભળનારા, શ્રુતના ધારણહાર, નિશ્ચલ મનને ધારણ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરનાર, (જેમ ખેલે તેમ નિવડે એવું) વચનખળ ધારણુ કરનાર, (પરિસહને સહે તેવું) શરીરમળ ધારણ કરનાર, જ્ઞાનરૂપી ખળવાળા, દર્શન-સમ્યક્ત્વરૂપી મળવાળા, ચિરત્રરૂપી બળવાળા, દૂધનાં જેવાં મીઠાંવચન ખેલનાર, મધનાં જેવાં મીઠાં વચન મેાલનાર, ઘીથી ચાપડેલા પદાર્થની જેમ અક્ષ વચન ખાલનાર, અક્ષીણુ રસાઇવાળા ( જેના રસેાડામાં રસાઇ ખૂટે નહિ તેવા-પાતા અર્થેના લેાજનમાં થી સાધુજનને ભાજન આપે, છતાં પાતે અતૃપ્ત ન રહે), જઘાચારણુ વિદ્યાવાળા ( આકાશગાાંમની લબ્ધિવાળા), વિદ્યાધરા, એકાંતર ઉપવાસ કરનારા, સળંગ બે ઉપવાસ કરનારા, સળંગ ત્રણ ઉપવાસ કરનારા, ચાર ઉપવાસ કરનારા, એમ પાંચ, છ, સાત, પંદર ઉપવાસ કરનારા, એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ અને છ માસના ઉપવાસ કરનારા, ઉત્યિક્ષ ચરક (રાંધવાના વાસણમાંથી ઉપાડીને લેાજનના પદાર્થ ગૃહસ્થે પેાતાના ભાણામાં લીધેા હૈાય તેજ ભાજન લેવું એવા અભિગ્રહ ધારણ કરનાર), નિક્ષિપ્તચરક (રાંધવાના વાસણમાંથી બહાર કાઢેલું હાય તેજ લેવાના અભિગ્રહ ધારણ કરનાર), વાલ-ચણાદિના આહાર લેનાર, જમતાં વધ્યું હોય તેને આહાર લેનાર, લૂખા આહાર લેનાર, ઘાના સમૂહની ભિક્ષા લેનાર, નિર્દોષ અને ચલિત ન થયે હાય તેવા આહાર લેનાર, મૌનપણે ભિક્ષા લેનાર, ખરડેલા હાથે કે ખરડેલે વાસણે ભાજન આપે તેજ તે લેવાના ૪૫ રાખનારા, જે પદાર્થ ભાજનમાં આપવાના હાચ તેજ પ્રકારના પદાર્થથી હાથ કે Page #109 -------------------------------------------------------------------------- ________________ અહિંસા વાસણ ખરડાયેલું હોય અને તે વડેજ ભાજન પદાર્થ આપે તે લે એ કલ્પ ધરનારા, ઉપાશ્રયથી નજીકજ આહાર મળે તે લેનારા, શુદ્ધ એષણીય–શંકાદિ દેષરહિત આહાર લેનારા, (દાતિની) સંખ્યા પ્રમાણે આહાર વિહરનારા, દેખાતા સ્થાનેથી લાવેલે આહાર લેનારા, જેને પૂર્વે જે ન હોય તે માણસ આહાર આપે તો લેનારા, “આ ભજન આપને કલપે?” એ પ્રમાણે) પૂછીને આહાર આપે તે લેનારા, સદા આયંબિલ કરનારા, સદા પુરિમઠું કરનારા, સદા, એકાશન કરનારા, નિવિ (મેટા તપને પારણે વિગય રહિત આહારનું તપ) કરનારા, કટકા કરીને પાત્રમાં નાખે તે આહાર લેનારા, પરિમિત આહાર લેનારા (મર્યાદિત કરેલી સંખ્યા જેટલાં ઘર, કેળીયા કે દ્રવ્યને જ આહાર લે), વાલ-ચણું વગેરેને બાકી વધેલો આહાર લેનારા, (બધા જમી રહ્યા પછીને) પ્રાંત આહાર લેનારા,( હિંગ મરચાં વિરહિત) અરસ આહાર લેનારા, રસહિત આહાર લેનારા, તુચ્છ-અલ્પ આહાર લેનારા, લુખો આહાર લેનારા, અન્તાહાર-પ્રાંતાહાર-લૂખો આહાર-તુચ્છ આહાર લઈને જીવનારા, ઉપશાન્ત આજીવિકા ચલાવનારા, પ્રશાન્ત (સૌમ્યઅંતવૃત્તિની અપેક્ષાએ) આજીવિકા ચલાવનારા, બહિરંગ વૃત્તિએ દોષરહિત આજીવિકા ચલાવનારા, દૂધમધ-ઘીથી રહિત આહાર લેનારા, સઘ-માંસના ત્યાગી, કાઉસગ્નને આસને બેસનારા, ભિક્ષુની બાર પડિમા પાળનારા, ઉત્કટુક ઉકડુ) આસને બેસી રહેનારા, વીરાસને બેસી રહેનારા, પયંકાસને બેસનારા, દંડાસને બેસનારા, લગુડાસ-સ્થિર Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બેસી રહેનારા, એક પાસે શયન કરનારા, આતાપના લેના ૨, પ્રાવરણ (વસ્ત્રાદિ, રહિત રહેનારા (ટાઢ-તાપ સહેનારા), મુખ–શ્લેષ્મને ન પરિઠવનારા, ખજવાળ આવતા છતાં શરીરને નહિ અણનારા, કેશ-મૂછ–રોમ-નખને (શેભાની દષ્ટિએ) નહિ રાખનારા, શરીરનાં બધાં અવયના સંસ્કારને છોડનાર, કૃતધર (સૂત્રના જાણકાર), અને અર્થના સમૂહને જાણુનાર બુદ્ધિવાળા, એ બધા ભગવતી અહિંસાને આચરી-વાળી છે. જેઓ ધીર મતિવાળા છે, બુદ્ધિવાળા છે, દષ્ટિવિષ સર્ષના ઉગ્ર તેજ જેવા તેજ-પ્રભાવયુક્ત છે, નિશ્ચય તથા પુરૂષકારથી પર્યાપ્ત એવી પરિપૂર્ણ મતિવાળા છે, નિત્ય સ્વાધ્યાય-ધ્યાનાદિ કરનારા છે, સતત ધર્મધ્યાનને આચરનારા છે, પાંચ મહાવ્રતરૂપ ચારિત્રે કરી યુક્ત છે, (પાંચ) સમિતિમાં પ્રવતે છે, પાપને શમાવ્યાં છે, છકાયરૂપી જગતના વલભ-વાસત્યકારી છે, સદા અપ્રમત્ત છે, તેઓએ અને તેમના સરખા બીજા અનેકે અહિંસા ભગવતીનું પાલન કર્યું છે. અહિંસકનાં કર્તવ્ય. ( હવે અહિંસાપાલનમાં ઉદ્યમવંત મનુષ્ય શું કરવાગ્ય છે તે કહે છે). પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, ત્રસ તથા સ્થાવર એ સર્વ જીવોની દયા પાળવાને અર્થ શુદ્ધ આહારની ગવેષણ (શોધન) કરવાગ્ય છે. (સાધુને અર્થ) નહિ તૈયાર કરેલું, નહિ કરાવેલું, અનાઉત (અનિમંત્રણ પૂર્વક વહોરેલું), અનુદ્દિષ્ટ (ઉદેશિક દેષ રહિત ), સાધુને અર્થ વેચાતું નહિ લીધેલું, નવ કેટિએ Page #111 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૩ ( મન-વચન-કાયાએ નહિ કરેલું-કરાવેલું અનુમે દેલું ) પરિશુદ્ધ, (શકાદિ) દૃશ દોષથી રહિત, (સાળ) ઉદ્ગમદોષ અને (સાળ) ઉત્પાદન દોષથી રહિત એવું એષણીય તથા શુદ્ધ, પેાતાની મેળે (આપવાની વસ્તુથી) દૂર થએલા અથવા પેાતાની મેળે દૂર રહેલા (કૃમિ આદિ) જીવા હાય અને એ રીતે અચિત્ત થએલી વસ્તુ અને પ્રાશુક એવું ભેજન ગવેષવાચેાગ્ય છે. (ગાચરીએ-ભિક્ષાર્થે જઈને) આસન પર એસી કથા પ્રત્યેાજન કરવાથી પ્રાપ્ત ન થએલું, ચિકિત્સા મત્રયંત્ર-જીપુટ્ટી-ઔષધ-કાય કરીને પ્રાસ ન કરેલું, લક્ષણ (ચક્ર-વતિષ્ઠાદિક ચિહ્ના)-ઉત્પાત-સ્વસ-જન્મ્યાતિષનિમિત્તની કથા કે વિસ્મર્ચાત્પાદક વાર્તા કર્યાં વિના સળેલું, સાયા–કપટ કર્યાં વિના મળેલું, કાઇને માટે રાખી મૂકેલું ન હાય તેવું, કળા આદિ શીખવ્યા વિના મળેલું, માચા કપટ વિનાનું-રાખી ન મૂકેલું-કળાદિ શીખવ્યા વિના મળેલું, એવું ભિક્ષાભાજન ગવેષવાચેાગ્ય છે. કેાઈનું અપમાન કરી, નિદા કરી, માન આપી, વખાણ કરી, સેવા-પૂજા કરી, અપમાન-નિ’દા-માન-સેવા ઈત્યાદિ કરી ભિક્ષાન્ન લેવાયાગ્ય નથી. કાઇને ભય અતાવી, તજના કરી, તાડના (માર મારી) કરી, ભય–તના-તાડના કરી, ભિક્ષા લેવાયેગ્ય નથી. ગર્વ કરી, દરિદ્રતા મતાવી, રાંકની પેઠે યાચી, ગવરિદ્રતા-યાચના એ ત્રણેવાનાં કરી ભિક્ષા લેવાચેાગ્ય નથી. મિત્રતા ખતાવી, પ્રાથના કરી, ભૃત્યવત્ સેવા કરી, મિત્રતાપ્રાર્થના-સેવા કરી ભિક્ષા લેવાચેગ્ય નથી. (સ્વજનાદિને) અજાણ્યે, અગ્રથિત-અપ્રતિમū, અદુઃ-દ્વેષાદિથી રહિતપણે, Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અદીનપણે, અવિમનસ્કપણે (આહાર ન મળતાં વિમનસ્ક ન થાય), અરૂણપણે, વિષવાદરહિતપણે, સંચમમાં ઉદ્યમવંત મનોયોગે કરી, યતનાએ કરી, (અમાસ) સંયમગની પ્રાપ્તિ કરી, વિનય-ક્ષમા આદિ ગુણે કરી ચુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવંત રહે. આખા જગતના જીની રક્ષાને અર્થ, દયાને અર્થ, શ્રી મહાવીર ભગવાને એ પ્રમાણે પ્રવચન કરેલું છે. એ પ્રવચન આત્માને હિતકારક છે, જન્માંતરે શુદ્ધ ફળને આપનારું છે. આગામી કાળ કલ્યાણકારક છે, નિર્દોષ-શુદ્ધ છે, જાણ્યું છે, એક્ષપ્રાપ્તિ માટે સરલ છે, સર્વોત્તમ છે અને સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારું છે. પાંચ ભાવનાઓ, પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણને અર્થ પાંચ ભાવનાઓ છે. પહેલી ભાવનાએ સ્થાનમાં-સ્થિતિ કરવામાં, ચાલવામાં, પોતાને અને બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે ગુણ ગયુક્ત અને (ગાડાના) ધૂસરાના પ્રમાણ જેટલી ભૂમિ ઉપર દષ્ટિ પડે તેવી દષ્ટિએ ચાલવું. કીડા, પતંગ, રસ, સ્થાવર જીવ ઉપર જે દયાળુ છે અને નિત્ય પુષ્પ, ફળ, છાલ, અંકુર, કંદ, મૂલ, પાણી, માટી, બીજ, લીલોતરી ઇત્યાદિને (સજીવ જાણું) જે પરિહરે છે, તેણે સમ્યક્ પ્રકારે (ઈસમિતિએ ) ચાલવું. બધા પ્રાણીઓને અવગણવા નહિ, નિંદવા નહિ, તિરસ્કારવા નહિ, મારવા (પગે ચાંપીને નહિ, ખંડ કરવા નહિ, છેદવા નહિ, વ્યથા ઉપજાવવી નહિ, અને જરા પણ ભય કે દુઃખ ઉપ Page #113 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૯૫ જાવવું નહિ. જે એવી રીતે ઈસમિતિ ચોગની ભાવનાએ કરી ભાવિત હોય છે, તેને અંતરાત્મા પાપના બળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી એવી (સામાચિકાદિ) ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સાધક (સાધુ) બને છે. બીજી ભાવના–મને કરી પાપ ચિંતવવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, શંસ (સૂગરહિત) છે, ઘણા વધ–બંધ—પરિકલેશને ઉપજાવનારું છે, ભય-મરણ-પરિકલેશે કરીને અશુભ છે, અને કદાપિ પાપયુક્ત મને કરી જરા પણ (પ્રાણાતિપાતાદિ ચિંતવવા ગ્ય નથી. એ પ્રકારે મનસમિતિ ચગની ભાવનાએ કરી જે ભાવિત હોય છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરીને ચુકત, અહિંસક, સંયમવંત અને (મોક્ષ) સુસાધક-સાધુ બને છે. ત્રીજી ભાવના–-વચને કરી પાપ કરવું નહિ. એ પાપ અધામિક છે, દારૂણ છે, નૃશંસ છે, ઘણું વધ-બંધ-પરિકેલેશ (અશાતારૂપ પરિતાપ) ઉપજાવનારું છે, જરા–મરણ– પરિકલેશે કરીને અશુભ છે, અને પાયુક્ત વચને કદાપિ જરા પણ લવાયેગ્ય નથી. એ પ્રમાણે વચન સમિતિ ગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપના મળથી રહિત, વિશુદ્ધ પરિણામવાળી અને અખંડ ચારિત્ર્યવાળી ભાવનાએ કરી યુક્ત, અહિંસક, સંયમવંત અને સુસાધક છે. ચિથી ભાવના–આહારસમિતિ) એષણય, શુદ્ધ, Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અ૯૫ આહાર ગષ. (આહાર આપનાર ગૃહસ્થથી) અજણ રીતે, અકથિત રીતે (પિતાની ઓળખાણ આપ્યા વિના), અશિષ્ટ રીતે (બીજાએ કહ્યા વિના), અદીનતાપૂર્વક, અવિમનસ્કતાપૂર્વક (આહાર ન મળે તે વિમનસ્ક-ઉદાસ ન થાય), અકરૂણ રીતે (દયામણા પરિણામથી રહિત), વિવાદરહિતપણે, સંયમમાં ઉદ્યમવંત મનોવેગપૂર્વક, ચતનાપૂર્વક, સંયમયેગપૂર્વક, વિનય-ક્ષમા આદિ ગુણે કરી ચુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવંત રહે. એ પ્રમાણે ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરીને થોડું થોડું લઈ આવીને ગુરૂજનની પાસે ગમનાગમન કરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરી દેષથી નિવર્તિ, જે રીતે ભજનના પદાર્થો લીધા હોય તે કહે અને ગુરૂજનને તે દેખાડે અને ગુરૂને ઉપદેશ સાંભળી, નિરતિચાર થઇ અપ્રમત્ત થાય. વળી સાધુને અનેષણાના જે કંઈ દે અજાણતાં લાગ્યા હોય અને આલેયા ન હોય તેનું પ્રતિક્રમણ કરે, પછી પ્રશાન્ત ચિત્તે, સુખનિષ્પન્ન (અનાબાધ વૃત્તિએ) બેસે, પછી દયાન-શુભ ગજ્ઞાન-સ્વાધ્યાયથી મુહૂત માત્ર મનને ગોપિત કરનાર અનિરૂદ્ધ મનવાળે સાધુ), ધર્મમાં મનવાછે, અન્ય ચિત્તવાળે, શુભ મનવાળે, અવિગ્રહ (કલહરહિત) મનવાળે, સમાધિયુકત (સમતાયુકત) મનવાળા, શ્રદ્ધાસંવેગ-નિર્જરામાં સંસ્થાપિત ચિત્તવાળે, પ્રવચન-સિદ્ધાન્તમાં વાત્સલ્ય ભાવવાળે, એ સાધુ ઉભું થઈને, હર્ષિત થતાં, પિતાથી મોટા સાધુઓને અનુક્રમે નિમંત્રીને, બધા સાધુઓને ભાવપૂર્વક ભજન લેવા આગ્રહ કરે, પછી Page #115 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ગુરૂજનની આજ્ઞાને અનુસરી આસન ઉપર બેસે, સુખવસ્ત્રિકા-રજોહરણ કરી મસ્તક સહિત આખા શરીરને પ્રમાજે; હાથની હથેળીઓનું પ્રમાર્જન કરે; પછી અમૂછિતપણે, અમૃદ્ધપણે, અગ્રથિતપણે-આકાંક્ષારહિતપણે, આહારની નિંદા–તિરસ્કાર કર્યા વિના, રસમાં એકાગ્રપણું કર્યા વિના, નિમળ ચિત્તે, અલુબ્ધ ચિત્તે, આત્માથે નહિ પણ પરમાથે આહાર કરું છું એવા ભાવે, સડસડાટ કે ચવચવ (એ અવાજ) કર્યા વિના, અનુસુક રીતે, અવિલંબ રીતે--બહ વાર કર્યા વિના, ભોંય પર એક બિંદુ પણ પડવા દીધા વિના, પ્રકાશવંત (પહેળા મુખના) ભજનમાં, યત્નાસહિત, પ્રયત્ન સહિત, સંજના દેષરહિત, ઈંગાલદોષ (રાગ દેષરહિત, દ્વેષરહિત, ગાડાની ધરીને તેલ ઉંજવાની પેઠે, ત્રણને ઔષધને લેપ કરવાની પેઠે, સંયમ યાત્રા નિર્વહવાને માત્રા નિમિત્તે, સંયમને ભાર વહેવાને અર્થે, એમ સમ્યક્ પ્રકારે સંયતિ (સાધુ) આહાર કરે. એ પ્રમાણે આહારસમિતિના ગથી જે ભાવિત છે તેને અંતરાત્મા મળરહિત, અસંલિષ્ટ પરિણામ સહિત, અખંડ ચારિત્રની ભાવનાએ ભાવિત, સંચમવંત સાધક બને છે. પાંચમી ભાવનાએ વસ્તુ આદાન-નિક્ષેપ સમિતિ. પાટલે, પાટીયું, શય્યા,સંતારક, વસ્ત્ર, પાત્ર, કામળી, દંડ, રજોહરણ, ચલપટે, મુખવસ્ત્રિકા, પાદપુછણ, એ બધાં સંયમના પિષણ અથેનાં ઉપકરણે છે; વાયુ-આતાપ-ડાંસ-મસલાં– ટાઢમાંથી રક્ષણ–નિવારણ અર્થે છે; એ ઉપકરણે રાગદ્વેષ રહિતપણે ભેગવવા ગ્ય છે. સાધુએ હમેશાં એ ભાજન Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર વસ્ત્રાદિ ઉપકરણને પ્રતિલેખવાંચનાથી વિસ્તારી જેવા, પ્રમાર્જવો અને રાત્રિ-દિવસ પ્રમાદરહિતપણે તેને નિરંતર લેવા-મૂકવાં. એ પ્રમાણે આદાન-ભંડ-નિક્ષેપણ સમિતિના ચગે કરીને જે ભાવિત છે તેને અંતરાત્મા પાપમળરહિત, અસંકિલષ્ટ પરિણામયુક્ત અને અખંડ ચરિત્રની ભાવનાને ભાવિત, અહિંસક, સંયમવંત, સુસાધક બને છે. અહિંસાનાં ફળ. એ પ્રમાણે સંવર દ્વાર સમ્યક્ પ્રકારે આચરતાં સુખનિહિત-સુરક્ષિત થાય છે. એ પાંચ ભાવનાએ કરીને, મનવચન-કાયાએ કરીને, સદા મરણ પર્યંત સુરક્ષિત એ ગ–પાંચ ભાવના રૂપ વ્યાપાર વૃતિમાને અને મતિમાને નિવેહવાગ્ય છે. એ ચોગ અનાસવ રૂપ છે, નિર્મળ છે, છિદ્રરહિત છે (જેથી કર્મ જળ પ્રવેશ કરી શકતું નથી), અપરિસવિત છે (જેથી અંદર જરા પણ કર્મ જળ ઝમતું નથી), ચિત્તના કલેશથી રહિત છે, શુદ્ધ છે, અને બધા જિનેએ તીર્થકરાએ અનુજ્ઞાત છે, પાળીને ઉપદેશેલે છે. એ પ્રકારે પહેલું સંવર દ્વાર આદર્યું, પાળ્યું, (અતિચાર ટાળી) શુદ્ધ કર્યું, પૂરું કર્યું, ઉપદેશ્ય, આરાધ્યું અને જિન ભગવાનની આજ્ઞાએ કરીને સાધુ જનેએ પાળ્યું છે. એ પ્રમાણે ભગવાન જ્ઞાતિ મુનિએ (મહાવીરે) આ સિવર શાસન પ્રજ્ઞાપ્યું, પ્રરૂપું, પ્રસિદ્ધ-પ્રતિષિત કર્યું, પૂજ્ય કહ્યું, ઉપદેર્યું અને પ્રશસ્ત કર્યું છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સત્ય વચન અધ્યયન ૨ જું સત્ય વચન જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબૂ ! હવે હું સત્ય વચન વિષે બીજું અધ્યયન સંભળાવું છું. સત્ય વચનને પ્રભાવ. સત્ય વચન નિર્દોષ, મહાપવિત્ર, મોક્ષના હેતુરૂપ, સુજાત, સુભાષિત, સુવ્રતરૂપ, સુકથિત, સુદષ્ટ (અતીન્દ્રિય દષ્ટિવાળાઓએ રૂદ્ધ પેરે જેએલ), સુપ્રતિષ્ઠિત (બધા પ્રમાણોથી પ્રતિપાદિત), સુપ્રતિષ્ઠિત ચશયુક્ત, સુસંયમિત વચનથી ઉચ્ચરાયતું, ઉત્તમ દેવ-નરવૃષભ-પ્રધાન પુરૂષ-બળવંત જન-સુવિહિત જ વડે બહુમાન્ય, પરમ સાધુજનોને ધર્માચરણ રૂપ, તપ નિયમને આદર્યા રૂપ, સુગતિનો માર્ગ દર્શાવનાર અને લેકમાં ઉત્તમ વ્રત છે. વિદ્યાધરની ગગનગામી વિદ્યાનું સાધન, વર્ગને માર્ગ દર્શાવનાર અને સિદ્ધિને માર્ગ દર્શાવનાર સત્ય વચન છે. વળી સત્ય વચન ઋજુ ભાવયુક્ત–સરલ છે, અકુટિલ-અવક છે, પ્રજનાથે કરીને વિશુદ્ધ નિર્દોષ) છે, ઉદ્યોત કરનાર છે અને સર્વ ભાવના જીવલોકને પ્રકાશિત કરનાર છે. અવિસંવાદી, યથાર્થ, અને મધુર એવું સત્ય વચન પ્રત્યક્ષ દૈવત તુલ્ય અને આશ્ચર્યકારક છે. ઘણી વાર વિપરીત અવસ્થામાં આવી પડેલા મનુષ્ય સત્યે કરીને મહાસમુદ્રની મધ્યે નિરાબાધ રહે છે, બૂડતા નથી. (સમુદ્રમાં) ભૂલા પડેલા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (બેટી દિશાએ) ગએલા અને પાણીના વમળમાં પડેલાં વહાણે પણ સત્યથી ડૂબતા નથી, તેમાંના માણસે મરતા નથી અને સ્થાન (કિનારે) મેળવે છે. સત્યથી અગ્નિસભ્રમમાં પણ માણસ દાઝતા નથી. સત્યવાદી માણસે તાતા તેલ, કથીર, લેહ કે સીસાને સ્પર્શ કરે અથવા હાથમાં ધારણ કરે તે પણ તેઓ દાઝતા નથી, પર્વતના શિખર ઉપરથી પડે તે પણ સત્યથી માણસ મરતે નથી, સત્યવાદી સમરાંગણમાં (શત્રુઓની) તલવારના પિંજારામાં સપડાયા છતાં તેમાંથી અણઘવાયેલો બહાર નીકળે છે. મારપીટ– બંધન-ઘેર શત્રુતામાં સપડાયા છતાં અને શત્રુઓની વચ્ચે આવી પડયા છતાં સત્યવાદી મનુષ્ય તેમાંથી અબાધિત છૂટે છે અને બહાર નીકળે છે. (આપત્તિના સમયમાં) દેવતાઓ સત્યનાદીને-સત્ય વચનમાં રતિ ધરાવનારાઓને સહાય કરે છે. સત્યને રાચરનારા, આવું સત્ય ભગવાન શ્રી તીર્થકર દેવે દસ પ્રકારનું રૂડી રીતે ભાષ્ય છે; ચૌદ પૂર્વધારે સત્યના પ્રભૂતપૂર્વ ગત અર્થને નાચે છે; મહષિઓએ સિદ્ધાન્ત કરીને સત્યને આપ્યું છે; દેવેન્દ્ર અને નરેન્દ્ર સત્યનું પ્રજન (અર્થ) પ્રકાશેલું છે; વૈમાનિક દેએ સત્યને મહા અર્થ– મહાજન સાધ્યું છે; મંત્રૌષધિ વિદ્યાની સાધના માટે સત્ય (આવશ્યક) છે; વિદ્યાધર–ચારણાદિ વંદની અને શ્રમણની વિદ્યા (આકાશગમન-વેકેયકરણાદિ) સત્યથીજ Page #119 -------------------------------------------------------------------------- ________________ સત્ય વચન ૧૦૧ સિદ્ધ થાય છે. મનુષ્યને માટે સત્ય વંદનીય છે, દેને માટે અર્ચનીય છે અને અસર લોકેને પૂજનીય છે. અનેક ' પાખં મતવાળાઓએ પણ સત્યને અંગીકાર્યું છે; સત્ય એ લોકમાં સારભૂત છે, મહાસાગર કરતાં વધારે ગંભીર છે, મેરૂપર્વત કરતાં વધારે સ્થિર છે, ચંદ્રમંડળ કરતાં વધારે સૌમ્ય છે, સૂર્યમંડળ કરતાં વધારે દીતિમાન છે, શરદ ઋતુના આકાશ કરતાં વધારે નિર્મળ છે, ગંધમાદન પર્વત કરતાં વિશેષ સુગંધયુક્ત છે; લેકને વિષે બાકીનાં જે મંત્રાદિ, ગાદિ (વશીકરણાદિ), મંત્રજાપ, વિદ્યાઓ, ભકા દેવતા, અસ્ત્ર-શસ્ત્રાદિ (કિવા અર્થશાસ્ત્રાદિ) શિક્ષણ (કલાદિનું), આગમ-સિદ્ધાન્ત છે, એ બધાં સત્યને વિષેજ પ્રતિષ્ઠિત છે. નહિ બોલવા ગ્ય સત્ય. વળી સત્ય પણ સંયમને ઉપકારક થાય તેવી રીતનું જરા પણ ન બોલવું. હિંસા અને પાપથી યુક્ત, ચારિત્રનો ઘાત થાય તેવું, વિકથાવાળું (સ્ત્રી આદિની કથા), અનર્થવાદવાળું, કલહકારક, અનાર્ય (કિવા અન્યાચ્ચ), અપવાદયુક્ત, વિવાદ ઉપજાવે તેવું, (બીજાને) વિડંબના ઉપજાવે તેવું, ઓજસૂયુક્ત (બળ-જુસ્સાથી ઉચરેલું), ધર્ય ચુત (હિંમતભર્યું) લજજારહિત, લોકનિંદાને પાત્ર, દુષ્ટ (મા ડું જોયું હોય તેવું), દુકૃત (અસમ્યક્ પ્રકારે સાંભળેલું), અસખ્ય પ્રકારે જાણેલું, આત્મશ્લાઘાથી ચુત, પરનિંદાથી ચુક્ત, એવું સત્ય હોય તે પણ બોલવું નહિ. “તું બુદ્ધિ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨, શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માન નથી, તે ધનને લેણદાર નથી, તું ધર્મપ્રિય નથી, તું કુલીન નથી, તું દાતા નથી, તે શુરો નથી, તે રૂપવાન નથી, તું સૌભાગ્યવંતા નથી, તે પંડિત નથી, તું બહુશ્રુત નથી, તે તપસ્વી નથી, તે પરલોક સંબંધે નિશ્ચયકારિણી મતિવાળો નથી” એવા પ્રકારનાં વચને જે જાતિ, કુળ, રૂપ, વ્યાધિ, રોગ વિષેનાં હોય તે વર્ષનીચ ( ત્યજવા ), ‘હુકારક અને ઉપચારનું (દ્રવ્યપૂજા તથા ભાવપૂજાનું) અતિક્રમણ કરનારાં હાઈ સત્ય હોય તે પણ બોલવાં નહિ. એલવાયેગ્ય સત્ય, વળી એવું સત્ય બોલવું કે જે દ્રવ્ય, પર્યાયે, ગુણે, કર્મ (કૃષિ આદિ વ્યાપારે, બહુવિધ કળાએ અને આગમસિદ્ધાન્તાદિકે કરી ચુકત હોય, તેમજ નામ, ક્રિયાપદ, નિપાદ, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ, ચોગિક, ઉણ (પ્રત્યય), ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભકિત, વર્ણ, એટલાં (વ્યાકરણનાં અંગે)એ કરીને સંપૂર્ણ (સત્ય) વચન હોય. પુનઃ ત્રિકાળે (ભૂત-વર્તમાન-ભવિષ્ય) સત્ય હોય તે બેલિવું. સત્ય દસ પ્રકારનું છે. (૧ જનપદ. ૨ સંમત. ૩ સ્થાપના. ૪ નામ, ૫ રૂ૫, ૬ પ્રતીત. ૭ સત્ય. ૮ વ્યવહાર, ૯ ભાવ. ૧૦ ચોગ). એ સત્ય પણ જે પ્રમાણે લવું તે જ પ્રકારે કાર્યો કરીને (અક્ષરથી લેખન કરવા વગેરેમાં અથવા હેતાદિની ક્રિયાના સૂચનમાં) દર્શાવવું. ભાષાના ૧૨ ભેદ છે. (સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, Page #121 -------------------------------------------------------------------------- ________________ સત્ય વચન ૧૦૩ પશાચિની, અપભ્રંશ, એ ૬ ભાષાનું ગદ્ય અને પદ્ય). વચન સેળ પ્રકારનાં છે. (૩ વચન, ૩ લિંગ, ૩ કાળ, પ્રત્યક્ષ અને પરેલ, ઉપનીત, અપનીત, ઉપનીત–અપનત, અપનીત–ઉપનીત અને અધ્યાત્મ). એ પ્રકારે તીર્થકર ભગવાને અનુજ્ઞાત કરેલું, બુદ્ધિથી પર્યાચિત કરેલું વચન સંયમવત મનુષ્ય યથા અવસરે બેલડું. આ પ્રકારનાં અસત્ય વચન, ચા-ચુગલી, કઠેર વચન, અનિષ્ટ વચન અને ચપળ-અપૈયુક્ત વચનના નિવારણ ભગવાને પ્રવચન (સિદ્ધાન્તમાં) કહેલું છે. આ પ્રવચન આત્માને હિતકારક છે, પરભવમાં શુભ ફળદાયક છે, ભવિષ્ય કાળે કલ્યાણકારક છે, શુદ્ધ છે, ન્યાચ્ય છે, કુટિલતાથી રહિત છે, સર્વોત્તમ છે, સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારું છે. પાંચ ભાવનાઓ. આ બીજા વતની પાંચ ભાવનાઓ છે. જૂઠાં વચનથી વિરમવાને અર્થે. સત્ય વચનના રક્ષણને અર્થ, પહેલી ભાવના આ પ્રમાણે છે –(સશુરૂ સમીપે) સંવરને અર્થ તથા પરમાર્થ (મક્ષ લક્ષણયુક્ત) સાંભળીને, સમ્યક્ પ્રકારે જાણુંને, ઉતાવળું, વરિત, ચપળ, અનિષ્ટ, કઠેર, સાહસિક, પરને પીડાકારક અને સાવદ્ય (પાપયુક્ત) વચન બોલવુ નહિ; સત્ય, હિતયુક્ત, પરિમિત, ગ્રાહક (પ્રતીતિયુકત), શુદ્ધ, સુસંગત, સ્પષ્ટ, સમિહિત (બુદ્ધિએ કરીને પર્યાચિત) વચન સંયમવંત મનુષ્ય અવસરને અનુકૃળ પ્રકારે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બોલવું. એ પ્રકારે અનુવિચિત્ય સમિતિના ચેગ લક્ષણે કરીને જે ભાવિત હોય છે તેને અંતરાત્મા હાથ-પગનયન–વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજેવથી સંપન્ન બને છે. બીજી ભાવનાએ ક્રોધ એવો નહિ. ક્રુદ્ધ અને રેકે મનવાળો મનુષ્ય જૂઠું બોલે, અન્યના અપવાદ બોલે, કઠેર વચન બોલે, જૂઠું-અપવાદ-કઠેર વાણી બોલે; કલહ કરે, વેર કરે, વિકથા કરે, કલહ-વર-વિકથા કરે; સત્યને હણે, શીલને હણે, વિનયને હણે, સત્ય-શીલ-વિનયને હણે અપ્રિય થાય, વસ્તુદોષાવાસ થાય, પરિભાવ (નિગમન) થાય, અપ્રિય-વસ્તુદોષાવાસ–પરિભવ થાય; એ અને બીજા પણ અનેક પ્રકારનાં મૃષાવચન ક્રોધાગ્નિથી દાઝેલો મનુષ્ય બેલે; માટે ક્રોધ સેવ નહિ. એ પ્રમાણે જે ક્ષમાથી ભાવિત થાય તેને અંતરાત્મા હાથ-પગ-નયનવદનને સંયત કરનારે, સાધુ અને સત્યાવથી સંપન્ન બને છે. ત્રીજી ભાવનાએ લોભ સેવ નહિ. ભલુબ્ધ મનુષ્ય ક્ષેત્રાદિને માટે, ગૃહ આદિને માટે જૂ હું બેલે, કીતિ અને ઔષધાદિને અર્થે જૂઠું બોલે, ઋદ્ધિ (પરિવારાદિ ) અને સુખને અર્થ જ હું બોલે, જનપાનાદિને માટે જૂ ડું બેલે, પાટ–પાટીચાંને માટે જૂઠું બોલે, શય્યા-સંસ્તારકને માટે જૂઠું બોલે, વસ્ત્ર–પાત્ર માટે જૂઠું બોલે, કામળી-પાદવુંછનને માટે જૂઠું બોલે, શિષ્ય-શિષ્યાને માટે જૂઠું બોલે, એ અને બીજા અનેક કારણે ભલબ્ધ મનુષ્ય જૂઠાં વચન બોલે; માટે લોભ સેવ નહિ. એ પ્રમાણે મુક્તિ (નિ Page #123 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૦૫ સત્ય વચન લેભિતા)ની ભાવનાએ જે ભાવિત થાય છે તેના અંતરાત્મા હાથ-પગ—નયન-વાનને સયત કરતા કે સાધુ અને સત્યાજ વથી સંપન્ન મને છે. ચેાથી ભાવનાએ ભય પામવા નહિ. ભયભીત મનુષ્યને શીઘ્ર અનેક પ્રકારના ભય નડે છે. ભયભીત મનુષ્યને કાઈ સહાય કરતું નથી, ભયભીતને ભૂત-પ્રેત હીવડાવે છે, ભયભીત માણુસ ખીજાને પણ ીવડાવે છે, ભયભીત મનુષ્ય તપસ’ચમને પણ છેડે છે, ખીહતા માસ સયમ રૂપ ભારને વહી શકતા નથી, બીહતા માણસ સત્પુરૂષોએ સેવેલા માર્ગોને પાળવા સમર્થ હોતા નથી, માટે કદાપિ ભય ધારણ કરવા નહિ. મીહવાથી વ્યાધિ, રાગ, જરા, મૃત્યુ અને બીજા અનેક ભચેા ઉપજે છે, એ પ્રમાણે જે ધૈર્યથી ભાવિત થાય છે, તેના અંતરાત્મા હાથ-પગ-નયન-વાનને સયત કરતા થકા સાધુ અને સત્યાવથી સ`પન્ન થાય છે, પાંચમી ભાવનાએ હાસ્ય સેવવું નહિ. પરિહાસ કરફૂડાં (અસદ્ભૂત અ વાળાં-અશેાભન) વચના મેલે છે, તે વચના પરાભવનાં કારણુ છે ( પરના ઉપહાસનાં કારણુ રૂપ છે). હાસ્ય પરપરિવાદનું કારણુ થાય, પરને પીડા ઉપજાવવાનું કારણ થાય, ચારિત્રભેદનું કારણ થાય, વિભૂતિનું (નયન–વદન વિકૃત થવાનું) કારણ થાય, અન્યઅન્ય કુચેષ્ટાનું કારણુ થાય, અન્યઅન્ય મર્મ-કુચેષ્ટાદિનું કારણ થાય, લાકનિદ્ય નું કારણુ થાય, કંદર્પ દેવનુંભાંડ વૃત્તિનું કારણ થાય, આદેશકારી દેવતાનું (ભિગમનનું) કારણ થાય, ભવનપતિ આદિ દેવતાનું કારણ થાય, નારા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આસુરી ગતિનું અને ચાંડાલ રૂપ (કિલ્વીષિ) દેવતાનું કારણ થાય (હાસ્ય તે તે અધમ દેવતાની ગતિમાં ઉપજવાના કારણ રૂપ થાય); તેટલા માટે હાસ્ય સેવવું નહિ. એ પ્રકારે મૌતે કરીને જે ભાવિત થાય તેના અંતરાત્મા હાથ-પગનયન-વનને સચત કરતા થયા સાધુ અને સત્યાવથી સપન્ન થાય છે. એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે ા નિધાન રૂપ થાય છે. એ પાંચે કારણે કરી સનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકાંએ (સત્ય વચન) ચેાગ મરણુપર્યંત ધૃતિમાન અને મતિમાન મનુષ્યે નિત્ય નિહવા ચેાગ્ય છે. અનાસવયુક્ત, નિળ, અછિદ્ર, અપરિસવિત, ફ્લેશરહિત, સ તીર્થંકરાએ અનુજ્ઞા કરેલું એવું આ બીજું સંવર દ્વાર કાયાએ કરી ફરસવાચેત્મ્ય, પાળવાચેાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચેાગ્ય,પાર ઉતારવાચેાગ્ય, અન્યને ઉપદેશવાચેાગ્ય, અનુપાલન કરવાચેાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચાગ્ય છે. એ પ્રમાણે સાત પુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્યું, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે; એવું આ સિદ્ધ શાસન પૂજનીય સદુપદેશિત અને પ્રશસ્ત છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ દત્તાદાનગ્રહણઃ અચૌર્ય ૧૦૭ ૧૦૭ અધ્યયન ૩ જું દાદાનગ્રહણ અાર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જે બૂ! હવે હું દત્ત તથા અનુજ્ઞાત એવી વસ્તુઓજ ગ્રહણ કરવા રૂપ સંવર વિષેનું ત્રીજું અધ્યયન સંભળાવું છું. દત્તાદાનનું સ્વરૂપ. હે સુવ્રત! (જબૂ!) એ મહાવત છે અને ગુણવત છે. (ઈહલોક–પરલોકના ઉપકારનું કારણભૂત છે). પરદ્રવ્યના હરણ પ્રત્યે વિરક્તિયુક્ત, અપરિમિત તથા અનંત તૃષ્ણ રૂપ અને અનુગત (વસ્તુઓ આશ્રી) મહેચ્છા રૂપ જે મન-વચન વડે થતું પાપ રૂપી ગ્રહણ (આદાન) તેના સુન્દુ નિગ્રહચુત, ચુડું સંયમિત મન-હાથ-પગના સંવરણ ચુકત, (બાહ્ય તથા અત્યંતર) ગ્રંથીને ટાળનાર, નિષ્ઠાયુક્ત (ઉત્કૃષ્ટ), નિરૂક્ત (તીર્થકરેએ ઉપદેશેલું), આસવરહિત, નિર્ભય, વિમુક્ત (લેભ દેષથી રહિત), ઉત્તમ નરવૃષભેએ, પ્રધાન બલવંત મનુષ્યએ અને સુવિહિત (સાધુ) જનેએ માન્ય કરેલું અને પરમ સાધુઓના ધર્માનુષ્ઠાન રૂપ એવું આ (ત્રી) વ્રત છે. ગામ-આગર-નગર-નિગમ-ખેડ-કવડમંડપ-દ્રોણમુખ-સબાહ-પટ્ટણ-આશ્રમ આદિમાંનું કેઈ પણું દ્રવ્ય જેવું કે મણિ, મુક્તા (મોતી), શિલા, પ્રવાલ, . કાંસું (ધાતુ), વસ્ત્ર, રૂપું, એનું, રત્ન આદિ કાંઈ પડ્યું હોય, કેઈનું ખોવાઈ ગએલું પડયું હોય અને તેના માલેકને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર જડતું ન હોય, પણ તે કઈને કહેવું કે પિતે લેવું સાધુને કપે નહિ. હિરણ્ય-સુવર્ણથી રહિતપણે અને પાષાણ તથા કાંચનને સમાન ગણતાં (એવી ઉપેક્ષાવૃત્તિથી) કેવળ અપરિગ્રહ અને સંવૃત્ત (ઇદ્રિના સંવરયુક્ત) ભાવે સાધુએ લેકને વિષે વિહરવું. કાંઈ પણ દ્રવ્યાદિ ખળામાં હાય, ખેતરમાં હાય, વગડાની વચ્ચે હોય, કાંઈ પુષ્પ-ફળછાલ-મંજરી (પ્રવાલા)-કંદ-મૂળ-તૃણકાષ્ઠ-કાંકરી આદિ વસ્તુઓ અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી હોય, હોય કે ઘણું હોય, તે પણ તે વસ્તુઓ તેના માલીકની અણદીધી લેવી સાધુને કપે નહિ. દિન દિન પ્રત્યે અવગ્રહ મેળવીને (માલીકની પરવાનગી લઈને) તે તે વસ્તુ સાધુએ ગ્રહણ કરવી કપે. સાધુ પ્રત્યે અપ્રીતિ કરનારના ગૃહમાં પ્રવેશ કે તેવા અપ્રીતિકારકનાં ભેજન-પાનાદિ સાધુએ જેવાં; તેમજ અપ્રીતિકારકનાં પાટ, પાટીયાં, શય્યા, સસ્તાર, વસ્ત્ર, પાત્ર, કામળી, દંડ, રજોહરણ, પાટલા, ચલપટે, મુખવસ્ત્રિકા, પાદપુછણાદિ, ભાજન, વસ્ત્રાદિ ઉપકરણ એ પણ વવ. વળી પારકા અપવાદ (વિકથા), પારકા દોનું દર્શન અને પારકાને નામે (આચાર્યું કે ગ્લાન સાધુને નામે) કાંઈ વસ્તુ લેવી, તે દે પણ સાધુએ વર્જવા, તેમજ બીજાએ કરેલો ઉપકાર (સુકૃત) નાશ પમાડે (મત્સરપૂર્વક ઉપકારની અવગણના કરવી) એ પ્રકારનું કાર્ય, દાનમાં વિદન કરવાનું કાર્ય, દાનને વિનાશ, બીજાની ચાડ-ચુગલી તથા મત્સરિત્વ (પારકા ગુણો પ્રત્યે અસહિષ્ણુતા), એ બધા દેશે (તીર્થકરેાએ અનુજ્ઞાત નહિ કરેલા હાઈ) વર્જવાયેગ્ય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ દત્તાદાનગ્રહણઃ અચોર્ય ૧૦૯ અચાર્યના અનારાધક અને આરાધક. જે સાધુ પાટ-પાટીઉં-શચ્યા-સંસ્મારક-વ-પાત્રકામળી-દંડ-રજોહરણ-બેસવાને પાટલે–ચલપ-સુહપત્તીપાદપુછણાદિ અને ભાજન, લંડ ઈત્યાદિ ઉપકરણ (આચાર્ય ગ્લાનાદિને) વહેંચી આપે નહિ, એવાં ઉપકરણે દોષમુક્તસૂઝતાં મળતાં લેવાની રૂચિ ધરાવે નહિ, તપને ચાર હોય, વાચાને ચેર હય, રૂપને ચાર હાય, આચાર ધર્મ (સમાચાર)ને ચાર હય, ભાવને ચાર હાય (બીજાઓનું વ્યાખ્યાન સાંભળીને વ્યાખ્યાન કરે અને તેમને ભાવ પિતે શોધી કાઢે છે એમ કહે તે), (રાત્રે) ગાઢ-ઉતાવળે સ્વરે બોલે. (ગચ્છમાં) ભેદ પાડે, કલહ કરે, વેર કરે, વિકથા કરે, ચિત્તની અસમાધિ કરે, સદા પ્રમાણુરહિત ભજન કરે (બત્રીશ કેળીયાથી વધુ જમનાર), સતત વેરને ધારણ કરે, નિત્ય રોષ રાખ્યા કરે, એ પ્રકારને સાધુ આ ત્રીજા વ્રતને આરાધી શકતા નથી. કેવા સાધુજને તે વ્રતને આરાધી શકે છે? જે વસ્ત્ર-ભજન-પાન લેવા તથા આપવા વિષે કુશળ છે, અત્યંત બાળક-દુબળ-ગલાન–વૃદ્ધ-માસક્ષમણાદિ તપ કરનાર–આચાર્ય–ઉપાધ્યાય-શિષ્ય-સાધમિક-તપસ્વી-કલ ગણુ–સંઘ-જ્ઞાનાથી એટલાની વૈયાવૃત્ત્વ પિતાના કર્મક્ષયને અ કીતિ આદિની વાંછનાથી રહિતપણે દસ પ્રકારે અથવા બહુ પ્રકારે કરે છે, જે અપ્રીતિકારીના ગૃહમાં પ્રવેશતે નથી, અપ્રતિકારીના ભજન પાન ગ્રહણ કરતો Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નથી, અપ્રીતિકારીનાં પાટ-પાટીઉં–શય્યા–સંસ્તારક–વસ્ત્રપાત્ર-કાંબળી-દંડ-રજેહરણ-બેસવાને પાટલો–લપટેમુહપતી-પાદવું છણાદિ-ભાજન-વસ્ત્રાદિ ઉપકરણ સેવા નથી, જે પારકા અપવાદ બોલતે નથી, જે પારકા દોષ ગ્રહણ કરતો નથી, પારકા (વૃદ્ધાદિના) નિમિત્ત જે કાંઈ જિનપાનાદિ) વહેરતો નથી, જે કેઈમનુષ્યને (દાનાદિ ધર્મથી) વિમુખ કરતો નથી, જે કેઈના દીધેલાને-રૂડા કાર્યને ઇનકાર કરતા નથી, જે (દાન) દઈને અથવા તૈયાવૃન્યાદિ કરીને પાછળથી પશ્ચાત્તાપ કરતું નથી, જે (મળેલાં ભેજનપાનાદિના) સંવિભાગ કરવામાં કુશળ છે, જે સંગ્રહપગ્રહમાં (શિષ્યાદિને ભેજન તથા જ્ઞાનનું દાન કરવામાં) કુશળ છે તેવા સાધુઓ આ વ્રતને આરાધી શકે છે. પાંચ ભાવનાઓ, પરદ્રવ્યહરણથી વિરમવાના વતનું રક્ષણ કરવાને અર્થે શ્રી ભગવાને સકળ જીવોને હિતકારી, પરભવને વિષે હિતકારક, આગામી કાળે કલ્યાણકારક, ન્યાયચુત, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવ: ચન કરેલું છે. તે ત્રીજા વતની પાંચ ભાવનાએ આ પ્રમાણે છે -- પરચહેરથી વિરમવાના વ્રતના રક્ષણને અર્થ પહેલી ભાવનાએ દેવકુળ, સભાસ્થાન (મહાજન સ્થાન), પરબ, પરિવ્રાજકનું સ્થાન, વૃક્ષમૂળ, બગીચે, પર્વતની કંદરા, હાદિકની) ખાણ, ગિરિગુફા, ચુને પાડવાનું Page #129 -------------------------------------------------------------------------- ________________ દત્તાદાનગ્રહણ: અચૌર્ય ૧૧૧ સ્થાન, ઉદ્યાન, યાનશાળા (વાહન રાખવાનું સ્થાન, ઘર વાખ ભરવાનું સ્થાન, યજ્ઞાદિને મંડપ, શૂન્ય ઘર, શ્યશાન, લયન (પર્વતગૃહ), હાટ અને બીજાં એવાં રથાનકેમાં સાધુએ વિહાર કરે ચગ્ય છે. પાણી, માટી, બીજ, લીલોતરી, ત્રસ જીવે, ઈત્યાદિથી રહિત અને ગૃહસ્થ પિતાને અર્થે બનાવેલું ઘર ફાસુક (શુદ્ધ) હાય, સી–પશુ-પંડગથી રહિત હોય, પ્રશરત હોય, એવા ઉપાશ્રયમાં જ સાધુએ વિહરવું યોગ્ય છે. જ્યાં ઘણું આધાક સાધુને અર્થે કરેલાં પાપકર્મો કરવામાં આવ્યાં હોય, જેવાં કે આછાં પાણી છાંટયાં હય, સાવરણીથી સ્થાન પ્રમાર્યું હોય, ખૂબ પાણી છાંટયું હોય, (માળા-ફૂલ-તોરણાદિથી) શણગાર્યું હોય, (દભાદિથી) આચ્છાદન કર્યું-છાયું હોય, ખીચૂનાથી ધન્ય હાય, છાણે કરી લખ્યું હોય, લીંયા ઉપર ફરીથી લખ્યું હોય, (ટાઢ નિવારવાને) અગ્નિ સળગાળે હાય, સાધુને અર્થે) વાસણ કુસણ હેરવ્યાં ફેરવ્યાં હાય, એ પ્રમાણે ઉપાશ્રય સ્થાનની અંદર અને બહાર સાધુને અર્થે પ્રાણઘાત કરવામાં આવ્યું હોય, તેવું આગમનિષિદ્ધ ઉપાશ્રય સ્થાન સાધુએ વર્જવાયોગ્ય છે. એ પ્રકારે જૂદા જૂદા દોષથી રહિત સ્થાને વસીને જે વસતીસમિતિના ચેગથી ભાવિત બને છે તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા કરાવવાના દેવથી નિત્ય વિરતિ પામતો દત્ત અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારા થાય છે. છ ભાવનાએ અનુજ્ઞાત સંસ્તારકનું ગ્રહણ કરવું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એટલે કે બગીચો-ઉદ્યાન–વન–વનપ્રદેશમાં જે કાંઈ (અચેત) તૃણ, જલાશયમાં ઉપજેલી વનસ્પતિ, પાંદડાં, પરા (એક જાતનાં તરણ), મુંજ, કુશ, દર્ભ, પરાળ, ભૂયક (મેવાડનું એક જાતનું ઘાસ), વલ્વજ (એક જાતનું ઘાસ), પુષ્પ, ફળ, છાલ, અંકુર, કંદ, મૂળ, તૃણ, કાષ્ટ, કાંકરી, ઈત્યાદિ સંસ્તારક-વસ્ત્રાદિને અર્થે અનુજ્ઞા માંગીને લેવાં કપે, અનુજ્ઞા માંગ્યા વિના-અદત્ત લેવાં કપે નહિ. રાજ રજ અનુજ્ઞા માંગીને લેવાં કપે. એ પ્રમાણે અવગ્રહસમિતિના ચોગથી જે ભાવિત થાય છે, તેનો અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા–કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે. - ત્રીજી ભાવનાએ પાટ-પાટલા-શા-સંસ્મારકને અર્થે વૃક્ષને કાપવું નહિ. (વૃક્ષના) છેદનવડે કે (ભમિ-પત્થરના) ભેદનવડે શસ્યા બનાવવી નહિ; જે ગૃહરચના સ્થાનમાં વાસ કર્યો હોય ત્યાંજ શસ્યાનું ગષણ કરવું; ઉંચી-નીચી જમીન જાણુંને સમી કરવી નહિ; પવનને અભાવ હોય કે બહુ વાયુ વાતે હોય પણ તે વિષે કશી ઉત્સુકતા ન રાખે; ડાંસ કે મસલા ને ઉપદ્રવો તે પણ તેથી ક્ષોભ ન કર કે અનિવડે ધુમાડે ન કરો; એ પ્રમાણે સંયમમાં (પૃથ્વી આદિના જીવોના રક્ષણમાં) અતિ તત્પર, સંવરમાં (આસવ દ્વાર નિરાધમાં) અતિ તત્પર, સંવૃત્તમાં (કષાય ઇકિયના સંવરમાં) અતિ તત્પર, ચિત્તસમાધિમાં અતિ તત્પર, ધર્યવત, કાયાએ કરીને (પરિષહેને) પાળતે જે સતત અધ્યા Page #131 -------------------------------------------------------------------------- ________________ દત્તાદાનગ્રહણઃ અચૌર્ય ૧૧૩ ત્મ યાન (આત્મસ્વરૂપ ચિંતન)થી યુક્ત થાય છે તેજ સમભાવે (રાગદ્વેષરહિતપણે) ચારિત્ર ધર્મને આચરે છે. એ પ્રકારે શય્યાસમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના ષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે. ચેથી ભાવનાએ સંયતિએ સાધારણું-ઘણું ઘરનો આહાર જે પાત્રમાં આવે તે સમ્યક રીતે (અદત્તાદાન ન લેખાય તે રીતે) ભજન કરવાગ્ય છે. આહારમાંથી શાકાદિને વધારે ભાગ ન લે, ભોજનને અધિક ભાગ ન લે (તેમ કરવાથી બીજા સાધુઓની અપ્રીતિ ઉપજે), ઉતાવળું-ઉતાવળું ન ખાવું, ત્વરિત રીતે આહાર ન કરે, ચપળ રીતે આહાર ન લે, સહસા ભજન ન કરવું, બીજાને પીડા ઉપજે તેમ આહાર ન કરો, તથા સાવદ્ય-પાપ રૂપ આહાર ન ભક્ષ. આહાર એવી રીતે લેવો કે જેથી ત્રીજું વ્રત ખંડિત થાય નહિ, સાધારણ પિંડ પાત્ર આહાર માત્ર લેવો અને જરા પણ અદત્તાદાન વિરમણ વ્રતનું નિયમન ખંડિત થવા દેવું નહિ. એ પ્રકારે સાધારણ પિંડપાત્ર સમિતિના ચેગે કરીને જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતો દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારે થાય છે. પાંચમી ભાવનાએ સાધમિક પ્રત્યે વિનય કરે. ઉપચારમાં (રાગી સાધુની સેવા સંભાળમાં), પારણામાં (તપ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી પ્રમવ્યાકરણ સૂત્ર સ્વીના તપના પારણામાં) વિનય કરે. (સૂત્રાદિની) વાચનામાં તથા તેના પરિપટ્ટણમાં (સૂત્રાર્થ ગ્રહણ કર્યો હોય તે ફેરવવામાં-પુનઃ પુનઃ સ્મરણ કરવામાં) વિનય કર ભેજનાદિનું દાન કરવામાં અને લેવામાં તથા (વિસ્મૃત થએ સૂત્રાથ) પૂછવામાં વિનય કરે, સ્થાનકમાંથી નીકળવામાં અને પ્રવેશવામાં વિનય કરે (નીકળતાં આવસદ્ધિ અને પ્રવેશમાં “નિરસહી) એ આદિક બીજાં અનેક કાર્યોમાં વિનય કરે. વિનય એ તપ છે અને તપ એ ધર્મ છે, માટે ગુરૂ પ્રત્યે, સાધુ પ્રત્યે અને તપસ્વી પ્રત્યે વિનય કરે. એ પ્રકારે વિનયથી જે ભાવિત થાય છે, તેનો અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારો થાય છે. એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચોગ (દત્તાદાન ગ્રહણ) મરણપર્યત કૃતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવાયેગ્ય છે. અનાવયુકત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ ત્રીજું સંવર દ્વાર કાયાએ કરી ફરસવાગ્ય, પાળવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાયેગ્ય, અનુપાલન કરવારોગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચગ્ય છે. એ પ્રમાણે સાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું અને Page #133 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ૧૧૫ પ્રસિદ્ધ કર્યું છે એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશરત છે. અધ્યયન ૪ થું બ્રહ્મચર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હું જબૂ! હવે હું બ્રહ્મચર્ય વિષે ચોથું અધ્યયન સંભળાવું છું. બ્રહ્મચર્યનું સ્વરૂપ, બ્રહ્મચર્ય ઉત્તમ તય, નિયમ (પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણ, જ્ઞાન-દર્શન–ચારિત્ર્ય, સમ્યકત્વ તથા વિનયના મૂળ કારણ રૂપ છે; યમ (અહિંસાદિ)-નિયમ (પિંડ વિશુદ્ધિ આદિ) પ્રધાન ગુણથી યુક્ત છે; હિમવંત પર્વત થકી મહાન તેજવંત (વ્રત) છે; પ્રશસ્ત, ગંભીર અને સ્થિર અંતઃકરણથી યુક્ત છે; આર્જવ (સરલતા) યુક્ત સાધુજનોએ આચરેલું છે; મોક્ષમાર્ગ રૂપ છે; વિશુદ્ધ સિદ્ધિ ગતિના સ્થાન રૂપ છે; શાશ્વત અવ્યાબાધ (આબાધ ૨હિતતા) છે, પુનર્ભવ નહિ કરાવનારૂં છે, પ્રશસ્ત છે, (રાગાદિના અભાવે કરી) સૌમ્ય છે, સુખ રૂપ છે, શિવ છે, અચળ છે, અક્ષયકર છે, ચતિવએ પાળેલું છે, સુચરિત (શાભનાનુષ્ઠાન) રૂપ છે, સુસાધિત–સુટું પ્રકારે પ્રતિ પાદિત કરેલું છે. મુનિવરોએ, મહાપુરૂએ, ધીર-શૂરવીર મનુષ્યોએ, ધાર્મિક મનુષ્યએ પૃતિમાએ સદા (બધી Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વયમાં) વિશુદ્ધ રીતે પાળી પેાતાનું કલ્યાણુ કર્યું છે, ભવ્ય જનાએ શંકારહિત રીતે પાળ્યું છે; બ્રહ્મચય ભયરહિત છે, તુશરહિત (કણસલાથી છૂટા પડેલા દાણા પેઠે વિશુદ્ધ) છે, ખેદના કારણરહિત છે, (પાપની) ચિકાસથી રહિત છે, વૃત્તિ (સ્વસ્થતા-સમાધિ) ના ગૃહરૂપ છે, અવશ્ય પ્રકપરહિત (કાઈ ડાલાવી ન શકે તેવું) છે, તપ-સંચ ચમના મૂળ દળપથડાબંધ સરખું છે, પાંચે સહાતમાં સુષ્ઠુ પ્રકારે (અત્યંત) રક્ષાયલુ' છે, સમિતિ-ગુપ્તિથી યુક્ત છે, ઉત્તમ ધ્યાનના રક્ષણાર્થે રચેલા કમાડ રૂપ છે, શુભ ધ્યાનના (રક્ષણાર્થે) દીધેલી ભેાગળ રૂપ છે, દુમતિના માર્ગોને નિરૂદ્ધ તથા આચ્છાદિત કરનાર અખ્તર રૂપ છે, સુગતિના માને દર્શાવનાર છે તથા લેાકમાં ઉત્તમ છે. આ વ્રત પદ્મસરાવર અને તળાવની પાળ સરખું છે, મોટા ગાડાના આરાની નાભી રૂપ છે (ક્ષાન્તિ આદિ ગુણ્ણાના આધાર રૂપ છે), અત્યંત વિસ્તૃત વૃક્ષના થડ રૂપ છે, મેટા નગરના ગઢના માડની અગલા રૂપ છે, રાજી-દોરડાથી બાંધેલા ઇંદ્રધ્વજના સ્થંભ જેવું નિમળ છે, અને અનેક ગુણે કરી સહિત છે. હવે પ્રહ્મચર્ય વ્રત જેવે પ્રકારે ભાગે છે તે કહે છે, (જેમ ઘડે પડે અને તેના કકડા થઈ જાય તેમ ) બ્રહ્મચર્ચ સાહસા સથા લગ્ન થઈ જાય છે, (દહીં વલાવાચ તે રીતે) મતિ થાય છે, (ચૂર્ણની પેઠે) ચૂણિત-જીણા ઝીણા કણરૂપ અની જાય છે, (શરીરમાં કારમુ' શલ્ય પેસી જાય તેમ) શલ્યયુક્ત અની જાય છે, (પર્યંતના શિખર Page #135 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ૧૧૭ પરથી તૂટી પડેલા પાષાણખંડની પેઠે) આશયથી ચલિત થઈ નીચે તૂટી પડે છે, (મહેલના શિખર પરથી પડતા કળશની પેઠે) અધઃપતિત થાય છે, (લાકડાના ટુકડાઓ થાય તેમ) ખંડિત થાય છે, (કેઢ આદિથી અંગ સડે છે તેમ) સર્વને વિધવત થાય છે અને (દાવાનળથી બળેલા વૃક્ષની પેઠે) વિનષ્ટ થાય છે. બ્રહ્મચર્યની મહત્તા. એવું બ્રહ્મચર્ય વિનયશીલ-તપ-નિયમ-ગુણના સમૂહરૂપ અતિ મોટું છે. જેમાં ગ્રહ, નક્ષત્રો અને તારાઓમાં ચંદ્રમા (મોટે) છે, જેમ મણું, મેતી, શિલા, પ્રવાલ, રક્ત વિદ્રમ) રત્નની ખાણોમાં સમુદ્ર તટે) છે, જેમ મણીઓમાં વૈડૂર્ય મણ (મેટે) છે, જેમ સર્વ આભૂષ માં મુકુટ (પ્રધાન) છે, વસ્ત્રોમાં જેમ ક્ષેમયુગલ (રૂનું વસ્ત્ર) (પ્રધાન) છે, પુષ્પમાં જેમ કમળ (મેટું) છે, ચંદનમાં જેમ શીષચંદન (ગેચંદન) ઉત્તમ છે, ઔષધિસ્થાનમાં જેમ હીમવત પર્વત (મહાન) છે, નદીઓમાં જેમ સીતેદા નદી (મેટી) છે, સમુદ્રમાં જેમ સ્વયંભૂ - રમણ સમુદ્ર (ટે) છે, મંડલિક પર્વતમાં જેમ રૂચક પર્વત (મો) છે, હાથીઓમાં જેમ અરાવત (મોટે) છે, મૃગો (વનનાં પશુઓ) માં જેમ સિંહ (પ્રધાન) છે, પ્રવકાણ (સુવર્ણકુમાર) માં જેમ દેવ (મેટ) છે, પન્નાગ (નાગકુમાર) માં જેમ ધરણેન્દ્ર (માટે) છે, જેમ ક૯પમાં બ્રહ્મલોક (પાંચ દેવલોક) મટે છે. (પાંચ) સભાઓમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેમ સુધર્મા સભા (મોટી) છે, આયુષ્યમાં જેમ સાતમી સ્થિતિ (અનુત્તર વિમાનવાસી દેવતાની) મેટી છે, દાનમાં જેમ અભયદાન (ઉત્તમ) છે, કાંબળીમાં જેમ રાતા રંગની. (કીરમજી રંગની) કાંબળી (ઉત્તમ) છે, સંહનામાં જેમ વાઋષભ નારાચ સંહેનન (પ્રધાન) છે, સંસ્થાનમાં જેમ સમચતુરંસ સંસ્થાન (ઉત્તમ) છે, ધ્યાનમાં જેમ પરમ શુકલધ્યાન (ઉત્તમ) છે, જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન (પ્રધાન) છે, વેશ્યાઓમાં જેમ પરમ શુકલ લેડ્યા (પ્રધાન) છે, મુનીશ્વરમાં જેમ તીર્થકર (સર્વથી મેટા) છે, ક્ષેત્ર (વાસે) માં જેમ મહાવિદેહ ક્ષેત્ર (મોટું) છે, ગિરિવરે માં જેમ મેરૂ ગિરિ (પ્રધાન) છે, વનમાં જેમ નંદનવન (મુખ્ય) છે, વૃક્ષોમાં જેમ જબ સદર્શન નામના વૃક્ષની વિખ્યાતિ છે અને જે નામે આ જંબુદ્વીપ ઓળખાય છે, રાજાઓમાં જેમ તુરગપતિ-ગજપતિ–રથપતિ–નરપતિ સુવિખ્યાત છે, અને રથીઓમાં મહારથી (કમરિપુની સેનાને હરાવનારે) મટે છે, તેમ બ્રહ્મચર્ય (સર્વથી મે ટુ–પ્રધાન-મુખ્ય-સર્વેપરિ) વ્રત છે. એક બ્રહ્મચર્યવ્રતનું આરાધન કરનાર એ પ્રમાણેના અનેક ગુણોથી પરિપૂર્ણ થાય છે. સમ્યફ પ્રકારે પાળેલા આ વ્રતથી સર્વ વ્રત, શીલ, તપ, વિનય, સંયમ, ક્ષમા, ગુણિ, નિર્લોભતા ઈત્યાદિ પણ પળાય છે, અને તેથી ઈહલોકમાં તથા પરલોકમાં યશ, કીર્તિ તથા પ્રત્યય (“આ સાધુ જન છે” એવી પ્રતીતિ) ઉત્પન થાય છે. તેથી કરીને નિશ્ચિતપણે બ્રહ્મચર્ય પાળવું. (મન-વચન-કાયાએ કરી) સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્ય જીવનપર્યત, જ્યાં સુધી (માંસ Page #137 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ૧૧૯ ક્લાદિથી રહિત) શરીર કેવળ વેત અસ્થિમય રહે ત્યાંસુધી સંયમવતે પાળવાયેગ્ય છે. વળી ભગવાને આ વ્રત વિષે કહ્યું છે કે આ બ્રહ્મચર્યવ્રત પાંચ મહા સુવ્રતનું મૂળ છે, સાધુઓએ ભાવસહિત વ્યાકુળતાથી રહિતપણે રૂડે પ્રકારે આચરેલું છે, -વેરના ઉપશમન રૂપ ફળયુક્ત છે, સર્વ સમુદ્રમાં મહેદધિ (રૂપ સંસાર) ને ઉતરવા માટેના તીર્થરૂપ છે, તીર્થકરોએ રૂડે પ્રકારે દેખાડેલા માગરૂપ છે, નરક તીર્થંચની ગતિને વર્જવાના માર્ગ રૂપ છે, (સંસારમાંની) સર્વ નિર્માણ વરતુઓના નિમાપિત સારભૂત છે, મોક્ષ તથા દેવલોકનાં દ્વારને ઉઘાડનારું છે, દેવ-નરે થી પ્રકૃતિ અને પૂજ્ય છે, સર્વ જગતમાં ઉત્તમ માંગલિકને માર્ગ છે, અદ્વિતીય ગુણ પ્રાપ્ત કરાવનાર એક (ઉપાચ) છે, અને મોક્ષના માગના મુકુટ રૂપ છે. જે શુદ્ધ રીતે બ્રહ્મચર્ય પાળે છે, તે જ સુબ્રાહ્મણ, સુશ્રમણ, અસાધુ, સુઝષિ, સુમુનિ, સુસંચતિ અને તેજ ભિક્ષુ છે.. બ્રહ્મચારીએ ત્યજવાયેગ્ય. જે શુદ્ધ રાતે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેણે ત્યજવા ચોગ્ય (કિચા–પદાર્થ વગેરે) આ પ્રમાણે છે –રતિ-રાગ શ્રેષ–મેહને વધારનારાં (અનુષ્ઠાન, પ્રમાદ દોષવાળા પાસ, સ્થા (સાવાભાસ-બહિર્વતીઓ)નાં અનુષ્ઠાન, અત્યંગન (ઘી-માખણ શરીરે ચોપડવાં તે), તેલમર્દન, સ્નાન, વારંવાર કાપ-શિર-હાથ-પગ-મહે વાં, અંગચંપી, ગાત્રચંપી, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આખા શરીરના મેલ ઉતારવા, અંગ–વિલેપન, (સુગંધિત) ચૂર્છાથી શરીરને સુવાસિત કરવું, (અગુરૂ આદિના) ધૂપથી શરીરને ધૂપવું, શરીને શણગારવું, જેથી ચારિત્ર કલુષિત થાય તેમ નખ-વા-કેશાદિને સમારવાં, હસવું, ( કુશાસ્ત્રનું ) ભણવું, નૃત્ય, ગીત, વાદત્ર ખજાવવું, નટ-નત ક—મજાણીયા-મલ્લાદિના ખેલ જોવા, ભાંડચેષ્ટા જોવી, ઇત્યાદિ જે હલકા શૃંગારની ખાણ જેવાં છે અને ખીજા પણ એવા પ્રકારે જે તપ-સંયમ-બ્રહ્મચય ના ઘાત-ઉપઘાત કરનારાં હોય તે, બ્રહ્મચર્ચીનું અનુપાલન કરનારે સર્વ કાલે વવાાગ્ય છે. તેના (ઉપર જણાવેલાંને વનારના) અંતરાત્મા નિત્ય તપ-નિયમ-શીલના ચેાગથી ભાવિત થાય છે. (એ તપ-નિયમ-શીલના વ્યાપાર હવે કહે છે). અસ્નાન, દાંતને સાફ ન કરવા તે, પરસેવા–મેલ-ગાઢો મેલ ધારણ કરવા તે (ન ઉતારવા તે), મૌન વ્રત, કેશલેચન, ક્ષમા, ઇંદ્રિયનિગ્રહ, અચલક (વસ્રરહિતતા), ભૂખ-તરસને સહન કરવાં તે, લાઘવ (અલ્પ વસ્ત્ર રાખવાં તે), ટાઢ-તાપ સહેવાં તે, કાષ્ટશય્યા, ભૂમિ પર બેસવું તે, (ભિક્ષાથૅ) પારકે ઘેર જવું તે, (ભિક્ષા) મળે કે ન મળે અથવા ઓછું મળે (તા ખેદ ન પામવા તે), માન-અપમાન–નિદાને સહન કરવાં તે, ડાંસ-મચ્છરના સ્પર્શીને સહેવાં તે, નિયમ, તપ, ગુણ, વિનય, ઇત્યાદિ ચૈાગથી એ અંતરાત્મા ભાવિત થાય છે, અને તે રીતે તેનું બ્રહ્મચય સ્થિરતર-વિશેષ દૃઢ થાય છે. પાંચ ભાવનાએ. બ્રહ્મચર્ય વ્રતના રક્ષણને અર્થે અને અબ્રહ્નચના Page #139 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ૧૨૧ વિરમણને અર્થે શ્રી ભગવાને સકળ જેને હિતકારી, પરભવને વિષે હિતકારી, આગામી કાલે કલ્યાણકારક, નિર્દોષ, ન્યાયયુક્ત, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનાર એવું પ્રવચન કરેલું છે. તે ચોથા વ્રતની પાંચ ભાવનાઓ નીચે પ્રમાણે છે. અબ્રહ્મચર્યના વિરમણને અથે અને બ્રહ્મચર્યના રક્ષણને અર્થે પહેલી ભાવના સ્ત્રીથી સંસક્ત આશ્રય વજેવા વિષે છે. શય્યા, આસન, ગૃહ, દ્વાર, આંગણું, અગાશી, ગેખ, ભંડશાળા (અનેક પ્રકારની સામગ્રી રાખવાનું સ્થાન), અભિલોકન સ્થાન (અતિ ઉંચું સ્થાન-જ્યાંથી બધું દેખાય), પાછલું ઘર, શણગાર કરવાનું સ્થાન, નાતિકા (નાન કરવાનું ખુલ્લું થાન), જે સ્થાનમાં વેશ્યાઓ રહેતી હોય તે, તથા જે સ્થાને વારંવાર અજ્ઞાનપણે (મેહદોષે કરીને) રતિરાગ વધારનારી સ્ત્રીઓ ઉભી રહેતી હોય તે સ્થાન, તથા જ્યાં બહુવિધ (શંગારાદિકની) કથાઓ કહેવાતી હોય, એ બધાં સ્થાન ઉજવાયોગ્ય છે. સ્ત્રીના સંસર્ગવાળાં સ્થાને કલેશને કરાવનારાં છે. એ અને એ પ્રકારનાં બીજાં સ્થાને પણ વજેવાગ્યા છે. જ્યાં રહેતા મનોવિભ્રમ ઉપજે, (બ્રહ્મચર્ય વ્રતન) ભંગ થાય, બ્રેશન ( અલપ વતભંગ) થાય, જ્યાં આd (ઈષ્ટ વિષય સંગના અભિલાષ રૂ૫) અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય, તે તે સ્થાન વવાયોગ્ય છે. પાપભીરૂ (પાપથી મહીનારા)એ એવાં સ્થાન આશ્રય કરવાચોગ્ય નથી. જે સ્થાને વસતાં ઇન્દ્રિયોને રાગ દીતિમાન થાય નહિ તે સ્થાને વસવાગ્ય છે. એ પ્રકારે સ્ત્રી Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઓના સંસર્ગ વિનાના સ્થાને વસવાની સમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળે, ઇંદ્રિય ધર્મ (લુપતા આદિથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુમિઓથી યુક્ત થાય છે. બીજી ભાવનાએ સ્ત્રીજનોની વચ્ચે કથા કહેવી નહિ, ચિત્રવિચિત્ર પ્રકારની, કામુક સ્ત્રીની ચેષ્ટાથી યુક્ત, વિલાસ (નેત્રવિકાર)થી યુક્ત, હાસ્ય-શૃંગારવાળી લૌકિક કથા કરવી નહિ મેહજનક એવી આવાહ (નવપરિણીત વર-વધૂને લાવવા વિષેની)-વિવાહની કથા પણ કહેવીનહિસ્ત્રીની સુભગતાદુર્ભતાની કથા સ્ત્રીઓના ચોસઠ ગુણવ-દેશ-જાતિ-કુળ-રૂપ– નામ-નેપથ્ય (ગુપ્ત શંગારક્રિયા)–પરિજન (દાસી–સખી) આદિ વિષેની કથા કહેવી નહિ. સ્ત્રીઓની અને બીજી પણ એ પ્રકારની અનેરી કથાઓ શંગારે કરીને કરૂણોત્પાદક છે, તપસંયમ-બ્રહ્મચર્યનો ઘાત–ઉપઘાત કરનારી છે, તે બ્રહ્મચચેનું અનુપાલન કરનારે કહેવા ગ્ય નથી, સાંભળવાચાગ્ય નથી અને વિચારવાગ્ય નથી. એ પ્રકારે સ્ત્રીકથાથી નિવૃત્તિરૂપ સમિતિના ચગે કરીને જે ભાવિત થાય છે તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળે, ઇંદ્રિયધર્મ (લુપતા આદિ)થી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિઓથી યુક્ત થાય છે. ત્રીજી ભાવનાએ સ્ત્રીના રૂપનું નિરીક્ષણ વર્જવું. સ્ત્રીનું હસવું–લવું અને ચેષ્ટાનું નિરીક્ષણ કરવું, (ચાલવાની) ગતિનેત્રવિલાસ-કીડા-કામુક ચેષ્ટા ( વિક)-નૃત્યગીત –વાદિવવાદન–શરીરસંસ્થાન–વણું–હાથ-પગ-નયન–લાવ Page #141 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય ૧૨૩ હય-રૂપચૌવનસ્તન-ઓષ્ટ-વસ્ત્ર–અલંકાર-આભૂષણ-ગુહ્યુંદ્રિય ઈત્યાદિ જોવા-સાંભળવાં તે) અને બીજાં પણ તપ–સંચમ-બ્રહ્મચર્યને ઘાત-ઉપઘાત કરનારાં (કા) છે, તે બ્રહ્મચર્યનું અનુપાલન કરનારે આંખ વડે, મન વડે કે વચન વડે ન અભિલષવા (ઈચ્છવા) યોગ્ય પાપકર્મો છે. એ પ્રકારે સ્ત્રી રૂપ-વિરતિ સમિતિના ચેગથી જે ભાવિત છે તેને અંતરા ત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળ, ઈ દિયધર્મથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિએથી યુક્ત થાય છે. ચેથી ભાવનાએ પૂર્વે કરેલાં-સેવેલાં વિષય આદિને • સંભારવાં નહિ. પૂર્વે (ગૃહસ્થાવસ્થામાં) સેવેલા વિષય ભેગ; પૂર્વે કરેલી રસતે-કીડાઓ; પૂર્વ સમયનાં સગાંઓ (સાસુ. –સાળા-સાળી આદિ)ના પરિચય આદિ; આવાહ પ્રસંગે (નવપરિતને ઘેર લાવવાં, વિવાહ પ્રસંગે, ચૌલ કર્મ (મુંડન–બાળકને એટલી રાખવી) પ્રસંગે, તિથિએ (મદન ત્રદશી આદિ), ચક્રિયાને દિને (નાગપૂજાના દિવસે, અને ઉત્સવદિને (ઇદ્રમહાત્સવ) ગારથી સજજ થએલીસુંદર વેશવાળી સ્ત્રી સાથે, હાવ-ભાવ-લાલિત્ય-કામચેષ્ટા -વિલાસથી શોભતી સ્ત્રીઓ સાથે, અનુકૂળ પ્રેમિકા સાથે જે શયનપ્રાગ અનુભવ્યા હોય (વિષયસેવન કર્યા હેય) તે સંભારવાં નહિ. ઋતુ-ઋતુનાં સુંદર પુષ્પ, સુગંધી ચંદન, સુગંધી દ્રવ્ય તથા સુગંધી ધૂપ, સુખપર્શ કરાવનારાં વસ્ત્રાભૂષણ ઈત્યાદિથી સુશોભિત સ્ત્રીઓ સાથે પૂર્વે કરેલા વિષયભાગ સંભારવા નહિ. રમણીય વાદિ, ગીત, નટ, નર્તક, બજાણીયા, મલ, મૂઠીએ લડવાનો ખેલ કરનારા (મુષ્ટિક Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મલ્લી, ભાંડ, વિદુષક, કથાકાર, જલમાં કૂદી તરનારા, રાસ રમનારા, આખ્યાન કરનારા (શુભાશુભ કહેનારા), હાથમાં ચિત્રનું પાટીયું લઈ ભિક્ષા માંગનારા (ખ), તૃણવાદિત્ર વગાડનારા, તુંબવીણા બજાવનારા, તાલ (તાલેટા) વગાડનારા, ગાયન કરનારા, ઇત્યાદિની ક્રિયાઓ અને બહુવિધ મધુર સ્વરે ગીત ગાનારાઓનાં સુસ્વરયુક્ત ગીતે, તેમજ બીજા એવા (કર્ણપ્રિય શબ્દ ) તપ-સંયમ-બ્રહ્મચર્યને ઘાત તથા ઉપઘાત કરનારાં છે, તે બ્રહ્મચર્યનું અનુપાલન કરનાર શ્રમ જેવાં નહિ, કહેવાં નહિ, તથા સંભારવાં નહિ. એ પ્રકારે જે પૂર્વે કરેલા વિષયભોગ, કીડા આદિની વિરતિરૂપ સમિતિના ચગે કરીને ભાવિત છે, તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળો, ઇંદ્રિયધર્મથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિએ કરીને યુક્ત થાય છે. તે પાંચમી ભાવનાએ પ્રણિત સ્નિગ્ધ (જેમાંથી ઘી-તેલ વગેરેનાં બિંદુઓ ટપકતાં હોય) ભજન સંયતિ–સાધુએ (નિર્વાણના સાધકે) વર્જવું. દૂધ, દહીં, ઘી, માખણું, તેલ, ગોળ, ખાંડ, સાકર, મધ, મધ, માંસ, ખાજા (વગેરે મીઠાઈ) એટલા વિગય (વિકૃતિ પામનારા પદાર્થો)થી યુક્ત આહાર, દર્પકારક આહાર સાધુએ ત્યજવો અને (નિદોષ) આહાર પણ દિવસમાં બહુ વાર ન કરે, નિરંતર (પ્રતિદિન) ન કરે, શાક-દાળ અધિક ન જમવાં, ઘણું ન જમવું; એ પ્રકારના આહાર ભેગવવા નહિ. (સંયમની) યાત્રાના પ્રમ Page #143 -------------------------------------------------------------------------- ________________ - - - - - - બ્રહ્મચર્ય ૧૨૫ ણને અર્થેજ આહાર હોય, વિભ્રમ કે ધર્મનું બ્રેશન (ભ્રષ્ટપણું) ન થાય તે માટેજ આહાર હોય. એ પ્રકારે પ્રણિત આહાર વિરતિ સમિતિના ચેગથી જે ભાવિત થાય છે, તેને અંતરાત્મા બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળ, ઈ દ્રિચધર્મથી નિવૃત્ત, જિતેંદ્રિય અને બ્રહ્મચર્યની ગુણિએ કરી ચુક્ત થાય છે. એ પ્રકારે આ સંવરના દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પચે કારણે કરીને મન-વચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચુંગ મરણપર્યંત ઘતિમાન અને પ્રતિમાન મનુષ્ય નિત્ય નિવહવાગ્યા છે. અસવયુકત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, શુદ્ધ, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ ચોથું સંવર દ્વારા કાયાએ કરી ફરસવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાગ્ય, આરાધવાગ્ય અને આજ્ઞાનુસાર અનુપાલન કરવાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું, પ્રસિદ્ધ કર્યું છે. એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી પ્રશ્નન્યાકરણ સૂત્ર અધ્યયન ૫ મું અપરિગ્રહ જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હું જંબૂ! અનેક (ધપકરણને પણ) અપરિગ્રહ (મમતા રહિતતા) કરનાર, (કષાએg) સંવરણ કરનાર અને આરંભ તથા પરિગ્રહથી નિવૃત્ત થનાર સાધુ હોય. વળી સાધુ ફોધ, માન, માયા અને લેભથી નિવર્તિ. વિરતિનાં લક્ષણે. હવે વિસ્તાર કરીને વિરતિનાં લક્ષણો દર્શાવે છે). (૧) એક પ્રકારે અસંયમ (સર્વ આસવથી ન નિવર્તવું તે). (૨) બે પ્રકારે બંધ (૧ રાગબંધ, ૨ ટ્રેષબંધ), (૩) ત્રણ પ્રકારે દંડ, ગર્વ, ગુપ્તિ અને વિરાધના. [ ૩ દંડ:–૧ મનાદંડ, ૨ વચનદંડ, ૩ કાયદડ. ૩ ગર્વ – ૧ ઋહિ ગર્વ, ૨ રસ ગર્વ, ૩ શાતા ગર્વ. ૩ ગુણિ–૧ મનઃગુણિ, ૨ વચનગુપ્તિ, ૩ કાયગુપ્તિ. ૩ વિરાધના–૧ જ્ઞાન વિરાધના, ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના.] (૪) ચાર પ્રકારના કષાય, ધ્યાન, સંજ્ઞા, વિકથા. [૪ કષાય –૧ કેલ, ૨ સાન, ૩ માયા, ૪ લોભ. ૪ ધ્યાનઃ૧ આર્ત, ૨ રૌદ્ર, ૩ ધર્મ, ૪ શુકલ. ૪ સંજ્ઞા–૧ આહાર, ૨ ભય, ૩ મિથુન, ૪ પરિગ્રહ. ૪ વિકથા–૧ સ્ત્રીકથા, ૨ સત્તકથા, ૩ દશકથા, ૪ રાજકથા.] * અહી “અને શબ્દથી જે પ્રારભ થાય છે તેને હેતુ એ છે કે બ્રહ્મચર્યયુક્ત હોવા ઉપરાંત સાધુ અપરિગ્રહ પણ કરે. Page #145 -------------------------------------------------------------------------- ________________ -- - - --- - - - - - -- અપરિગ્રહ ૧૨૭ (૫) પાંચ પ્રકારની ક્રિયા, સમિતિ, ઇંદ્રિય અને મહાવ્રતે. [ પ ક્રિયા – કાયિકા, ૨ આધિકરણિકા, ૩ પ્રષિકા, ૪ પારિતાપનિકા, ૫ પ્રાણાતિપાતિકા. ૫ સમિતિ –૧ ઈર્યા, ૨ ભાષા, ૭ એષણ, ૪ આદાન ભંડમાત્ર નિક્ષેપના, ૫ ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, જળ, ગ્લેષ્મ વગેરેને પરિઠવવાની સમિતિ.૫ ઈ દિ – ૧ કાન, ૨ આંખ, ૩, નાક, ૪ જીભ, ૫ સ્પર્શદિય-ત્વચા. ૫ મહા વ્રત–૧ સર્વથા પ્રાણાતિપાત વિરમણ, ૨ સર્વથા મૃષાવાદ વિરમણ, ૩ સર્વથા અદત્તાદાન વિરમણ, ૪ સર્વથા મૈથુન વિરમણ, ૫ સર્વથા પરિગ્રહ વિરમણ.] (૬) છ પ્રકારે જીવનિકાય અને લેશ્યા. [૬ જવનિકાય –-૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય, ૬ ત્રસકાય. ૬ વેશ્યા–૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપત, ૪ તેજે, ૫ પ, ૬ શુક્લ.) (૭) સાત પ્રકારના ભય. [૧ આલેક ભયઃ મનુષ્યને મનુષ્યથી ભય; ૨ પરલોક ભયઃ દેવ—તીચથી ભય; ૩ આદાન ભયઃ ધનથી ભય; ૪ અકસ્માત ભયઃ છાયા વગેરે દેખવાથી થતા ભય, ૫ વેદના ભયઃ દુઃખથી થતો ભયઃ ૬ મરણ ભય; ૭ અપયશ થવાથી થતો ભય.] (૮) આઠ પ્રકારના મદ. [જાતિ મદ, ૨ કુળ મદ, ૩ બળ મદ, ૪ રૂપ મદ, ૫ તો મદ, ૬ લાભ મદ, ૭ ઐશ્વર્ય મદ.] (૯) નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુણિ. [ ૧ સ્ત્રી–પશુ–પંડકથી રહિત સ્થાનમાં રહેવું. ૨ કામ-રાગની વૃદ્ધિ કરે તેવી સ્ત્રીની કથા કે સ્ત્રી સાથે કથા ન કરવી. ૩ સ્ત્રીની Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સાથે એક આસને બેસવું નહિ. ૪ સ્ત્રીના અંગે પાગ, તેની સુચના, તેનું બોલવું, નિરીક્ષણ વગેરે રાગદષ્ટિથી જેવું નહિ. ૫ સ્ત્રીનાં ગીત–રૂદન-કૂજન-હાસ્ય વગેરે સંભળાય તેમ ભીંત કે દિવાલને આંતરે રહેવું નહિ. ૬ પૂર્વગત સ્ત્રી સંબંધી ક્રિીડા, હાસ્ય, રતિ, વિષયગ, નાન, ભેજન ઈત્યાદિ યાદ કરવાં નહિ. ૭ પ્રણિતલચપચત-વિગય સહિત આહાર લેવો નહિ. ૮ મર્યાદિત સમયે ધર્મયાત્રા નિમિત્ત જોઈએ તેથી વધુ આહાર લે નહિ. ૯ શરીરની શભા-વિભૂષા કરવી નહિ.] (૧૦) દસ પ્રકારને સાધુધર્મ. [૧ ક્ષમા, ૨ મુક્તિ નિર્લોભતા), ૩ આર્જવ (ઋજુતા), ૪ માર્દવ (કમળતા), ૫ લાઘવ (વેડા ઉપકરણ રાખવાં), ૬ સત્ય, ૭ સંયમ, ૮ તપ, ૯ ત્યદાન-શાનદાન, ૧૦ બ્રહ્મચર્ય ] (૧૧) અગ્યાર પ્રકારની શ્રાવકની (સાધુના ઉપાસકની) પ્રતિમા. [ ૧ દર્શન પ્રતિમા–શુદ્ધ સત્ય પર રૂચિ થાય. ૨ વ્રત પ્રતિમા–પ્રાણાતિપાત વિરમણદિ વ્રત નિરતિચારપણે પાળે. ૩ સવાર-સાજ સામાયિક-આવશ્યક કરે. ૪ પૂર્ણ પૌષધ પ્રતિમા– બધી પર્વતિથિએ નિયમિત પૌષધ કરે; ૫ ઉપર જણાવ્યું તે ઉપરાત પાચ બેલ સહિત કાર્યોત્સર્ગ કરે. ૬ બ્રહ્મચર્ય પ્રતિમા – ઉપર જણાવ્યું તે કરવા ઉપરાંત સર્વ વખતે બ્રહ્મચર્ય સેવે; ૭ સચિત્ત આહાર ન લે, પણ પિતાને આરંભ ન કરવાનો નિયમ ન હોય. ૮ આરંભ-સમારંભ કરે નહિ. ૯ આરંભ સમારંભ કરે– કરાવે નહિ. ૧૦ આરંભ કરે-કરાવે નહિ તે ઉપરાંત આરંભ કરીને કઈ આપે તે લે નહિ. ૧૧ ઉપર જણાવ્યું તે ઉપરાત મુંડન કે લેચ કરાવે, સાધુ પેઠે ધર્મોપકરણે રાખે, સ્વજ્ઞાતિમાં ગોચરી કરે, Page #147 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૨૯ તે પ્રતિમધારી શ્રાવક કહેવાય. એકથી ૧૧ પ્રતિમામા પ્રત્યેક પ્રતિમાએ એક-એક માસ ચડતાં એકંદરે સાડા પાંચ વર્ષ થાય.] (૧૨) બાર પ્રકારની ભિક્ષુની પ્રતિમા. [૧ પહેલી પ્રતિમા ૧ માસની તેમાં એક દાતિક આહારની અને એક દાતિ પાણીની લેવી ક. ૨ બીજી પ્રતિમા એક માસની તેમાં બે દાતિ આહાર અને બે દાતિ પાણીની કલ્પ. ૩ ત્રીજી પ્રતિમા એક માસની તેમાં ત્રણ દાતિ આહાર અને ત્રણ દાતિ પાની કલ્પ. ૪ થી પ્રતિમા એક માસની તેમા ચાર દતિ આહાર અને ચાર દાતિ પાણીની ક૯પે. ૫ પાંચમી પ્રતિમા એક માસની તેમાં પાંચ દાતિ આહાર અને પાંચ દાતિ પાણીની કલ્પે. ૬ છઠો પ્રતિમા એક માસની તેમાં છ દાતિ આહાર અને છ દાતિ પાણુની ક ૭ સાતમી પ્રતિમાં એક માસની તેમાં સાત દાતિ આહાર અને સાત દાતિ પાણીની કલ્પ. ૮ આઠમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તેમાં પાણી વિના એકાતર ઉપવાસ કરે અને ગામ બહાર જઈ ત્રણ આસનો કરે: ચત્તા સૂએ, પાછું વાળી રુએ અને પલાઠી વાળી સુએ. પરિષહથી ડરે નહિ. ૯ નવમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને દંડ-લગડ-ઉત્કટ એ ત્રણમાંથી એક આસન કરે. ૧૦ દસમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને ગેહ, વીર તથા અબુખુજ એમાથી એક આસન કરે. ૧૧ અગીઆરમી પ્રતિમા એક અહેરાત્રિની, તેમાં પાણી વિના છઠ (બે ઉપવાસ) કરે, ગામ બહાર બે પગ સંદેચી હાથ લાબા કરી કાસગં કરે. ૧૨ બારમી પ્રતિમા એક દાતિ એટલે આહાર એકી સાથે એક વખતે જેટલે પહેરાવે તેટલે, અને પાણીની ધાર તૂટે ત્યાંસુધીની એક દાતિ પાણીની સમજવી એ એક-એક દાતિ થઈ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રાત્રિની તેમા પાણી વિના અઠમ કરે, નગર બહાર જઈ અણુમીંચ્યા લોચને કાયોત્સર્ગ કરે. બારે પ્રતિમામા ૮ માસ થાય.] (૧૩) તેર પ્રકારનાં કિચાસ્થાનક. [1 અર્થ ક્રિયા–પિતા માટે હિંસા કરે. ૨ અનર્થ ક્રિયા-પર માટે હિંસા કરે. ૩ હિંસા ક્રિયા-તે મને હણે છે, હ હતો, હણશે એમ સંકલ્પી હિંસા કરે. આ અકસ્માત ક્રિયા–એકને મારવા જતાં વચમાં બીજાની હિંસા થાય ૫ દષ્ટિ વિપર્યાસ ક્રિયા-દુમન ધારી મિત્રને હણે. ૬ મૃષાવાદ ક્રિયા-અસત્ય બોલે છે. ૭ અદત્તાદાન ક્રિયા–ારી કરે છે. ૮ અભ્યસ્થ ક્રિયા–મનમા દુષ્ટ કલ્પનાઓ કરે તે. ૯ માન ક્રિયા-અભિમાન કરે તે. ૧૦ મિત્રદોષ ક્રિયા-સ્વજનને અલ્પ અપરાધે બહુ દંડ દે તે. ૧૧ માયા ક્રિયા-પટ કરે તે. ૧૨ ૧ર લાલ ક્રિયા-લાલચ-તૃષ્ણા. ૧૩ ઇપથિકા ક્રિયા-મામા ચાલતા હિંસા થાય તે.] (૧૪) ચૌદ પ્રકારના જીવ. [ ૧-૨ સૂમ એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૩-૪ બાદર એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૫-૬ બેઈ ક્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત ૭-૮ ત્રિઈદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૯-૧૦ ચૌઈ દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત ૧૧-૧૨ અસંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૩-૧૪ સંજ્ઞી પંચેય અપર્યાપ્ત અને પર્યાપ્ત ]. (૧૫) પંદર પ્રકારના પરમાધામી દેવ. [ આમ્ર, ૨ આમ્રરસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ, ૬ વરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુક, ૧૩ વિતરણ, ૧૪ પરસ્વર, ૧૫ મહાપ. ] (૧૬) સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રના પ્રથમથુત સ્કંધનાં ૧૬ અધ્યયન, Page #149 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧ સ્વસમય–પરસમય, ૨ વૈદારિક, ૩ ઉપસર્ગ પ્રજ્ઞા, ૪ સ્ત્રી પ્રજ્ઞા, પ નરકવિભક્તિ, ૬ વરસ્તુતિ, ૭ કુશીલ પરિભાષા, ૮ વિધ્યયન, ૯ ધર્મ ધ્યાન, ૧૦ સમાધિ, ૧૧ મોક્ષમાર્ગ, ૧૨ સમવસરણ, ૧૩ યથાતથ્ય, ૧૪ ગ્રંથી, ૧૫ યમતિથિ, ૧૬ ગાથા.] (૧૭) સત્તર પ્રકારના અસંયમ. [૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેજસ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ બે ઈદ્રિય, ૭ ત્રિભિ , ૮ ચૌઈ દિય, ૯ પચંદિય, ૧૦ અછવ, ૧૧ પ્રેક્ષા, ૧૨ ઉપેક્ષા, ૧૩ પ્રમાર્જન, ૧૪ પરિસ્થાનિક, ૧૫ મન, ૧૬ વચન, ૧૭ કાયા સંબંધી અસંયમ.] (૧૮) અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય. [૧ ઔદ્યારિક શરીર સંબંધી ભોગ મન-વચન-કાયાથી સેવવા ' નહિ, એ ૩, સેવરાવવા નહિ એ ૩, સેવતા પ્રતિ અનુમોદન આપવું નહિ એ ૩, એમ કુલ ૯; એ જ પ્રમાણે ૯ પ્રકાર વૈક્રિય શરીર, સંબંધી ત્યજવા] (૧૯) જ્ઞાતાસૂત્રના ૧૮ અધ્યયન. [૧ ઉક્ષિપ્ત–મેઘકુમારનું, ૨ ધન્ય સાર્થવાહ અને વિજય ચોરનું, ૩ મયૂર-ઈડાનું, ૪ કુર્માચબાનું, પ લક રાજર્ષિનું, ૬ તુંબડાનું, ૭ ધન્ય સાર્થવાહ અને ચાર વહનું, ૮ મલ્લી ભગવતીનું, ૯ જિનપાલ જિનરક્ષિતનું, ૧૦ ચંદ્રની કળાનું, ૧૧ દાવદવા વૃક્ષનું, ૧૨ જિતશત્રુ રાજા ને સુબુદ્ધિ પ્રધાનનું, ૧૩ નંદ મણિચાર, ૧૪ તેના પુત્ર પ્રધાન ને પિાટીલા સોનાર પુત્રીનું, ૧૫ નંદી ફળનું, ૧૬ અવરકકાનું, ૧૭ સમુદ્ર અશ્વનું, ૧૮ સુસીમા દારિકાનું, ૧૯ પુડરીક-કુંડરીકનું.] (૨૦) વીસ પ્રકારનાં અસમાધિસ્થાન. [૧ ઉતાવળું ચાલે, ર પૂજ્યા વિના ચાલે, ૩ દુષ્ટ રીતે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી પ્રશ્નન્યાકરણ સૂત્ર પૂજે, ૪ વધુ આસના રાખે, ૫ વડા વડીલની સામું એટલે, ૬ સ્થવિર–વૃદ્ધના ઉપધાત કરે, ૭ એકેદ્રિયાદિને પેાતાના સુખને અર્થે ઉપાત કરે, ૮ પ્રતિક્ષણુ ક્રોધ કરે, ૯ હંમેશાં ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ ખીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા ખેલે, ૧૨ નવે ક્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના ક્લેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયલા હાથ-પગે આહારાદિ લે, ૧૬ શાતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમા કલેશ કરી મનેાદુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેણિક આહાર લે.] (૨૧) એકવીસ પ્રકારનાં સખત કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ ક). [૧ હસ્તકર્મ, ૨ મૈથુન, ૩ રાત્રિન્નેાજન, ૪ આધાકર્મી આહાર ભાગવવા તે, ૫ રાજપિંડનું ભેાજન, ૬ પાચ ખેાલનું સેવનઃ વેચાતું–ઉછીનું-બળાત્કારે-ભાગીદારની આજ્ઞા વિના-સ્થાનમાં સામુ લાવેલું-આાપવું લેવું તે, છ પ્રત્યાખ્યાન કર્યાં છતાં ભાગવે તે. ૮ મહીનાની અંદર ત્રણવાર પાણીને લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણાથી ખીજા ગણમાં જાય તે. ૧૦ એક માસમા ૩ માયાનાં સ્થાનક ભાગવે તે. ૧૧ શય્યાંતરના આહાર જમે તે. ૧૨ ઇરાદાપૂર્વક હિંસા કરે તે, ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય ખેલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચેરી કરે તે. ૧૫ રાદાપૂર્વક સચિત્ત પૃથ્વીપર શય્યાદિ કરે તે. ૧૬ ધરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શય્યાદિ કરે તે. ૧૭ સંચત્ત શિશ્ન, ઝીણા જીવ રહે તેવા કાષ્ઠ, ખીજ, લીલેાતરી પાણોને લેપ-ઉદકલેપ કરવા, એટલે પાણીવાળી માટી નદી તો તે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી પ્રશ્નન્યાકરણ સૂત્ર પૂજે, ૪ વધુ આસનેા રાખે, ૫ વડા વડીલની સામું બેલે, ૬ વિર–વૃદ્ધના ઉપધાત કરે, છ એકદ્રિયાદિને પેાતાના સુખને અર્થે ઉપલાત કરે, ૮ પ્રતિક્ષણુ ક્રોધ કરે, ૯ હમેશા ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ ખીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા ખેલે, ૧૨ નવે. ક્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના ક્લેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયલા હાથ-પગે આહારાદિ લે, ૧૬ શાતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમા કલેરા કરી મનેાદુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યંત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેપણિક આહાર લે.] (૨૧) એકવીસ પ્રકારનાં સમલ કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ કમ). [૧ હસ્તકર્મ, ૨ મૈથુન, ૩ રાત્રિભેાજન, ૪ આધાક આહાર ભાગવવા તે, ૫ રાજપિંડનુ ભાજન, ૬ પાચ ખેલનું સેવનઃ વેચાતું–ઉછીનુ–બળાત્કારે–ભાગીદારની આજ્ઞા વિના—સ્થાનમા સામું લાવેલું—આપવું લેવું તે, છ પ્રત્યાખ્યાન કર્યા છતા ભાગવે તે. ૮ મહીનાની અંદર ત્રણવાર પાણીના લેપ કરે તે-૯ છ માસમા એક ગણમાથી ખીજા ગણુમાં જાય તે. ૧૦ એક માસમા ૩ માયાનાં સ્થાનક ભાવે તે. ૧૧ શય્યાંતરને આહાર જમે તે. ૧૨ ઇરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય ખેાલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચારી કરે તે. ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વીપુર શય્યાદિ કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શય્યાદિ કરે તે, ૧૭ ચિત્ત શિા, ઝીણા જીવ રહે તેવા કાર્ટ, ખીજ, લીલેાતરી “ પાણીના લેપ-ઉદલેપ કરવા, એટલે પાણીવાળી મેાટી નદી. ઉતરી તે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પૂજે, ૪ વધુ આસન રાખે, ૫ વડા-વડીલની સામું બેલે, ૬ સ્થવિર–વૃદ્ધને ઉપઘાત કરે, 9 એકેડિયાદિને પિતાના સુખને અર્થે ઉપલાત કરે, ૮ પ્રતિક્ષણ ક્રોધ કરે, ૯ હમેશાં ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ બીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા બેલે, ૧૨ નવો ફ્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના ક્ષેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયેલા હાથ–પગે આહારાદિ લે, ૧૬ શાતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગછમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમાં કલેશ કરી મને દુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેપણિક આહાર લે] (૨૧) એકવીસ પ્રકારનાં સબલ કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ કર્મ). [૧ હસ્તકર્મ, ૨ મૈિથુન, ૩ રાત્રિભોજન, ૪ આધાકર્મ આહાર ભોગવો તે, ૫ રાજપિંડનું ભેજન, ૬ પાચ બેલનું સેવનઃ વેચાતું–ઉછીનુ-બળાત્કારે–ભાગીદારની આજ્ઞા વિના–સ્થાનમાં સામે લાવેલું–આપવું લેવું તે, ૭ પ્રત્યાખ્યાન કર્યા છતા ભગવે તે. ૮ મહિનાની અંદર ત્રણવાર પાણીને લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણસાથી બીજા ગણમાં જાય તે. ૧૦ એક માસમાં ૩ માયાનાં સ્થાનક ભોગવે છે. ૧૧ શય્યાતરને આહાર જમે તે. ૧૨ ઈરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય બોલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચેારી કરે . ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી પર શયાદિ કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શય્યાદિ કરે તે. ૧૭ સચિત શિવા, ઝીણા જીવ રહે તેવાં કાષ્ટ, બીજ, લીલોતરી • પાણીને લેપ-3 કલેપ કરવો, એટલે પાણીવાળી મટી નહી ઉગે . - - - - - Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પૂજે, ૪ વધુ આસન રાખે, ૫ વડા–વડીલની સામું બેલે, ૬. સ્થવિર-વૃદ્ધનો ઉપઘાત કરે, છ એકેડિયાદિનો પિતાના સુખને અર્થે ઉપવાત કરે, ૮ પ્રતિક્ષણ ક્રોધ કરે, ૯ હમેશા ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ બીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા બેલે, ૧૨ નવે. ફ્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના ફ્લેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયેલા હાથ–પગે આહારાદિ લે, ૧૬ શાતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમાં કલેશ કરી મને દુઃખ ઉત્પન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અને પણિક આહાર લે. (૨૧) એકવીસ પ્રકારનાં સબલ કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ કમ). [૧ હસ્તકમ, ૨ મિથુન, ૩ રાત્રિભોજન, ૪ આધાકમ આહાર ભેગવો તે, ૫ રાજપિંડનું ભોજન, ૬ પાચ બોલનું સેવનઃ વેચાતું-ઉછીનું–બળાત્કારે–ભાગીદારની આજ્ઞા વિના-સ્થાનમાં સામે લાવેલું–આપવું લેવું તે, ૭ પ્રત્યાખ્યાન કર્યા છતા ભોગવે છે. ૮ મહીનાની અંદર ત્રણવાર પાણીને લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણમાથી બીજા ગણુમાં જાય છે. ૧૦ એ માસમાં ૩ માયાનાં સ્થાનક ભોગવે છે. ૧૧ શય્યાતરનો આહાર જમે તે. ૧૨ ઈરાદાપૂવક હિંસા કરે તે. ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય બોલે છે. ૧૪ ઈરાદાપૂવક ચોરી કરે તે. ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી પર શયાદિ કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શાદિ કરે તે. ૧૭ સંચિત શિક, ઝીણા જીવ રહે તેવાં કાષ્ટ, બીજ, લીલોતરી પાણીને લેપ-ઉદ લેપ કર, એટલે પાણીવાળી મોટી નદી ઉતરી તે. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર [ દશાશ્રુતસ્કંધના ૧૦, બૃહત્કલ્પના ૬ અને વ્યવહારના ૧૦, કુલ ૨૬ ] ૧૩૪ (ર) સત્તાવીશ પ્રકારના સાધુના ગુણ, [ ૧ થી ૫ મહાવ્રત; } થી ૧૦ પાંચ ઇંદ્રિયાને નિગ્રહ; ૧૧ થી ૧૪ ક્રોધ-માન-માયા-લાલને વિજય, ૧૫ ભાવ સત્ય, ૧૬ કર્ણ સત્ય, ૧૭ યેાગ સત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦-૨૧-૨૨ મન-વચન—કાયાની સમધારણતા, ૨૩ જ્ઞાન, ૨૪ દન, ૨૫ ચારિત્ર, ૨૬ વેદના સહિષ્ણુતા, ૨૭ મરણ સહિષ્ણુતા. ] (૨૮) અઠ્ઠાવીશ પ્રકારના આચારકલ્પ. [ આચારાંગના એક શ્રુતસ્કંધના મળીને ૨૫ અધ્યયન, ૨૬ ઉગ્લાઇ, ૨૦ અનુગ્ધાર્થ, ૨૮ આરહણા. ઉપાતિક એટલે લઘુ માસાદિક પ્રાયશ્ચિત્ત અને અનુઘ્ધાતિક એટલે ગુરૂ માસાદિક પ્રાશ્રિત્ત સમજવું. ] (૨૯) આગણત્રીશ પ્રકારનાં પાપસૂત્ર. [ ૧ ભ્રમિકપ શાસ્ત્ર, ૨ ઉત્પાત થાસ્ત્ર, ૩ સ્વપ્ન શાસ્ત્ર, ૪ અંતરીક્ષ શાસ્ત્ર, પ અંગ ક્રૂકવાનું શાસ્ત્ર, ૬ સ્વર શાસ્ત્ર, છ વ્યંજન ( મસાતલ વગેરેનુ )શાસ્ત્ર, ૮ લક્ષણ શાસ્ત્રઃ એ આઠ સુથી, આ વૃત્તિથી અને આ વાર્તિકથી મળી કુલ ૨૪. ૨૫ વિકશાનુયાગ, ૨૬ વિદ્યા અનુયાગ, ૨૭ મંત્ર અનુયેાગ, ૨૮ મેગ અનુયાગ, ૨૯ અન્યતીર્થિક અનુયાગ. ] (૩૦) ત્રીસ પ્રકારનાં મેહનીયનાં સ્થાન [ ૧ ત્રસ પ્રાણીને જળથી હણે, ૨ હાથે કરી પ્રાણીનાં મુખ વગેરે રૂંધી-શ્વાસ રૂંધી હશે, ૩ વાધરી-ચામડાથી માથુ વીંટીને મારે, ૪ મુલ્ગરાદિથી માથુ ભેદીને મારે, ૫ ભવેાધિમાં બૂડતા જ તુએને દ્વીપરૂપ એવા મનુષ્યતે હણે, હું સામર્થ્ય છતાં Page #155 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૩૫ દુષ્ટ પરિણામપૂર્ણાંક ગ્લાન રેાગીની સેવા સુશ્રૂષા ન કરે, છ તપસ્વીને બળાત્કારે ધર્મભ્રષ્ટ કરે, ૮ સમ્યક્દન પ્રત્યે ખીજાઓના વિપરીત પિરણામ નીપજાવી અપકાર કરે, હું જિનનિંદા કરે, ૧૦ આચાય —ઉપાધ્યાયની નિંદા કરે, ૧૧ આચાર્યાદિના જ્ઞાનદાનના કાની નિંદા કરે, ૧૨ રાજા વગેરેને પ્રયાણાદિ વિષે પુનઃ પુનઃ કહે, ૧૩ વશીકરÍદ કરે, ૧૪ પ્રત્યાખ્યાન કરેલા ભાગની ઇચ્છા કરે, ૧૫ વાર વાર પાતાને બહુશ્રુત તરીકે ઓળખાવે, ૧૬ તપ કર્યાં વિના તપસ્વી તરીકે ઓળખાવે, ૧૭ ભ્રુણા મનુષ્યાને અગ્નિ તથા ધૂમાડા વગેરેથી હણે, ૧૮ પેને કરેલા અપકૃત્યને આરેાપ ખીજા ઉપર ચડાવે, ૧૯ વિચિત્ર માયા કટ કરી ખીજાને ઠંગે, ૨૦ અશુભ પરિણામે કરી સત્યને પણ સભા વચ્ચે અસત્ય તરીકે જણાવે, ૨૧ પુનઃ પુનઃ કલહ કરે, ૨૨ વિશ્વાસ ઉપજાવીને પરધનનુ અપહરણ કરે, ૨૩ એજ રીતે પર દારાને લેાભાવે, ૨૪ કુવારા નહિ હાવા છતા કુંવારા તરીકે પેાતાને આળખાવે, ૨૫ અબ્રહ્મચારી હોવા છતાં બ્રહ્મચારી તરીકે ઓળખાવે, ૨૬ ઐશ્વર્ય પમાડનારનાજ દ્રવ્યનું હરણ કરવાની ઈચ્છા કરે, ૨૭ જેના પ્રભાવે ખ્યાતિ મળે તેનેજ કાઈ અંતરાય પહેાંચાડે, ૨૮ રાજા સેનાપતિ આદિ અહુ જનાના નાયકની હિંસા કરે, ૨૯ દેવતાના અવણુવા ખેલે, ૩૦ દેવતાના દર્શન વિના ઊતાની પૂજા વધારવાના નિમિત્તે દેવતા મને દર્શન દેવા આવે છે એમ કહે. ] (૩૧) એકત્રીશ પ્રકારના સિદ્ધના ગુણુ. [ પાંચ સંસ્થાન, પાંચ વષ્ણુ, એ ગંધ, પાંચ રસ, આઠ સ્પ, ત્રણ વેદ, એ ૨૮ થી રહિત; ૨૯ અકામ, ૨૦ અસંગ, ૩૧ અવતાર રક્તિ; અથવા નાનાવરણીયની પાંચ, દર્શોનાવરણીયની નવ, વેદનીયની એ, મેાહનીયની એ, આયુષ્યની ચાર, નામ કર્મની ખે, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગાત્ર કમની બે અને અંતરાય કર્મની પાચ એ આઠ કર્મની એકત્રીશ પ્રકૃતિને વિજય. ] (૩૨) બત્રીશ પ્રકારનો રોગ (પ્રશસ્ત વ્યાપારી સંગ્રહ. ૧ પાપનું પ્રાયશ્ચિત્ત લે, શિષ્યને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે ગુરૂ બીજાને ન કહે, ૩ વિપત્તિમા ધર્મ વિષે દૃઢ રહે, ૪ નિશ્રારહિત તપ કરે, ૫ સૂત્રાર્થ ગ્રહણ કરે, ૬ સુશ્રુષા ટાળે, ૭ અજ્ઞાત કુળની ગૌચરી કરે, ૮ નિર્લોભી થાય, ૯ બાવીશ પરિષહ સહે, ૧૦ સરલ સ્વભાવ રાખે, ૧૧ સત્ય સંયમ આચરે, ૧૨ સભ્યત્વ નિર્મળ રાખે, ૧ટ સમાધિપૂર્વક રહે, ૧૪ પાચ આચાર પાળે, ૧૫ વિનય કરે, ૧૬ ધતિ રાખે, ૧૭ વૈરાગ્ય રાખે, ૧૮ શરીરને સ્થિર રાખે, ૧૯ સારા અનુષ્ઠાન કરે; ૨૦ આસવ રેકે, ૨૧ આત્માના દોષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિમુખ રહે, ૨૩ મૂળ ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૪ ઉત્તર ગુણ વિષે પ્રત્યાખ્યાન કરે, ૨૫ અપ્રમાદી થાય, ૨૬ કાળે કાળે ક્રિયા કરે, ર૭ ધર્મધ્યાનનો સંગ્રહ કરે, ૨૮ સંવર યોગને સંગ્રહ કરે, ૨૯ ચરણ કે રાગ નીપજે તે મનને સુબ્ધ ન થવા દે, ૩૦ સ્વજનાદિકને ત્યાગ કરે, ૩૧ પ્રાયશ્ચિત્ત લીધું હોય તે પાળે, ૩૨ આરાધક–પંડિત મૃત્યુ થાય તેમ આરાધના કરે. ] (૩૩) તેત્રીશ પ્રકારની આશાતના. [૧ શિષ્ય વડા (ગુરૂઆદિની આગળ અવિન ચાલે, ૨ શિષ્ય વડાની બરાબર સાથે ચાલે, ૩ વડાની પાછળ અવિનયે ચાલે, ૪–૫-૬ શિષ્ય વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે ઉભો રહે, ૭-૮-૯ વડાની આગળ, બરાબર અને પાછળ અવિનયે બેસે, ૧૦ શિષ્ય વડાની સાથે બહિરભૂમિ જાય અને વડાની પહેલાં શચિ થઈ આગળ આવે, Page #157 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૩૭ ૧૧ વડા સાથે વિહારભૂમિ જઈ આવી ઇર્યાપથિકા પહેલા પ્રતિક્રમે, ૧૨ કઈ પુરૂષ આવે તેને વડાની પહેલાં પિતે બોલાવે, ૧૩ રાત્રે વડા બોલાવે છે કે નિદ્રામાં છે ને કે જાગૃત છે, ત્યારે જાગતા છતાં ઉત્તર ન આપે, ૧૪ આહાર વહોરી લાવીને પહેલાં બીજા શિષ્યાદિની આગળ કહે અને પછી વડાને કહે, ૧૫ આહારાદિ પહેલા બીજા શિષ્યાદિને બતાવે અને પછી વડાને બતાવે, ૧૬ આહાર માટે પહેલાં અન્ય શિષ્યને આમંત્રે અને પછી વડાને આમ, ૧૭ આહાર વહેરી લાવી વડાને કે વૃદ્ધ સાધુને પૂછયા વિના પિતાના પ્રિય બીજા સાધુઓને વહેંચી આપે, ૧૮ વા સાથે જમતાં સારું શાક વગેરે ઉતાવળે જમે, ૧૯ વડાએ લાવ્યા છતાં મૌન રહે, ૨૦ વડાએ બોલાવતાં છતાં આસને રહી હા કહે, કામ બતાવશે એવા ભયથી વડા પાસે ન જાય, ૨૧ વડાએ બેલાવતાં મોટા સાદે–અવિનયથી જવાબ આપે, ૨૨ વડા કહે કે આ કાર્ય તમે કરે--તમને લાભ થશે, ત્યારે શિષ્ય વડા પ્રત્યે કહે કે તે તમે જ કરતમને લાભ થશે, ૨૩ વડા પ્રત્યે કઠોર-કર્કશ ભાષા વાપરે, ર૪ વડા જેવા શબ્દો વાપરે તેવા જ શબ્દો શિષ્ય વડા પ્રત્યે વાપરે, ૨૫ વડા વ્યાખ્યાન આપતા હોય, ત્યારે સભામાં જઈ બોલે કે તમે કહે છે તે કયાં છે ? બતાવો ! ૨૬ વડા વ્યાખ્યાન આપે ત્યારે શિષ્ય વડાને કહે કે તમે ભૂલી ગયા છે, ર૭ વડા વ્યાખ્યાન આપતા હોય ત્યારે શિષ્ય પોતે સારું ન જાણે ખુશ ન રહે, ૨૮ વડાના વ્યાખ્યાન વખતે સભામાં ભંગ પડે તેમ અવાજ કરે બોલી ઉઠે, ૨૯ વડાના વ્યાખ્યાનમા શ્રોતાઓને નાખુશ કરે, ૩૦ વડાનું વ્યાખ્યાન પૂરૂ થયાં પહેલાં શિષ્ય વ્યાખ્યાન શરૂ કરે, ૩૧ વડાની શય્યાને પગે ઘસે, હાથે અફાળે, ટ૨ વડાની શા ઉપર ઊભે રહે, બેસે, સૂર, ૩૩ વડાથી ઉચ્ચ આસને કે બરાબર આસને બેસે, ઉમે રહે કે યુએ; એ ફેક પ્રકારે આશાતના થાય તેમ જાણવું.' Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૩૪) બત્રીસ પ્રકારના સુરેદ્રશ્ન [૨૦ ભવનપતિ, ૧૦ વિમાનિક અને ૨ જ્યોતિષી, કુલ ૩૨] એ પ્રકારે એકથી એક-એક વધારતાં તેત્રીસ એકાગ્ર ચિત્તે વિરમણ કરવા ચોગ્ય સ્થાનક છે તેને વિષે. અવિરતિને વિશે, અને બીજા પણ અનેક સ્થાનકે જે જિનભાપિત છે. સત્ય છે, શાશ્વત ભાવે કરી અવસ્થિત છે, તે સ્થાનકે-પદાર્થોને વિષે શંકા (સંદેહ), કાંક્ષા (અન્ય મતને અભિલાષ) નિરાકરીને-ટાળીને ભગવાનના શાસનને જે સારો કરીને માને છે, જે નિયાણ (નિદાન) રહિત છે, જે ગર્વ રહિત છે, જે લેપતાથી રહિત છે, અને જે મન-વચન-કાયાની ગુપ્તિ સહિત છે તે સાધુ છે. મહાવીર ભગવાનનાં વચનને અનુસરતા વિરતિના વિસ્તારરૂપ બહુવિધ પ્રકારવાળા, નિર્મળ સમ્યકત્વથી સુબદ્ધ મૂળવાળ, ધૃતિરૂપી કંદવાળે, વિનયરૂપી કયારા-વેદિકાવાળ, ત્રણે લોકમાં વિસ્તરેલ યશવાળ, જાડા–મોટા-સુજાત થડવાળ, પાચ મહાવ્રતરૂપી વિશાળ શાખાવાળા, ભાવનારૂપી છાલના અંતવાળ, શુભ ચાગ તથા જ્ઞાનરૂપી પલવ તથા સુંદર અંકુર ધારનાર, બહુગુણરૂપી પુછપથી સમૃદ્ધ, શીલરૂપી સુગંધવાળ, અનાસવરૂપી ફળવાળે, મોક્ષરૂપી બીજથી યુક્ત એવો સંતરરૂપી તરૂવર મેરૂ પર્વતના શિખરની ચૂલિકાની પેઠે મેક્ષના બીજરૂપ મુક્તિ (નિલેતા ) માર્ગના શિખર ઉપર વિરાજી રહ્યો છે. હ અહી અનુકમ જોતાં ૩૪ પ્રકારના જોઈએ, પરંતુ સૂત્રમાં વસ્તુતઃ ૩૨ લુમ પડે છે, બીજા ગ્રંથોમાં કોઈ સ્થળે ૩૪ ની સંખ્યા દેખાડે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૩૯ સાધુને શું ન કલ્પે? છેલ્લા સંવરદ્વારમાં જે ન કહ્યું તે હવે કહે છે. ગામ-આગર-નગર-ગામડું-કેવડ–ભંડપ–ણસુખપટ્ટણું વગેરેમાં જે કાંઈ ડું કે ઘણું, નાનું કે મેટું (પદાર્થ) પડ્યું હોય તે, ત્રસ કાયરૂપ પદાર્થ (સચેત કે અચેત કેડા વગેરે), સ્થાવર કાચરૂપ પદાર્થ (રત્નાદિ, સામાન્ય વસ્તુ, મન વડે કરીને પણ પરિગ્રહવાં કપે નહિ; હિરણ્યસુવર્ણ-ક્ષેત્રગ્રહ પણ પરિગ્રહેવાં કપે નહિ; દાસી–દાસભૂલ્ય—પ્રેષક (સંદેશવાહક)-ઘેડા-હાથી–ગાય-બકરાં પરિગ્રહવા ન ક૯પે; ચાન-વાહન-શયનઆસન-છત્રાદિ પરિગ્રહવા ન કહપે; કમંડલ-જોડા–મેરપીંછના પંખા–વીંજણા– સાગપત્રના વીંજણા પરિગ્રહવા ન કલપે; લેહ-કથીરતા સ્ત્રસીસું–કાંસુ-રૂપું–નું–મણુ–મેતી–સીપના પડા-શંખન્હાથીદાંતના મણું–શૃંગ-શિલા–પરવાળા-કાચ–વસ્ત્ર–ચમ–પાત્ર અને બીજા મૂલ્યવાન પદાર્થો વગેરે જે લેભને ઉપજાવનારા છે તે ગુણવંતે એકાગ્ર ચિત્તે પરિગ્રહવા કપે નહિ. વળી પુષ્પ-ફળ-કંદ-મૂલાદિ, ચોખા વગેરે સત્તર પ્રકારનાં બીજ, સર્વ પ્રકારનાં ધાન્ય ત્રણે ગે કરીને ઔષધ-ભેષજ– ભેજનાદિને અર્થ સંજતિએ પરિગ્રહવા કપે નહિ. શા કારણે ? અપરિમિત જ્ઞાન-દર્શન ધરનારા, શીલ-ગુણ-વિનયતપ–સંયમના નાયક એવા તીકરાએ તથા આખા જગતના જીવના હિતકારી અને ત્રણે લેકમાં પૂજ્ય એવા જિનવરાએ (કેવળજ્ઞાને કરીને તેમાં (પુષ્પ-ફળ-ધાન્યાદિમાં જીવજગતનું ઉત્પત્તિસ્થાન દીઠું છે તેથી તે કલ્પ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નહિ, તેના પરિગ્રહથી) જીવ-જગતનું ઉત્પત્તિસ્થાન સમુછિન્ન થાય તે કારણથી શ્રમણસિહ (મુનિપુંગવે વજે છે. વળી રાંધેલા ચોખા, બાફેલા અડદ, ગંજ (એક પ્રકારની ખાદ્ય વસ્તુ), સાથે, બોરકુટ (અથવા દહીંને મર), સેકેલું ધાન્ય, તલવટ, મગ વગેરેની દાળને બનાવેલે પદાર્થ જેમાં વિકૃતિ પિદા થાય તે), તલપાપી, વેડમી રોટલી, મીઠા રસમાં બનેલાં પકવાને (જેવા કે ગુલાબ જાંબુ, સુરખ્ય વગેરે), ચૂર્ણ કેશક (જેમાં મીઠાં ચૂર્ણો–પદાર્થો ભરેલા હોય તે, જેવાં કે ઘારી-ઘુઘરા–કચેરી વગેરે), શિખંડ, દાળનાં વડાં, દક-લાડવા, દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગોળ, ખાંડ, સાકર, મધ, મદ્ય, માંસ, ખાજા, વિવિધ પ્રકારની ચટણી–અથાણાં-રાઈતાં, ઈત્યાદિ પ્રણીત રસયુક્ત પદાર્થો ઉપાશ્રયમાં, પરઘેરમાં અથવા અર યમાં સાધુઓ પાસે રાખવાં (કે સંગ્રહ કરવાં–પરિગ્રહવા) કપે નહિ વળી જે સાધુને ઉદ્દેશીને કર્યું હોય, રાખી મૂક્યું હોય, રચ્યું તૈયાર કરી રાખ્યું હોય, પર્યવજાત કરી રાખ્યું હોય (પર્યાય અવસ્થાંતર કરીને રાખ્યું હોય, જેમકે દૂધ-ભાત એકઠાં કરી કરું તૈયાર કર્યો હો), સાંદુ પડતાં હોય તેવું કોઈ સાધુને અર્થે અંધારામાં અજવાળું કરીને આપવામાં આવેલું, ઉછીનું લઇ આપેલું, કાંઈક પિતાને અર્થે અને કાંઈક સાધુને અર્થ તેયાર કરેલું (મિશ્ર, સાધુ માટે વેચાતું લઈ રાખેલું, સાધુને મહેમાન * તે સમયે અન્યમતિ સાધુ-ગગી યાચદિમાં ચાલતા ભોજનસંગદાદિના વ્યવહાર ઉપર ધ્યાન આપીને ભગવાને આ નિષેધ ફરમાવ્યું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૪૧ માનીને દાન તરીકે આપેલું, દાન-પુણ્યને અર્થે આપેલું, શાશ્યાદિ તાપસ-રેક યાચકને અર્થે તૈયાર કરેલું, પશ્ચાતુકમી (સાધુને આપીને પછી હાથ ધુએ તે), પુરાકમ (પહેલાં હાથ ધોઈને પછી વહેરાવે તે), સદા એક ઘરનો આહાર, પાણી આદિથી ખરડેલો આહાર, અતિરિક્ત (૩૨ કેળીયાથી વધુ) આહાર, મુખરીપણાથી (વાચાળપણે બાલીને તુતિ-ખુશામત કરીને) મેળવેલે આહાર, સાધુને અર્થ સામે આણેલે આહાર, માટી-છાણાદિથી લીધેલું ઉઘાને આપેલે આહાર, બાળકાદિની પાસેથી છીનવી લઇને આપેલ આહાર, બે જણાની વસ્તુ એક જણ (બીજાના ભાવવિના) આપે તે, તિથિમાં (સદનતેરશાદિ)-યજ્ઞ-પૂજાદિને વિષે– ઉત્સવ (ઇદ્રમહેસૂવાદિને) વિષે-ઉપાશ્રયની અંદર કે બહાર સાધુને અર્થે રાખેલું ? તે બધું (આહાર-પદાર્થો–વસ્ત્રો ઈત્યાદિ) હિંસાવાદથી યુક્ત હોઈને સાધુએ પરિગ્રહવાં કપે નહિ. સાધુને શું કલ્પ? હવે શું શું સાધુએ લેવું ક૯પે તે કહે છે. (આચારાંગ સૂત્રના) “ પિડેષણ ” અધ્યયનમાં ૧૧ માં ઉદ્દેશામાં કહ્યા મુજબ શુદ્ધ, વેચાતે લીધેલો–વિનાશ કરી નીપજાવેલે–અગ્નિથી રાંધેલો એ ત્રણ કાર્યનું કરણ-કરાવણ અને અનુમોદન-એ પ્રકારે નવ કેટિએ કરીને વિશુદ્ધ (અર્થાત એમને કઈ પણ દેષ ન લાગે તે પ્રકાર), એષણાના દસ દોષથી મુક્ત, ઉદ્ગમ દોષ તથા ઉત્પાદન દોષથી એપ શુદ્ધ, ચેતનારહિત-અચેતન થએલું-જીવસંસર્ગથી ત્યજાએવું એવું પ્રાશુક, સંજના દોષથી રહિત, અંગારદોષથી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી પ્રશ્નવ્યાકરણું સૂત્ર રહિત, ધૂમ્રદોષથી રહિત ભેજન વહોરી છ સ્થાનક નિમિત્તે (યણ–વૈયાવચ્ચ આદિ છ સ્થાનક), છકાય જીના પરિરક્ષણને અથે, સાધુએ રાજ રાજ પ્રાશુક ભિક્ષાએ વર્તવું. વળી સુવિહિત સાધુ (પાસત્યાદિ ભાવથી રહિત સાધુ) ને બહુ પ્રકારે રેગ થાય, દુઃખ થાય, વાયુની અધિકતા થાય, પિત્તપ્રકેપ થાય, લેમને પ્રપ થાય, સનિપાત ઉપજે, લેશ સુખ હોય તે પણ ટળે, ઘણું કષ્ટ થાય, ગાઢ દુઃખ ઉપજે, અશુભ-કડ-કઠેર–પ્રચંડ ફળવિપાક ભેગવો પડે, મહા ભચ ઉપજે, જીવનને અંત લાવનારું કારણ ઉત્પન્ન થાય, આખા શરીરને પરિતાપના - પીડ ઉપજે, એવાં દુઃખ થાય, તોપણ સાધુને પિતાને અર્થે કે પરને અર્થે ઔષધ-ભેષજ, ભાત-પાણી પાસે રાખવાં કપે નહિ. વળી સુવિહિત, પાત્રાના ધરનાર સાધુને ભાજન, માટીનું વાસણું, વસ્ત્રાદિ ઉપધિ, (વિશેષ) ઉપકરણ જેવાં કે પાત્રો, પાત્રા બાંધવાની ઝેળી, પાત્રા પૂંજવાની પૂંજણી, પાત્રથાપન કરવાની કામળીને કુકડે, ત્રણ પડલા (ભિક્ષાકાળે પાત્રને ઢાંઠવાનાં વસ્ત્રના કકડા ), રજસ્ત્રાણ (પાત્રો વટવાનાં વસ્ત્ર), ગુ, ત્રણ પ્રછાદક (શરીર ઢાંકવાનાં વસ્ત્ર -બે સૂતરનાં અને એક ઊનનું), રજોહરણ, ચલપટે, મુહપત્તી, પાયલૂછયું, એટલાં વાનાં કલપે. સંચમના ઉપષ્ટભને અર્થે, વાયુ-તાપ-ડાંસ-મસાલાં-ટાઢમાંથી રક્ષણને અર્થે, રાગદ્વેષરહિતપણે એ ઉપકરણે પણ સાધુએ ભેગવવાનાં છે. વળી એ ભાજન-પાત્રાદિ ઉપકરણોને સાધુએ રાજરોજ પ્રતિલેખવાં (જેવાં), બધી દિશાએ પૂજવાં, પ્રમાર્જવાં, Page #163 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૪૩ રાત્રિ-દિવસ અપ્રમત્ત થઈને નિરંતર મૂકવાં તથા લેવાં. મોક્ષના સાધકનાં લક્ષણે. એ રીતે જે સંયમવંત છે, વિમુક્ત છે, નિસંગ છે, પરિગ્રહરહિત રૂચિવાળા છે, મમતારહિત છે, સ્નેહબંધનરહિત છે, સર્વ પાપથી વિરત છે, વાંસલે કરી છે તેને અને ચંદનને લેપ કરે તેને (અપકારીને તેમજ ઉપકારીને) સમાન ગણનારા છે, તૃણુ-મણિમુક્તા–પાષાણુ-કંચનને એકસરખાં માનનારા છે, માન તથા અપમાનને સરખાં માનનારા છે, (પાપ રૂપી) રજને ઉપશમાવનારા છે, રાગદ્વેષને શમાવનારા છે, (પાંચ) સમિતિએ સમિત છે, સમ્યક્ દષ્ટિવંત છે, સર્વ પ્રાણભૂતને સમાન માનનારા છે, તે નિશ્ચચે સારુ ધુઓ છે, શ્રતને ધારણ કરનારા છે, ક્રિયાને વિશે ઉદ્યમવિત–આળસરહિત છે, સંયતિ છે. વળી એવા મોક્ષના સાધક (સુસાધુ) છે; તેઓ સર્વ ભૂતે (પૃથ્વી આદિ) ના શરણ રૂપ, સર્વ જગતના વાત્સલ્યકારી, સત્યભાષક, સંસારમાં સ્થિત હોવા છતાં સંસારને સમુછેદ કરનારા, સદા મરણના પારગામી, સર્વના સંશયને ટાળનારા, આઠ પ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)એ કરી આઠ કર્મની ગ્રંથીના વિમોચક (છોડનારા-મૂકનારા), આઠ મદનું મર્દન કરનારા, સ્વસમયકુશળ ( સ્વસિદ્ધાતનિપુણ ), સુખદુઃખને વિષે હર્ષ-વિષાદથી રહિત, બાહ્ય તથા આત્યંતર તપ રૂપી ઉપધાનને વિષે સુપ્ટપણે ઉદ્યુત (સાવધાન), સમાવંત, ઈદ્રિયોને દમનારા, (સર્વ જીના) હિતને વિષે તત્પર, ઇર્ષા સમિતિ–ભાષા સમિતિ-એષણા સમિતિ– Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદાનમંડ માત્ર નિક્ષેપના સમિતિ-મન ગુપ્તિ–વચન ગુપ્તિકાય ગુણિને પાળનાર, ઇન્દ્રિયોને ગેપવનાર, ગુનેંદ્રિય બ્રાચારી, ત્યાગી, રજવત્ (સરલ), ધનવંત (ધન્ય) તપસ્વી, ક્ષાન્તિક્ષમ (ક્ષમાએ કરી સહન કરનાર-ક્ષમાસમર્થ), જિતેદ્રિય, (ગુણે કરી) શોભિત, નિદાનથી (નિયાણાથી) રહિત, (સંયમપૂર્વક) બહારની વેશ્યાથી રહિત, મમતારહિત, અકિ. ચન (દ્રવ્યરહિત), છિન્ન ગ્રંથ (બાહ્ય-અભ્યતર ગ્રંથીનું છેદન થયું હોય તેવા), (કર્મમળના) લેપથી રહિત, નિર્મળ કાંસાના વાસણ ઉપર જેમ પાણું રહે નહિ તેવા (સ્નેહ સંબંધરહિત), શંખ જેવા નિરંજન (રંગ ન લાગે તેવા), રાગ-દ્વેષ–મોહથી રહિત, કાચબાની પેઠે ઇન્દ્રિયોને ગોપવનારા, સુવર્ણની પેઠે રૂપ સહિત (નિર્મળ), કમળની પાંદીની પેઠે નિર્લેપ, ચંદ્રની પેઠે સૌમ્ય ભાવયુકત, સૂર્યની પેઠે દીપતા તેજવાન, મેરૂ પર્વતની પેઠે અચળ, સમુદ્રની પેઠે ભરહિત, નિર્ભય, પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પેશીને સહંન કરનારા, તપસ્યા વડે ભસ્મના આચ્છાદનથી કાચલા અરિ જેવા, બળતા અગ્નિ જેવા તેજથી જવલંત ( જેમ રાખથી ઢંકાયેલો અગ્નિ બહારથી પ્લાન દેખાય છે તેમ તપસ્યાથી સાધુ શરીરે પ્લાન દેખાય છે, પરંતુ અગ્નિ અંદરથી જવલંત હોય છે, તેમ સાધુ અંતરમાં શુભ લેશ્યાથી દીતિમાન હોય છે), ગશીર્ષ ચંદનની પેઠે શીતળ, (શાલના) સુગંધયુક્ત, દહની પેઠે સમભાવયુક્ત (ઉંડા ધરાનાં પાણી વાયુથી પણ ક્ષુબ્ધ થતાં નથી તેમ), ઓપેલા સુનિર્મળ અરીસામંડળના તળીયાની પેઠે પ્રકટ ભાવે કરીને શુદ્ધ Page #165 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહે ૧૪૫ ભાવયુક્ત, શૌંવર (શૂરવીર)ના જેવા (પરિષહ રૂપી સૈન્યની સામે લડનારા), (યુદ્ધભૂમિમાં) હાથીના જેવા, (સંચમભાર વહવામાં) વૃષભ જેવા સમર્થ, સિંહ જેમ મૃગને અધિપતિ હેચ છે તેના જેવા અજિત, શત્ કાળના પાણી જેવા શુદ્ધ હૃદયના, ભારંડપક્ષના જેવા અપ્રમત્ત, ખગ્નવિષાણ (ગુંડા જે એક શીંગડાવાળે પશુ) ના જેવા એકીભૂત (રાગદ્વેષથી રહિત ), સ્થંભની પેઠે ઉર્વકાય- કાત્સર્ગ કરનારા, સૂના ઘરના જેવા અપ્રતિકર્મો ( સુશ્રુષા નહિ કરનારા), શૂન્ય અને વાયુવજિત ગૃહમાંના દીવાની પેઠે કંપરહિત ધ્યાનવાળા, અસ્તરાની પેઠે એક ધારે વહેનારા (સાધુ ઉત્સર્ગ લક્ષણે કરી એક ધારે વહેનારા), સર્ષની પેઠે એક દષ્ટિવાળા (વાંકું નહિ જેનારા), આકા- * શના જેવા નિરાલંબન, પક્ષીના જેવા સર્વથા વિમુક્તઅપરિગ્રહી, જેમ સઈ બીજાના કરેલા દરમાં વસે છે તેમ બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, વાયુની પેઠે અથવા જીવની ગતિની પેઠે અપ્રતિહત (વિહાર કરનારા), ગામેગામે એક રાત્રિ અને નગરે--નગરે પાંચ રાત્રિ વિચરનારા, જિતેંદ્રિય, પરિષહને જીતનારા, નિર્ભય, વિદ્વાન (ગીતાર્થ, સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્યને વિષે વિરાગ ધારણ કરનારા, સર્વથા વિરતિયુક્ત-પરિગ્રહથી નિવૃત્ત, મુક્ત-ભરહિત, ગર્વરહિત, આકાંક્ષારહિત, જીવન-મરણની આકાંક્ષાથી રહિત, નેહરહિત, અતિચારરહિત ચારિત્રવાળા, કાયરતા રહિત, અને નિરંતર અધ્યાત્મ યાનને કાયાએ કરી પાળનારા છેએ પ્રકારે (સાધુ) એકાગ્રચિત્ત થઈને ઉપશાંત વિરતિને આચરે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાંચ ભાવનાઓ. આ પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણને અર્થે ભગવાને સુકથિત, આત્મહિતકર, પરભવને વિષે સુખના કારણ રૂપ, આગામી કાળે કલ્યાણકારક, શુદ્ધ, ન્યાયપંથ પ્રકાશક, અકુટિલ, સર્વોત્તમ, સર્વ દુઃખ-પાપનું ઉપશમન કરનારું પ્રવચન કરેલું છે. તે છેલ્લા વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. પરિગ્રહ વિરમણ વ્રતના રક્ષણને અર્થે પહેલી ભાવનાએ શ્રોત્રેઢિયે મનોજ્ઞ અને મધુર શબ્દ સાંભળીને પણ નિઃસ્પૃહ રહેવું. તે શબ્દો કેવા હેય? મોટા મુખવાળા મૃદંગ, પણ (નાને ઢેલ), માટે ઢેલ, કચ્છમિ (નારદની. વીણા), વીણા, વિપંચી (એક જાતની વણા), વહૂકી (બીજી જાતની વણ), બીજક (વારિત્ર વિશેષ), સુઘાષા (ઘંટા), નંદિ (એક જાતનું વારિત્ર), સાત તારની વીણ, વાંસળી, તુણક (વાઘવિશેષ), પર્વક (વાઘવિશેષ), તંત્રી (એક જાતની વણા), તાળી, કરતાલ (કાંસાની), તૂર (વાઘ), એવાં વાદિના નાદ, ગીત, વાદ્ય, નટ, નર્તક, બજાણીયા, મલ, સુષ્ટિમહુ, ભાંડ, કથાકાર, જળમાં કૂદી રમનાર, રાસ રમનાર, શુભાશુભ કહેનારે, લેખ (વાંસ ઉપર ખેલનાર), મંગ (ચિત્રપટ દેખાડનાર), તૃણ વગાડનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલટી વગાડનાર, એ બધાની વિધવિધ ક્રિયાઓ, અનેક પ્રકારના મધુર સ્વરે, સુસ્વર ગીતે; એવું સાંભળીને સાધુએ તેમાં આસક્તિ કરવી નહિ); તેમજ કંચી (કીએનું બનાવેલું સ્ત્રીઓએ પહેરવાનું કમરનું આભૂષણ), કટિ Page #167 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૪૭ મેખલા, કલાપક (ગળાનુ ઘરેણું), પ્રતરક (આભરણ વિશેષ), પહેરક (એક જાતનું આભરણુ), પગનાં આંઝર, ઘી, નાની ઘંટડીઓ, જાગે પહેરવાનું આભરણુ, જાની સરખુ આભરણુ, મુદ્રિકા, નેપૂર, ચરણમાલિકા, કનક-નિગડ-જાલક (જૂદી જજૂદી જાતનાં ઘરેણાં), એ બધાં આભરણાના શબ્દો કે જે લીલાપૂર્વક ચાલતાં ઉત્ત્પન્ન થાય છે, (તે સાંભળવામાં સાધુએ આસક્તિ કરવી નહિ); તેમજ તરૂણૢ સ્ત્રીઓનાં હાસ્ય, શબ્દો, કલરવ, ગુજારવ, એવા મધુર સ્વરયુકત વચના, સ્તુતિનાં વચના અને ખીજા અનેક પ્રકારના મધુર સ્વરવાળા મનુષ્ચાએ એલેલા શબ્દો કે જે સનાર ડાય અને કણ રૂચિકારક હોય, તેને વિષે સાધુએ સંગ કરવે નહિ (આસક્તિ કરવી નહિ), રાગ કરવે નહિ, ગૃદ્ધ થવું નહિ, મૂર્છાવું નહિ (મેાહ પામવા નહિ), તેને અર્થે આત્માને ઘાત કરવે નહિ, લેાભાવું નહિ, તુષ્ટ થવું નહિ, હસવું નહિં, સ્મરણ કરવું નહિ અને તેને વિષે મતિ રાખવી નહિં તેવીજ રીતે શ્રોત્રેન્દ્રિયે કરીને અમનેાજ્ઞ તથા પાપના હેતુ રૂપ શબ્દો જેવા કે આક્રોશ વચન, કઠોર વચન, નિંદા વચન, અપમાનના શબ્દો, તજના (તુચ્છકાર) ના શબ્દો, નિત્સનાનાં વચન, દીન વચન, ત્રાસજનક શબ્દો, નાં વચન, રૂદન, આરડવાના શબ્દો, કુંદન, (શિયાળના જેવી) ચીસ-પાકાર, કરૂણાજનક સ્વર, વિલાપના સ્વર ઈત્યાદિ અનેક પ્રકારના અમનેજ્ઞ અને પાપના હેતુ રૂપ શબ્દ સાંભળીને સાધુએ રાષ કરવા નહિ, હેલણા કરવી નહિ, નિદા કરવી નહિ, લેાક સમક્ષ વાંકુ ખેલવું નહિ, છેદન Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરવું નહિ, ભેદન કરવું નહિ, જુગુપ્સા વૃત્તિથી વપરના આત્મા અર્થે વર્તવું નહિ. એ પ્રમાણે શ્રોત્રેક્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મને–અમને અને શુભ-અશુભ (શબદો) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્રિનું ફુધન કરનાર હાઈ ધર્મને આચરે છે. બીજી ભાવનાએ ચક્ષુ ઇદ્રિએ કરીને રૂપ (સ્ત્રી-પુરૂપના) જતાં તેને સંવૃત્ત કરવી. (તે રૂપ કેવાં ?) મને, સુંદર, સચિત્ત-સચિત્ત-મિશ્ર કાષ્ટકર્મનાં, વસ્ત્રનાં, ચિત્રનાં, લેપકર્મનાં, પત્થરનાં, દાંતના રૂપ; પાંચવર્ણ સહિત અનેક આકારે સંસ્થિત, ગ્રથિત (ગુથલા), વેષ્ટિત (વીંટેલાં) પૂરિત (ભરીને બનાવેલાં), સાંધીને બનાવેલાં (ચંદરવા વગેરે), અનેક પ્રકારની તથા નયન_મનને સુખ કરનારી ગુંથેલી (પુષ્પની) માળાઓનાં રૂપ; વનખંડ, પર્વત, ગામ, આગર, નગર, પાણીની ખાઈ, કમળયુક્ત ગળ વાવ, ચોખુણ વાવ, લાંબી વાવ, વાંકી-ચૂકી નહેર, સરોવર પંકિત (એકમાંથી બીજામાં અને બીજમાંથી ત્રીજામાં પાછું વહે તેવાં તળાવોની હાર), સમુદ્ર, ધાતુની ખાણ, ગઢ ફરતી ખાઈ, નદી, કુદરતી સરોવર, દેલું તળાવ, વિકસિત પુષ-ઉત્પલ-કમળથી શોભતા અને અનેક પ્રકારનાં પક્ષીઓનાં ડાં જેમાં વિચરી રહ્યાં છે તેવા બાગબગીચાનાં રૂપ સુદર મંડપ, વિવિધ ભવન, તોરણ, મૂતિઓ, દહેરાં, સભા, પરબ, પરિવાજનાં વસતીસ્થાન, રૂડાં શયન-આસન, પાલખી, રથ, ગાડાં, ચાન, યુગ્ય (એક પ્રકારનું વાહન), Page #169 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૪૯ સ્પંદન ઈત્યાદિનાં રૂપ; સૌમ્ય, મનગમતાં, જેવા ગ્ય, અલંકારથી વિભૂષિત, પુર્વકૃત તપને પ્રભાવે સૌભાગ્યથી સંપન્ન એવાં નર-નારીના સમૂહનાં રૂપ; નટ, નર્તક, બજાણીયા, મલ, મુખ્રિસલ, (ભાડ) વિદૂષક, કથાકાર, જળમાં ફ્રદી ખેલનાર, રાસ રમનાર, આખ્યાનકાર, લંખ, સંખ, તૂણ બજાવનાર, તુંબડાની વીણા વગાડનાર, તાલોટા વગાડનાર ઈત્યાદિની બહુ પ્રકારની રૂદ્ધ ક્રિયાઓ અને બીજી પણ એ પ્રકારની કિયાઓનાં સજ્ઞ તથા સુંદર રૂપને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ કરે નહિ, ગૃદ્ધ થવું નહિ, માહ કરવી નહિં, તેનો અર્થ આત્માને ઘાત કર નહિ, લેભાવું નહિ, તુષ્ટ થવું નહિ, હસવું નહિ, સ્મરણ કરવું નહિ અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ ચક્ષુએ કરીને અમનેશ તથા પાપના હેતુરૂપ રૂપે જેવાં કે કંઠમાળને રેગી, કેદ્રને રેગી, ભૂલ–ડું ઠે સાણસ, જળદરવાળ, કઠીન પગવાળા માણસ, પદ, કુબડે, પાંગળે, વેંતીયો, આંધળા, કાણે, જન્માંધ, લાકીને ટેકે ચાલનારે, પિશાચગ્રસ્ત (ગાંડે), વ્યાધિ-રાગથી પીડિત, વિકૃતિ પામેલાં કલેવરે, જીવડાંવાળા કેહેલા પદાર્થોને ઢગલે, એવાં અને એ પ્રકારનાં બીજા અમનોજ્ઞ તથા પાપના હેતુરૂપ રૂપે જોઈને સાધુએ રોષ–હેલણા-નિંદા-વકતા- છેદન-ભેદન-જીગુસા ઇત્યાદિવપરના આત્મા અર્થે કરવો નહિ. એ પ્રમાણે ચક્ષુ ઇન્દ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મગ્નઅમનોજ્ઞ અને શુભ-અશુભ (પ) પ્રત્યે રાગદ્વેષને સંવર Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇન્દ્રિચેનું રંધન કરનાર હાઈ ધર્મને આચરે છે. ત્રીજી ભાવનાએ ધ્રાણેદ્રિ (નાસિકાએ) કરીને મને તથા ભદ્રક (મધુર) ગંધ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે ગંધ કેવી) જળ, સ્થળ, સરસ ફૂલ, ફળ, પાણી, ભેજન, કેઠ (ઉપલેટ), તગર, (તમાલ) પત્ર, સુગંધી છાલ, દમનક (એક જાતનાં ફૂલ), મર, એલચી, જટામાંસી, સરસ ગશીર્ષ ચંદન, કપૂર, લવંગ, અગુરૂ (કાળું અગર), કંકુમ (કેસર), કક્કોલ (એક જાતનું સુગંધી ફળ), સુગંધી વાળા, વેત ચંદન, સુગંધી દ્રવ્યથી ચુકત ધૂપ-વાસ જે ઋતુકાળે ઉપજીને દિશાઓમાં ઘણે દૂર સુધી પ્રસરે છે, એવી અને બીજા અનેક પ્રકારની મનેઝ તથા મધુર બંધને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ–ગૃદ્ધિ-મેહ–લોભ-તેષહાસ્ય-મરણાદિ કરવાં નહિ, અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ નાસિકાએ કરીને અમનેશ તથા પાપના કારણરૂપ છે, જેવી કે મરેલા સપ, ઘોડા, હાથી, ગાય, વરૂ, શ્વાન, શિયાળ, મનુષ્ય, બીલાડ, સિંહ, દીપડા ઈત્યાદિનાં કલેવર કેહેલાં, છિન્ન-ભિન્ન થએલાં, જીવડાં પડેલાં હોય અને તેમાંથી દુધ નીકળતી હોય તેને વિષે, દુર્ગધી ભોજનને વિષે અને બીજી અનેક પ્રકારની અમનોજ્ઞ અને પાપરૂપ દુર્ગને વિષે સાધુએ શિષ-હેલણ–નિંદા– વકતા-છેદન-ભેદન–જુગુ ઇત્યાદિ સ્વ-પરના આત્મા અર્થે કરવાં નહિ. એ પ્રમાણે બ્રાદિય ભાવનાથી જે ભાવિન થાય છે તેને અંતરાત્મા મને જ્ઞ-અમનેશ અને Page #171 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૫૧ શુભ-અશુભ (ગીધ) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મનવચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્રિનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે. ચોથી ભાવનાએ જિવાઈદ્રિ (જીભે) કરીને મને જ્ઞ તથા મધુર રસાસ્વાદ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે આસ્વાદ અને રસ કેવા ?) પકવાને, વિધવિધ પાન, ગોળખાંડના અને તેલ-ઘીનાં બનાવેલાં (જાત જાતનાં ભેજન, બહુવિધ લવણ રસાદિથી યુક્ત ભેજય પદાર્થો, મધુ, માંસ, બહુ પ્રકારના મૂલ્યવાન ભજન પદાર્થો, દૂધ, દહીં, સરક (એક જાતનાં પુલ)ને મઘ, ઉત્તમ પ્રકારની મદિરા, સીધુ અને કાપિસાયણ ( એ બેઉ જાતની મદિરા), અઢાર પ્રકારનાં શાક, અને બીજાં બહુ પ્રકારનાં ભજન, મનેઝ વણ–ગંધ-રસ-સ્પર્શવાળાં દ્રાથી મિશ્રિત કરેલા ભોજન પદાર્થો અને એવા બીજા અનેક જાતનાસજ્ઞ તથા મધુર રસેને વિષે સાધુએ સંગ કરે નહિ, રાગ-ગૃદ્ધિ-મેહ-લેભ-તષ-હાસ્ય-મરણ તથા મતિ કરવી નહિ. વળી જિહુવાઈદિયે કરી અમનેશ તથા પાપના કારણરૂપ આસ્વાદ અને રસ, જેવા કે રસરહિત, વિરસ (બગડેલ રસ) યુક્ત, લુખ્ખા, સત્વરહિત, ભજનપાનાદિના, વાસી, વિનષ્ટ વર્ણવાળા, કેહેલ, દુર્ગધયુક્ત, અમને, વિકૃતિવાળા, ફુગાઈ ગએલા (લીલવાળા), બહુ પ્રકારની દુર્ગધવાળા, તીખા, કડવા, કસાયલા, ખાટા, સેવાળવાળા જુના પાણીના જેવી ગંધવાળા અને એવા બીજા અનેક પ્રકારના અમનેણ તથા પાપરૂપ રસને વિષે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સાધુએ રાષ-હેલણ-નિંદા-વકતા- છેદન-ભેદન–જુગુપ્સા ઈત્યાદિ સ્વ–પરના આત્માને અર્થે કરવો નહિ. એ પ્રમાણે જિહુવા ઈદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરામા મનેz–અમનેશ અને શુભ-અશુભ (ર) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્રિયનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે. પાંચમી ભાવનાએ સ્પશેન્દ્રિયને (શરીરની ત્વચાને) મનેશ તથા સુખકારક સ્પર્શી લેતાં સંવૃત્ત કરવી. (તે સ્પશે કેવા ?) ઉદકમંડપ (જેમાંથી પાણીનાં ઝીણાં કણ વરસ્યા કરે તે-કુવારે), વેત ચંદન, શીતળ નિર્મળ જળ, નાના પ્રકારનાં ફૂલની શય્યા, સુગંધી વાળે, મુક્તાફળ, પદ્મનાભ (મૃણાલ), ચંદની ચાંદની, મોર પીંછના પંખાથીતાડના પાંદડાના પંખાથી ઉપજાવેલા સુશીતળ પવન, ગ્રીષ્મકાળે સુખસ્પર્શ કરાવનારાં અનેક પ્રકારનાં શયન, આસન તથા વસ્ત્રો, શિયાળામાં અગ્નિવડે શરીરને તપાવવું, સૂર્યને આપ લે, સ્નિગ્ધ-મૃદુ-શીત–ઉષ્ણહળવે એ જતુ તુને વિષે સુખકારક સ્પશે જે શરીરનું સુખ તથા મનની સ્વસ્થતા કરનારા છે તે અને એવા બીજા અનેક પ્રકારના મને તથા સુખકારક સ્પશેને વિષે સાધુએ સંગ કર નહિ, રાગ-ગૃદ્ધિ-સેહ-લભ-તેષ-હાસ્ય-મરણ તથા મતિ કરવી નહિ. વળી સાધુએ સ્પર્શેદિયે કરી અમનેશ તથા પાપના કારણરૂપ સ્પર્શ જેવા કે અનેક પ્રકારનાં ધન, વધ, તાડન, ડામ, અતિ ભારાયણ, અંગભંજન (અવયવે ભાંગવા-મરડવામાં આવે તે), નખમાં સેયને પ્રવેશ, ચામડી પર નાના છેદ, ગરમ લાખને રસ Page #173 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ ૧૫૩ ક્ષાર-તેલ-સીસું કાળું લે ખંડ ઈત્યાદિનું ધગધગતું સિંચન, હેડબંધન, દેરડાનું બંધન, બેલ, સાંકળ, હાથબે, કુંભી પાકદહન (કુંલીમાં નાંખીને રાંધવું), ઈંદ્રિયનું તેડવું, ઉચે (વૃક્ષાદિ ઉપર) લટકાવવું, શૂળીએ પરવવું, હાથીને પગે કરીને મર્દન, હાથ-પગ-કાન-નાક-હેઠ-શીષનું છેદન, જીભનું તાડવું, વૃષણનયન-હૃદય-દાંતનું ભાંગવું, જેતર અને ચાબુકના પ્રહાર, પગ-પાની-ઘુંટણને પત્થરના પ્રહારથી પીડા ઉપજાવવી, કવચ-અગ્નિ-વિંછીના ડંખ, વાયુતાપ-ડાંસ-મસલાને ઉપદ્રવ, કષ્ટકારી આસન, કષ્ટકારી સ્વાધ્યાયભૂમિ, એવા કર્કશ-ભારે-ટાઢા-ઉના-રૂક્ષ અને બીજા અનેક પ્રકારના અમનેજ્ઞ તથા પાપના હેતુરૂપ સ્પર્શીને વિષે સાધુએ રાષ-હેલણા-નિંદા-વકતા–છેદનભેદન-જુગુપ્સા ઈત્યાદિ સ્વ-પરના આત્માને અર્થે કરવાં નહિ. એ પ્રમાણે સ્પર્શેન્દ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મનેz-અમનેઝ અને શુભ-અશુભ (સ્પશે) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇદ્રિનું ઉધન કરનાર હાઈ ધર્મને આચરે છે. એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક્ પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મન-વચન-કાયાએ કરી સુરક્ષિત રાખતા થકા એ ચુંગ (અપરિગ્રહ) મરણપર્યત પ્રતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વાહવાગ્યા છે. અનાસવયુક્ત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત; લેશરહિત, સર્વ તીર્થકરે એ અનુજ્ઞા કરેલું એવું આ પાંચમું સંવરદ્વાર કાયાએ કરી ફરસવાગ્ય, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાળવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાચોગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાગ્ય, અનુપાલન કરવાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચોગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેર્યું, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે; એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે. ઉપસંહાર. હે સુવત! (જંબ!) એ પાંચ મહાવ્રતે સેંકડે હેતુપૂર્વક વિચિત્ર પ્રકારે અરિહંતના શાસનમાં વિસ્તીર્ણ કરીને કહેલાં છે. પાંચ સંક્ષેપે કહેલા સંવર વિસ્તારે કરીને પચીસ ભાવના અને પાંચે સમિતિ સહિત સદા ચતના, (સંયમ પાળવાની ઘટના અને વિશુદ્ધ (નિર્મળ) દર્શન સહણાએ કરીને આચરનાર સંયતિ ચરમ શરીરને ધારણ કરનાર થશે. (નિર્મળ સંવરને પ્રતિપાલક આ જ ભવે મેક્ષને પામશે.) ઈતિ સંવર દ્વારા સમાપ્ત શાર્દુલ શ્રી લાધાજી ગુરૂ–પ્રસાદ સુખદા પાપે ઉમંગે ૪૬, તેમાંથી રસબિંદુ એક ગ્રહોને આહીં પ્રદે ધરું, ચાતુર્માસ નિધિ વર્ચે નિધિ ચૅર્મિચારૂ શરપૂર્ણિમા પ્રશ્નવ્યાકરણાનુવાદ અમદાવાદે કરી પૂર્ણતા. છે શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમાપ્ત છે Page #175 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થએલાં ગ્રાહકોનાં નામ અમદાવાદ, ૧ છગનલાલ પાનાચંદ સંઘવી નકલ નામ ૧ શાનિતલાલ નાગરદાસ શાહ પ૧ પિાચાલાલ પીતાંબરદાસ શાહ ૧ પોપટલાલ જગજીવનદાસ શાહ ૧૧ લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી ૧ મણીલાલ સાંકળચંદ ભાવસાર લીંબડીવાળા ૧ મણલાલ બેચરદાસ શાહ ૧૧ ઉમેદચંદ લલ્લુભાઈ શાહ ૧ ગીરધરલાલ વ્રજલાલ શાહ હા. પિપટલાલભાઈ ૧ મોરારજી ધનજી પડીયા ૫ પ્રેમચંદ માણેકચંદ ૧ ગુલાબચંદ હીરાચંદ સંવાણું ૫ શાન્તિલાલ મગનલાલ મહેતા ૧ માણેકલાલ સુખલાલ શાહ ૨ દુર્લભજી માધવજી શાહ ૧ ખીમચંદ બેચરદાસ શાહ ૨ લાલચંદ મલકચંદ શાહ ૧ રતિલાલ સુખલાલ તલસાણીય ૨ જગજીવનદાસ નાગજી શાહ ૧ અંબાલાલ મણીલાલ ૨ ડો.માણેકલાલ ડાહ્યાભાઈ શાહ તલસાણીયા ૨ ગાધી મનસુખલાલ ત્રિભુવનદાસ ૧ જગજીવન હીરાચંદ શાહ ૨ છગનલાલ વનમાળીદાસ શાહ ૧ શીવલાલ રતનશી શાહ ૨ દુર્લભજી નાગરદાસ ભાવસાર ૧ ડો, ભાલચંદ્ર ડુંગરશી ૧ જીવરાજ લાલચંદ ગેસળીયા ૧ ખુશાલચંદ હીરાચંદ સંધાણું ૧ સુખલાલ મગનલાલ શાહ ૧ મલકચંદ હિરાચંદ સંધાણ ૧ જીવણલાલ કાળીદાસ શાહ ૧ સુખલાલ દલીચંદ અંધાર ૧ હરખચંદ દેવશીભાઈ સંઘવી ૧ ધનજી જેચંદ શાહ ૧ લક્ષ્મીચંદ કપુરચંદ શાહ ૧ ખીમચંદ વખતચંદ શાહ ૧ નાગરદાસ ઠાકરશી શાહ ૧ તલકચંદ ખીમચંદ શાહ ૧ મહુચદ ગોકળદાસ શાહ ૧ ગાંધી હરખચંદ ત્રિભુવનદાસ ૧ હીરાચંદ છવણભાઈ શાહ વકીલ ૧ વાડીલાલ મોતીલાલ શાહ ! ૧ લલ્લુભાઇ મગનલાલ ગાંધી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧ ગુલાબચંદ રાઘવજી શાહ | ૧ વનારસી ડોસાભાઈ ૧ છગનલાલ જીવરાજ ગાંધી | - ૧ ત્રિર્ભોવનદાસ અમુલખ ૧ કપુરચંદ અમરચંદ શાહ ૧ નંદલાલ મનસુખલાલ ૧ જીવરાજ અભેચંદ શાહ ૧ ભોગીલાલ બાવલભાઈ ૧ ગાંડાલાલ સંઘજી ભાવસાર ૧ અમૃતલાલ બાવલભાઈ ૧ ગાંડાલાલ પાચાલાલ ભાવસાર ૧ હરિલાલ ઓઘડભાઈ ૧ કેશવલાલ લલ્લુભાઈ ભાવસાર ગોસળીઆ ૧ વર્ધમાન જગજીવન ૧ લખમીચંદ ગોરધનદાસ ૧ મોહનલાલ મગનલાલ ૧ મનસુખલાલ જેઠાલાલ ૧ કેશવલાલ વનમાળીદાસ ૧ કાળીદાસ કલ્યાણદાસ ૧ વાડીલાલ બેચરદાસ ૧ છોટાલાલ ભૂધરદાસ ૧ અમુલખ ગાવિંદ શાહ ૧ શાન્તિલાલ મગનલાલ ૧ છોટાલાલ જેઠાભાઈ શાહ ૧ ગણલાલ મગનલાલ ૧ પોપટલાલ નાથાલાલ શાહ ૧ સુખલાલ મથુરદાસ ૧ ગુલાબચંદ કેશવજી શાહ ૧ પોપટલાલ ચુનીલાલ ૧ મગનલાલ કમળશી શાહ ૧ ભગવાનજી પાનાચંદ ૧ ચીમનલાલ મોહનલાલ શાહ ૧ વાડીલાલ ઠાકરશી ૧ ભાવસાર શામજી વેલજી ૧ દયાળજી જગજીવનદાસ ૧ વ્રજલાલ વીરપાળ ૧ મણીલાલ નાનચંદ ૧ પુરૂષોત્તમદાસ કસ્તુરચંદરા ૧ નાગરદાસ જેઠાભાઈ ૧ શીવલાલ સુખલાલ શાહ ૧ અમરચંદ માણેકચંદ ૧ જેઠાલાલ પ્રેમચંદ ૧ મેહનલાલ પ્રાગજી ૧ વનમાળીદાસ માણેકલાલ ૧ કપુરચંદ દેવચંદ ૧ પરશોત્તમદાસ ઠાકરશી ૨ રમણલાલ મગનલાલ શાહ ૧ ત્રિભોવનદાસ રાજપાળ ૧ પુરશોત્તમ કાળીદાસ શાહ ૧ ધનજીભાઈ વીઠલદાસ પ પૂજભાઈ જેઠાભાઈ ભાવસાર ૧ મોહનલાલ ગુલાબચંદ હા. ગણપતલાલ ૧ નાનાલાલ ત્રિભોવનદાસ ૫ અમરચંદ જેસીંગભાઈ શાહ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ૫ સુંદરલાલ લવજીભાઈ ભાવસાર [ પ શેઠ ઇટાલાલ અમથાભાઈ ૨ શીવલાલ પૂંજાભાઈ ભાવસાર ૨ શેઠ કેશવલાલ મગનલાલ ૨ ભાઈલાલ સુખલાલ શાહ ૨ શેઠ કેશવલાલ ઉકાભાઈ ૧ દેવચંદ ભાણજી શાહ ૨ શેઠ આત્મારામ મેહનલાલ. ૧ હીરાલાલ કરમચંદ શાહ ૨ શાહ હકમચંદ ડોસાભાઈ ૧ પ્રેમચંદ ગોપાળદાસ શાહ ૧ શેઠ મોહનલાલ મગનલાલ ૧ મોહનલાલ કીરચંદ શાહ ૧ શાહ ઘેલાભાઈ પ્રાણલાલ અમલનેર. કહોડા. ૫ નાગરદાસ વાઘજીભાઈ શાહ ૧ મગનલાલ હતુભાઈ શાહ, ૧ જીવાભાઈ કાલીદાસ શાહ કઠોર.. ૧ ચતુરદાસ માવજી શાહ ૧ મગનલાલ કુબેરદાસ વખારવાલા ૧ લાલચંદ રૂઘનાથદાસ ૧ અમીચંદ લાલજીભાઈ ૧ લલ્લુભાઈ કુબેરદાસ વખારવાલા કલકત્તા. કોટડા. (કચ્છ) ૧ મણલાલ સુંદરજી દેસાઈ ૧ શામજી ખેરાજ શાહ ૧ જગજીવન શીવલાલ દેસાઈ ૧ સાધ્વીજી શ્રી કસ્તુરીજી ૧ છોટાલાલ મગનલાલ દેસાઈ ૧ શામળભાઈ નથુભાઈ શાહ ૧ ત્રંબકલાલ મગનલાલ દેસાઈ ૧ બાઈશ્રી વાલબાઈ પાલણ કલોલ. ૧ મોતીલાલ મણીલાલ શેઠ ૧ માણેકચંદ નથુભાઈ શાહ ૧ શાન્તિલાલ નાથાલાલ શાહ ૧ મનસુખલાલ મોહનલાલ શાહ ૧ ફકીરચંદ કસ્તુરચંદ શાહ ૧ તારાચંદ નાનજી ઠારી ૧ બાબુલાલ મફતલાલ શાહ ખેરવા. (જતના) ૧ ગીરધરલાલ કાળીદાસ શાહ 9 ચીમનલાલ છોટાલાલ શાહ ૧ વીરચંદભાઈ શામળદાસ શાહ ખંભલાવ, ૧ કંચનલાલ મોહનલાલ ૧ હીરાચંદ નાગરદાસ શાહ તલસાણીયા ગડી. ૧ શાહ નાનચંદભાઈ હઠીશીંગ 1 ૧ ધી ગઢડા કેરોસીન જૈનશાળા ૧ શાલ મંગળદાસ નગીનદાસ ! હા. માસ્તર મણલાલ સુખલાલ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગઢસીસા (કચ્છ). ડમરા (કચ્છ) ૧ છે. મેહનલાલ સુંદરજી દેસાઈ ૨ ખીમજીભાઈ નથુભાઇ ૧ નાગસીભાઈ પાંચુલાઈ ડાળીઓ. ગેડી. ૧ લહેરા સુંદરજી ગોસલીયા ૧ માણેકચંદ ઉકાભાઈ શાહ ૧ સેમચંદ પીતાંબરદાસ ૧ નાનચંદ ઉકાભાઈ શાહ ગોસલીયા ૧ ચુનીલાલ જીવરાજ શાહ દેવપુર (કચ્છ) ચુડા, ૧ ગોપાળજી કરશી શાહ ૧ ચતુરભાઈ લેરાલાઈ ગોસલીયા ૧ શામજી વેરશી શાહ જાબુ, ૧ રતનશી હેમરાજ શાહ ૧ પાનાચંદ મૂળચંદ દોશી થરા, ૧ પ્રેમચંદ પાનાચંદ દોશી ૧ હરિલાલ ફુલચંદ શાહ ૧ કેશવલાલ ઝવેરચંદ શાહ જ્યુડિશિઅલ કામદાર ૧ લલુભાઈ કેશવજી શાહ ધારા. ૧ મૂળજીભાઈ ભૂધરજી સેનાની ૨ ગુલાબચંદ પાનાચંદ મહેતા ટીકર (રણની) ૧ ગુલાબચંદ પાનાચંદ મહેતા ૧ મૂળચંદ રામજી શાહ ૧ બાઈ નરભેકુંવરબાઈ ૧ પીતામ્બરદાસ જેઠાભાઈ મહેતા ૧ મહેતાછ પાનાચંદ વાલજી ૧ ચંદુલાલ વર્ધમાન મહેતા દેસાઈ ૨ ટીકર સ્થાનક્વાસી જૈનશાળા પરનાળા, ૧ મેન જેઠાભાઈ મહેતા ૧ વ્રજલાલ બેચરદાસ શાહ ૧ ગંગારામ હંસરાજ મહેતા ૧ છગનલાલ દેવચંદ શાહ મેટા ટીંબલા, ૧ નાગરદાસ દેવચંદ શાહ ૨ ચીમનલાલ ચત્રભુજ ૧ ગુલાબચંદ દેવચંદ શાહ તલસાણીયા ૧ ત્રિભુવન વેલચંદ શાહ ૧ ત્રિભુવન જીવરાજ શાહ ૧ માધવજી ડાહ્યાભાઈ શાહ ૧ જેઠાલાલ તલકશી દેશી ૧ ભગવાનજી હરિશંકર દવે ૧ પિપિટલાલ કાકુભાઈ દોશી પળાલી. ૧ મણલાલ છગનલાલ વિર ! ૫ મગનલાલ માણેકચંદ શાહ Page #179 -------------------------------------------------------------------------- ________________ પટે પાણસણ. ૧ શ્રી પાલણપુર કાગછ સાધ૨ શાહ પરશોત્તમદાસ કાળીદાસ | માર્ગ જૈન પુસ્તકાલય ૧ જગજીવનદાસ પ્રાગજી શાહ ૧ બહાદુરમલ મંગળજીભાઈ કે ઠારી ૧ જીવણ સંઘજી શાહ ૧ મોહનલાલ સાંકળચંદભાઈ મેંદી ૧ છગનલાલ બાવાભાઈ શાહ ૧ કાલીદાસ જેઠાલાલભાઈ મહેતા ૧ ઉમેદ ગફલ શાહ ૧ કઠારી ઉજાલાલ ડુંગરશીભાઈ ૧ મગન ગફલ શાહ હા, ભાઈલાલ ! ૧ ચંદુલાલ લલુભાઈ મહેતા ૧ જટાભાઈ ચતુરભાઈ શાહ ૧ પરી હીરાલાલ રીખવચંદ ૧ લસાગર ત્રીકમજી શાહ ૧ જસકરણ ગોદડશીભાઈ મહેતા ૧ મોહનલાલ કુલચંદ શાહ ૧ અમીચંદ તલશીભાઈ મહેતા ૨ ભુરાલાલ પરશોત્તમદાસ શાહ ૫ બહેન શ્રી અલકબાઈ 1 ખુશાલદાસ રાજપાળ શાહ ૩ બહેન ચંદનબહેન કચરાભાઈ ૧ છગનલાલ ચકુલાઇ શાહ ૨ બહેન મફતબહેન તળશીભાઈ ૧ લક્ષ્મીચંદ ચુનીલાલ ૨ બહેન લક્ષ્મીબાઈ ૧ સુંદરછ નાગરદાસ ૨ બહેન પારૂબહેન જસકરણભાઈ ૧ ગુલાબચંદ ઓઘડદાસ ૧ બહેન હીરાબહેન મગનભાઈ ૧ ગાડાલાલ જીવરાજ માળી ( ૧ બહેન તારાબહેન જમકરણભાઈ ૧ મોહનલાલ લેરાભાઈ ભાવસાર બોટાદ, ૧ મગનલાલ પરશોત્તમદાસ શાહ ૨૫ લક્ષ્મીચંદ ત્રિભુવનદાસ શાહ વેંચી. (બીનાગંજ) ૫ વાડીલાલ ચુનીલાલ દેશી ૫ પનાલાલ ગોપીલાલ ભલગામડા. પાલણપુર, ૧ જેચંદભાઈ ડાહ્યાભાઈ શાહ ૨૫ છોટુભાઈ હેમુભાઈ મહેતા ૧ છગનલાલ કાળીદાસ વ્યાસ ૬ વકીલ ભાઈચંદભાઈ ખુમચંદ ! ૧ લક્ષ્મીશંકર રામચંદ્ર આચાર્ય મહેતા | ૧ રાત્રી દીપસીંહજી અમરસહજી ૩ જેઠાલાલ ઝુમચંદ મહેતા ૧ , ફતેહસિંહજી દેવતસિંહજી માજી તહેસીલદાર ૨ બાપાલાલ ગોદડભાઈ કોઠારી | ૧ ચંદુલાલ ત્રિભુવનદાસ Page #180 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ ૧ છગનલાલ પાશવીર શેક ૧૧ નકુભાઈ કાળુભાઈ શાહ ૧ ત્રિભુવન હરજીવન શેઠ મંડાલી. ૧ લહમીચંદ ચતુરભાઈ શેઠ ૧ કાલીદાસ દાદર શાહ ૧ લીલાધર પાનાચંદ દોશી ૧ જીવરાજ લવજી મહેતા ૧ ઝુંઝાભાઈ સોમચંદ સંઘવી રાયડી. ૧ શામજીભાઈ દેવજી સંઘવી ૧ માનસીગ પ્રેમચંદ કેટયા ૧ ચત્રભુજ કચરાભાઇ સંઘવી શણપુર. ૧ ભાઇચંદ કાલીદાસ સંઘવી ૫૧ શેઠ વાડીલાલ પુરૂષોત્તમદાસ ૨ છગનલાલ દરજી હેમરાજ પ મોતીલાલ દેવચંદ દોશી સંઘવી તરફથી વા. સ્થા. જે ૫ શેઠ મોહનલાલ મૂળચંદ શાળાને ભેટ રમવાવે. (કરછ વાગડ) ૧૫ વાલજીભાઈ શાહ ૧ રૂપચંદ ઈદરજી સંઘવી લીંબડી. ૧ વાલમજી કુલચંદ મહેતા ૨૫ શાહ પ્રાણલાલ મગનલાલ ૧ ન્યાલચંદ કુલચંદ મહેતા વકીલ ૧ હેમચંદ જેચંદ સંઘવી ૨૫ શાહ ત્રિભુવન રાઘવજી ૧ વીકમચંદ જેચંદ સંઘવી ૫ નાથાલાલ ડાહ્યાભાઈ શાહ ૧ કરસનજી ભીમજી દોશી ૧ મોહનલાલ જીવરાજ શેઠ ૧ શેઠ ભગવાનજી દેવશી ૫ વકીલ હરીલાલ વાલજી શાહ ૧ શેઠ ઉમેદચંદ ભાઇચ ૨ નાનાલાલ નાગરદાસ શાહ ૧ શેઠ ઉમેદચંદ દેવચંદ લાકડીયા. (કચ્છ વાગડ) ૧ પુરૂષોત્તમદાસ રૂગનાથ મહેતા ૫ કરમણ પાલણ શાહ ૧ વખતચંદ નારણજી મહેતા લુણવા. ૧ જગજીવન પાનાચંદ દોશી ૧ લહેરચંદ હતુભાઈ શાહ ૧ વર્ધમાન ભાઈચંદ ૧ નાથાલાલ જેઠાભાઇ શાહ ૧ પિપટલાલ ફુલચંદ મહેતા વાંકાનેર ૧ મોતીચંદ રતનશી શાહ ૧ મે. વાંકાનેર પોલીસ સુપ્રિન્ટે. ૧ ડુંગરશી ડાહ્યાભાઈ ગાધી ડન્ટ, એમ. પી. સાહેબ ! ૧ માણેકચંદ જુઠાભાઈ મહેતા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧ રૂપચંદ ફુલચંદ મહેતા વઢવાણ કેમ્પ, હા. વસંતબેન | ૨૫ લેરાભાઈ ઉકાભાઈ દેશી ૧ ઉમેદચંદ નારણજી મહેતા વસ્તડી. હા. બેન દુધી ! ૫ મોહનલાલ ટોકરશી સોની ૧ કાનજીભાઈ નરસી શાહ વીસનગર. હા. બેન ઝબુ ૧૦ કેશવલાલ પાનાચંદ શાહ ૧ શેઠ વીરપાલ ડાહ્યાભાઈ ૧ રતીલાલ નરશીદાસ ૧ દેશી માનસીગ કશળચંદ ૧ વકીલ વિનયચંદ સુખલાલ શેઠ હા. બાઈ દીવાળી ૧ ડે. શીવલાલ ધનજીભાઈ ૧ જીવરાજ કાળીદાસ દોશી ૧ મૂળજી ભીમજી દોશી શેરડી (કચ્છ) હા. બાઈ હેમકુંવરબાઈ ! ૮ શ્રી શેરડી દેરાસર પુસ્તકાલય ૧ પટેલ ડુંગરશી દેવચંદ સિદ્ધપુર, હા. બાઈ ઘેલીબાઈ ! ૨ ચુનીલાલ મુગટરામ સંઘવી ૧ છગનલાલ ગબરદાસ સંઘવી હા. સમુબેન હા. બાઈ જડાવબાઈ ! ૧ જીવરાજ પીતામ્બરદાસ ગોપાણું ૧ શેઠ મોતીચંદ વીરપાળ ૧ પર ચંદુલાલ મગનલાલ હા. બાઈ જડાવબાઈ ! ૧ શેઠ સુખલાલ ડાહ્યાભાઈ ૧ દેશી રવજી સુંદરજી ૧ શેઠ ન્યાલચંદ શીવલાલ હા. બાઈ સંતોકબાઈ ! સાયલા. ૧ મહેતા લાલચંદ નારણજી ૨ છોટાલાલ મગનલાલ દેસાઈ હા. બાઈ અંબાબાઈ ૧ ધનજીભાઈ માવજી શાહ વઢવાણ શહેર ૧ જગજીવન ગવદજી ગેસલીયા ૨ અમૃતલાલ ઓઘડભાઈ કામદાર! ૧ ભીખાલાલ પ્રેમજી શાહ, ૨ તેજપાળ તળશી ગાધી હા. ચંપાબેન હ. જીવીબેન ! સતીસણુ. ૨ ઉજમશી ફૂલચંદ શાહ | 1 છગનલાલ મોતીચંદ ગોસલીયા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ સીયાણી. સઈજ. ૧ ટાળુભાઈ મેઘજી શાહ ૧ મનસુખભાઈ છગનલાલ શ ૧ તુલશી કલ્યાણજી શાહ ૨ મગનલાલ જેસીગભાઈ * ૧ કેશવલાલ અમૃતલાલ શાહ ૧ ચીમનલાલ મણીલાલ શ ૧ હીરાચંદ હકમચંદ શેઠ ૧ શ કરલાલ લલુભાઈ કે ૧ વ્રજલાલ નાથાલાલ ) ૧ ઉજમશી રામજીભાઈ દરજી હુળવ. ૧ સાપાણી નથુભાઈ હતુભાઈ ૧ વખતચંદ કેશવજી હા. સમરથબાઈ ૧ દેવશી ભગવાનજી ૧ મંગુબેન ખુશાલભાઈ ૧ રતીલાલ ફૂલચંદ 1 સુખલાલ ઓધડલાલ શાહ 1 ભનુભાઈ સોમચંદ્ર . . . Page #183 -------------------------------------------------------------------------- _