________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
[ દશાશ્રુતસ્કંધના ૧૦, બૃહત્કલ્પના ૬ અને વ્યવહારના ૧૦, કુલ ૨૬ ]
૧૩૪
(ર) સત્તાવીશ પ્રકારના સાધુના ગુણ,
[ ૧ થી ૫ મહાવ્રત; } થી ૧૦ પાંચ ઇંદ્રિયાને નિગ્રહ; ૧૧ થી ૧૪ ક્રોધ-માન-માયા-લાલને વિજય, ૧૫ ભાવ સત્ય, ૧૬ કર્ણ સત્ય, ૧૭ યેાગ સત્ય, ૧૮ ક્ષમા, ૧૯ વૈરાગ્ય, ૨૦-૨૧-૨૨ મન-વચન—કાયાની સમધારણતા, ૨૩ જ્ઞાન, ૨૪ દન, ૨૫ ચારિત્ર, ૨૬ વેદના સહિષ્ણુતા, ૨૭ મરણ સહિષ્ણુતા. ]
(૨૮) અઠ્ઠાવીશ પ્રકારના આચારકલ્પ.
[ આચારાંગના એક શ્રુતસ્કંધના મળીને ૨૫ અધ્યયન, ૨૬ ઉગ્લાઇ, ૨૦ અનુગ્ધાર્થ, ૨૮ આરહણા. ઉપાતિક એટલે લઘુ માસાદિક પ્રાયશ્ચિત્ત અને અનુઘ્ધાતિક એટલે ગુરૂ માસાદિક પ્રાશ્રિત્ત સમજવું. ]
(૨૯) આગણત્રીશ પ્રકારનાં પાપસૂત્ર.
[ ૧ ભ્રમિકપ શાસ્ત્ર, ૨ ઉત્પાત થાસ્ત્ર, ૩ સ્વપ્ન શાસ્ત્ર, ૪ અંતરીક્ષ શાસ્ત્ર, પ અંગ ક્રૂકવાનું શાસ્ત્ર, ૬ સ્વર શાસ્ત્ર, છ વ્યંજન ( મસાતલ વગેરેનુ )શાસ્ત્ર, ૮ લક્ષણ શાસ્ત્રઃ એ આઠ સુથી, આ વૃત્તિથી અને આ વાર્તિકથી મળી કુલ ૨૪. ૨૫ વિકશાનુયાગ, ૨૬ વિદ્યા અનુયાગ, ૨૭ મંત્ર અનુયેાગ, ૨૮ મેગ અનુયાગ, ૨૯ અન્યતીર્થિક અનુયાગ. ]
(૩૦) ત્રીસ પ્રકારનાં મેહનીયનાં સ્થાન
[ ૧ ત્રસ પ્રાણીને જળથી હણે, ૨ હાથે કરી પ્રાણીનાં મુખ વગેરે રૂંધી-શ્વાસ રૂંધી હશે, ૩ વાધરી-ચામડાથી માથુ વીંટીને મારે, ૪ મુલ્ગરાદિથી માથુ ભેદીને મારે, ૫ ભવેાધિમાં બૂડતા જ તુએને દ્વીપરૂપ એવા મનુષ્યતે હણે, હું સામર્થ્ય છતાં