________________
૮૦
શ્રી પ્રશ્રખ્યાકરણ સૂત્ર
કુમાર, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશા કુમાર, પવન કુમાર, સ્થાનિત કુમાર; વળી (આઠ
યંત ) આણપની, પાપની, ઈસીવાઈ (ષિવાદી), ભૂતવાદી, કંદી (ફંદિત ), મહાકંદિત, કુટુંડ (કુષ્માંડ), પતંગ; વળી પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરૂષ, મહારગ, ગંધર્વ, વળી તીર્જી લેકના વાસી પાંચ પ્રકારના
તિષી દે; બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક, શનિ, રાહુ, ધૂમકેતુ, બુધ, મગળ, એ બધા તપાવેલા સેના જેવા રક્તવર્ણના ગ્રહ વિશેષ; વળી જે ગ્રહ જોતિષ ચક્રમાં. ભ્રમણ કરી રહેલા છે; વળી પરિભ્રમણ કરવામાં રતિવાળા કેતુઓ (ગ્રહ), અઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવતાના સમૂહ, નાના પ્રકારનાં સંસ્થાને કરીને સ્થિત તારા, અવસ્થિત-નિશ્ચળ. દીપ્તિવાળા તારા જેઓ મનુષ્ય ક્ષેત્રની બહાર ફરે છે, જે ક્ષણ માત્રનો વિસામે નહિ લેતાં તિગલોકની ઉપરના ભાગમાં જ્યોતિષચકમાં ફર્યા કરે છે; ઉર્વલોકના વાસી બે પ્રકારના વૈમાનિક દે: (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) મહેંદ્ર (૫) બ્રહ્મલેક (૬) લાંતક (૭) મહાશુક ૮િ) સહરવાર (૯) અનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૨) અશ્રુત, એ બાર ક૯પપન દેવતાને સમૂહ; ચૈવેયક અને અનુત્તર વિમાની એ કલ્પાતીત દેવતા; આ દેવે મહા ઋદ્ધિવંત છે, દેવામાં ઉત્તમ છે, એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ (પરિવાર) સહિત છે, પણ તેઓ મમતા કરે છે (પરિગ્રહ રાખે છે). (હવે તેમના પરિગ્રહની. વરતુઓ કહે છે). ભવન, વાહન, યાન (શકટાદિ, વિમાન,