________________
૧૩૨
શ્રી પ્રશ્નન્યાકરણ સૂત્ર
પૂજે, ૪ વધુ આસનેા રાખે, ૫ વડા વડીલની સામું બેલે, ૬ વિર–વૃદ્ધના ઉપધાત કરે, છ એકદ્રિયાદિને પેાતાના સુખને અર્થે ઉપલાત કરે, ૮ પ્રતિક્ષણુ ક્રોધ કરે, ૯ હમેશા ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ ખીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા ખેલે, ૧૨ નવે. ક્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના ક્લેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયલા હાથ-પગે આહારાદિ લે, ૧૬ શાતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમા કલેરા કરી મનેાદુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યંત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેપણિક આહાર લે.]
(૨૧) એકવીસ પ્રકારનાં સમલ કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ કમ).
[૧ હસ્તકર્મ, ૨ મૈથુન, ૩ રાત્રિભેાજન, ૪ આધાક આહાર ભાગવવા તે, ૫ રાજપિંડનુ ભાજન, ૬ પાચ ખેલનું સેવનઃ વેચાતું–ઉછીનુ–બળાત્કારે–ભાગીદારની આજ્ઞા વિના—સ્થાનમા સામું લાવેલું—આપવું લેવું તે, છ પ્રત્યાખ્યાન કર્યા છતા ભાગવે તે. ૮ મહીનાની અંદર ત્રણવાર પાણીના લેપ કરે તે-૯ છ માસમા એક ગણમાથી ખીજા ગણુમાં જાય તે. ૧૦ એક માસમા ૩ માયાનાં સ્થાનક ભાવે તે. ૧૧ શય્યાંતરને આહાર જમે તે. ૧૨ ઇરાદાપૂર્વક હિંસા કરે તે. ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય ખેાલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચારી કરે તે. ૧૫ ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વીપુર શય્યાદિ કરે તે. ૧૬ ઇરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શય્યાદિ કરે તે, ૧૭ ચિત્ત શિા, ઝીણા જીવ રહે તેવા કાર્ટ, ખીજ, લીલેાતરી “ પાણીના લેપ-ઉદલેપ કરવા, એટલે પાણીવાળી મેાટી નદી. ઉતરી તે.