________________
૧૩૨
શ્રી પ્રશ્નન્યાકરણ સૂત્ર
પૂજે, ૪ વધુ આસના રાખે, ૫ વડા વડીલની સામું એટલે, ૬ સ્થવિર–વૃદ્ધના ઉપધાત કરે, ૭ એકેદ્રિયાદિને પેાતાના સુખને અર્થે ઉપાત કરે, ૮ પ્રતિક્ષણુ ક્રોધ કરે, ૯ હંમેશાં ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ ખીજાની નિંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા ખેલે, ૧૨ નવે ક્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જૂના ક્લેશને જાગૃત કરે, ૧૪ અકાળે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત્ર દ્રવ્યથી ખરડાયલા હાથ-પગે આહારાદિ લે, ૧૬ શાતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમા કલેશ કરી મનેાદુઃખ ઉત્પન્ન કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેણિક આહાર લે.]
(૨૧) એકવીસ પ્રકારનાં સખત કમ (ચારિત્રને મલિન કરવાના હેતુ રૂપ ક).
[૧ હસ્તકર્મ, ૨ મૈથુન, ૩ રાત્રિન્નેાજન, ૪ આધાકર્મી આહાર ભાગવવા તે, ૫ રાજપિંડનું ભેાજન, ૬ પાચ ખેાલનું સેવનઃ વેચાતું–ઉછીનું-બળાત્કારે-ભાગીદારની આજ્ઞા વિના-સ્થાનમાં સામુ લાવેલું-આાપવું લેવું તે, છ પ્રત્યાખ્યાન કર્યાં છતાં ભાગવે તે. ૮ મહીનાની અંદર ત્રણવાર પાણીને લેપ કરે તે. ૯ છ માસમાં એક ગણાથી ખીજા ગણમાં જાય તે. ૧૦ એક માસમા ૩ માયાનાં સ્થાનક ભાગવે તે. ૧૧ શય્યાંતરના આહાર જમે તે. ૧૨ ઇરાદાપૂર્વક હિંસા કરે તે, ૧૩ ઈરાદાપૂર્વક અસત્ય ખેલે તે. ૧૪ ઈરાદાપૂર્વક ચેરી કરે તે. ૧૫ રાદાપૂર્વક સચિત્ત પૃથ્વીપર શય્યાદિ કરે તે. ૧૬ ધરાદાપૂર્વક સચિત્ત મિશ્ર પૃથ્વી પર શય્યાદિ કરે તે. ૧૭ સંચત્ત શિશ્ન, ઝીણા જીવ રહે તેવા કાષ્ઠ, ખીજ, લીલેાતરી પાણોને લેપ-ઉદકલેપ કરવા, એટલે પાણીવાળી માટી નદી
તો તે