________________
દત્તાદાનગ્રહણઃ અચૌર્ય
૧૦૭
૧૦૭
અધ્યયન ૩ જું
દાદાનગ્રહણ અાર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જે બૂ! હવે હું દત્ત તથા અનુજ્ઞાત એવી વસ્તુઓજ ગ્રહણ કરવા રૂપ સંવર વિષેનું ત્રીજું અધ્યયન સંભળાવું છું. દત્તાદાનનું સ્વરૂપ.
હે સુવ્રત! (જબૂ!) એ મહાવત છે અને ગુણવત છે. (ઈહલોક–પરલોકના ઉપકારનું કારણભૂત છે). પરદ્રવ્યના હરણ પ્રત્યે વિરક્તિયુક્ત, અપરિમિત તથા અનંત તૃષ્ણ રૂપ અને અનુગત (વસ્તુઓ આશ્રી) મહેચ્છા રૂપ જે મન-વચન વડે થતું પાપ રૂપી ગ્રહણ (આદાન) તેના સુન્દુ નિગ્રહચુત, ચુડું સંયમિત મન-હાથ-પગના સંવરણ ચુકત, (બાહ્ય તથા અત્યંતર) ગ્રંથીને ટાળનાર, નિષ્ઠાયુક્ત (ઉત્કૃષ્ટ), નિરૂક્ત (તીર્થકરેએ ઉપદેશેલું), આસવરહિત, નિર્ભય, વિમુક્ત (લેભ દેષથી રહિત), ઉત્તમ નરવૃષભેએ, પ્રધાન બલવંત મનુષ્યએ અને સુવિહિત (સાધુ) જનેએ માન્ય કરેલું અને પરમ સાધુઓના ધર્માનુષ્ઠાન રૂપ એવું આ (ત્રી) વ્રત છે. ગામ-આગર-નગર-નિગમ-ખેડ-કવડમંડપ-દ્રોણમુખ-સબાહ-પટ્ટણ-આશ્રમ આદિમાંનું કેઈ પણું દ્રવ્ય જેવું કે મણિ, મુક્તા (મોતી), શિલા, પ્રવાલ, . કાંસું (ધાતુ), વસ્ત્ર, રૂપું, એનું, રત્ન આદિ કાંઈ પડ્યું હોય, કેઈનું ખોવાઈ ગએલું પડયું હોય અને તેના માલેકને