________________
મૃષાવાદ
મૃષાવાદનાં ફળ.
મૃષાવાદીએ બેલવા વિષે અવિવેકવાળા, અનાર્ય, ખોટાં શાસ્ત્રવાળા, ખોટા ધર્મમાં તત્પર, મિથ્યા કથાઓમાં રસ મેળવનારા હોય છે અને તેઓ છેટું બોલી તથા બહુ પ્રકારે ખેટાં કામ કરી સંતોષ માનનારા હોય છે, તેમજ તેઓ મૃષાવાદનાં માઠાં ફળને નહિ જાણતા થકા, મૃષાવાદે કરીને મહાભયને, અવિરત વેદનાને, ઘણા કાળસુધી બહુ દુઃખે કરીને યુક્ત એવી નરક-તીર્થયની ગતિની વેદનાને વધારે છે. વળી તેઓ એવાં દુખે ગવતા થકા પુનઃ પુનઃ ભવના અંધકારમાં ભમે છે. ભયંકર દુર્ગતિમાં ઉપજ્યા થકા તેઓ મનુષ્યભવમાં કેવી સ્થિતિને પામે છે? દીર્ઘ સમયની દરિદ્રતા, પરવશતા, લક્ષમી અને ભેગથી રહિતતા, અસૌખ્ય (મિત્રરહિતતા), શરીરનું રેગીપણું, કુરૂપતા, વિરૂપતા, સ્પશની કર્કશતા, આનંદરહિતતા, છિદ્રયુક્ત શરીર, કાન્તિરહિત દેહ, વિફળ-અવ્યક્ત ભાષા, સંસ્કાર-સન્માનરહિતતા, દુર્ગધી શરીર, ચેતનારહિતતા, દુર્ભગતા-અનિષ્ટતા, અસુંદરતા, કાગડા જે સ્વર, ધીમે અને ફાટેલે (અપ્રિય લાગે તે) સ્વર, વિહિંસા (તુચ્છકારને ભય), મૂર્ખતા, બહેરાપણું, મૂગાપણું, ગુંગણાપણું, અળખામણી ભાષા, વિકૃત ઇદ્રિ, નીચ જાતિનું સેવન, લેકનિંદા, સેવકપણું, હલકા લેકેનું દાસત્વ, દુબુદ્ધિ, લોકશાસ્ત્ર (સામાન્ય નીતિશાસ્ત્ર)-વેદશાસ્ત્ર-અધ્યાત્મશાસ્ત્ર-સમયશાસ્ત્ર (આણંત શાસ્ત્ર)ની સમજણથી રહિતપણું, ધર્મબુદ્ધિથી રહિતતા : આ બધુંય પૂર્વ ભવમાં કરેલા મૃષાવાદના કર્મરૂપી અગ્નિથી