________________
૨૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
મૃષાવાદનાં નામ.
બીજા અધમ દ્વારમાં ભૃષાવાદનાં ત્રીસ ગુણનિષ્પન નામ નીચે મુજબ કહ્યાં છેઃ-(૧) જૂઠ્ઠું', (ર) માયાવી શબ્દ. (૩) અનાય વચન. (૪) કપટયુક્ત જૂઠું. (૫) ન હાય તે વાત કહેવી તે. (૬) આછુ, અધિક અને નિરક એલવું તે. (૭) ઇરાદાપૂર્વક મિથ્યા પ્રલાપ. (૮) વિદ્વેષયુક્ત નિદા. (૯) વર્ક વચન. (૧૦) માયા-પાપવાળુ વચન. (૧૧) ઢગાઈ ભર્યું વચન. (૧૨) “ મિથ્યા કહ્યું ” એવું કહ્યા છતાં પાછળથી તેવુંજ કરવું તે. (૧૩) અવિશ્વાસુ વચન. (૧૪) પાતાના દોષ અને પારકા ગુણને ઢાંકનારૂં કથન. (૧૫) ન્યાયથી ઉપરવટ વચન. (૧૬) ધ્યાન. (૧૭) આળ મૂકવુ, (૧૮) મલિન વચન. (૧૯) વાંકું ખેલવું. (૨) વનના જેવુ' ગહન (ગૂઢ) વચન, (૨૧) મયુક્ત વચન. (૨૨) ગૂઢાચારવાળું વચન. (૨૩) માયપૂર્વક ગેાપવેલું વચન. (૨૪) અપ્રતીનિજનક વચન, (૨૫) અસમ્યક્ આચારયુક્ત વચન. (૨૬) ખેાટી પ્રતિજ્ઞા. (૨૭) સત્ય વચન પ્રત્યે શત્રુતાભર્યું કથન. (૨૮) અવહેલનાનાળા શબ્દો (૨૯) માયાએ કરી અશુદ્ધ (સાવદ્યકારી) વચન, (૩૦) વસ્તુના સદ્ભાવને ઢાંકનારૂ કથન. એ પ્રમાણે સમુચ્ચયે પાપકારી મૃષાવાદના ૩૦ નામ કહ્યાં. એ ઉપરાંત મૃષાવાદના ચેાગ અનેક પ્રકારે છે. મૃષાવાદીએ.
હવે મૃષાવચન કાણુ ખેલે છે તે વિષે ત્રીજે દ્વાર કહે છે. પાપી, અસયમવંત, અવિરતિ (પાપથી નિવાઁ નથી તે), કપટી, કુટિલ, દારૂણ સ્વભાવવાળા, ચપળ (અસ્થિર),