Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah

View full book text
Previous | Next

Page 162
________________ ૧૪૨ શ્રી પ્રશ્નવ્યાકરણું સૂત્ર રહિત, ધૂમ્રદોષથી રહિત ભેજન વહોરી છ સ્થાનક નિમિત્તે (યણ–વૈયાવચ્ચ આદિ છ સ્થાનક), છકાય જીના પરિરક્ષણને અથે, સાધુએ રાજ રાજ પ્રાશુક ભિક્ષાએ વર્તવું. વળી સુવિહિત સાધુ (પાસત્યાદિ ભાવથી રહિત સાધુ) ને બહુ પ્રકારે રેગ થાય, દુઃખ થાય, વાયુની અધિકતા થાય, પિત્તપ્રકેપ થાય, લેમને પ્રપ થાય, સનિપાત ઉપજે, લેશ સુખ હોય તે પણ ટળે, ઘણું કષ્ટ થાય, ગાઢ દુઃખ ઉપજે, અશુભ-કડ-કઠેર–પ્રચંડ ફળવિપાક ભેગવો પડે, મહા ભચ ઉપજે, જીવનને અંત લાવનારું કારણ ઉત્પન્ન થાય, આખા શરીરને પરિતાપના - પીડ ઉપજે, એવાં દુઃખ થાય, તોપણ સાધુને પિતાને અર્થે કે પરને અર્થે ઔષધ-ભેષજ, ભાત-પાણી પાસે રાખવાં કપે નહિ. વળી સુવિહિત, પાત્રાના ધરનાર સાધુને ભાજન, માટીનું વાસણું, વસ્ત્રાદિ ઉપધિ, (વિશેષ) ઉપકરણ જેવાં કે પાત્રો, પાત્રા બાંધવાની ઝેળી, પાત્રા પૂંજવાની પૂંજણી, પાત્રથાપન કરવાની કામળીને કુકડે, ત્રણ પડલા (ભિક્ષાકાળે પાત્રને ઢાંઠવાનાં વસ્ત્રના કકડા ), રજસ્ત્રાણ (પાત્રો વટવાનાં વસ્ત્ર), ગુ, ત્રણ પ્રછાદક (શરીર ઢાંકવાનાં વસ્ત્ર -બે સૂતરનાં અને એક ઊનનું), રજોહરણ, ચલપટે, મુહપત્તી, પાયલૂછયું, એટલાં વાનાં કલપે. સંચમના ઉપષ્ટભને અર્થે, વાયુ-તાપ-ડાંસ-મસાલાં-ટાઢમાંથી રક્ષણને અર્થે, રાગદ્વેષરહિતપણે એ ઉપકરણે પણ સાધુએ ભેગવવાનાં છે. વળી એ ભાજન-પાત્રાદિ ઉપકરણોને સાધુએ રાજરોજ પ્રતિલેખવાં (જેવાં), બધી દિશાએ પૂજવાં, પ્રમાર્જવાં,

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183