Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah

View full book text
Previous | Next

Page 121
________________ સત્ય વચન ૧૦૩ પશાચિની, અપભ્રંશ, એ ૬ ભાષાનું ગદ્ય અને પદ્ય). વચન સેળ પ્રકારનાં છે. (૩ વચન, ૩ લિંગ, ૩ કાળ, પ્રત્યક્ષ અને પરેલ, ઉપનીત, અપનીત, ઉપનીત–અપનત, અપનીત–ઉપનીત અને અધ્યાત્મ). એ પ્રકારે તીર્થકર ભગવાને અનુજ્ઞાત કરેલું, બુદ્ધિથી પર્યાચિત કરેલું વચન સંયમવત મનુષ્ય યથા અવસરે બેલડું. આ પ્રકારનાં અસત્ય વચન, ચા-ચુગલી, કઠેર વચન, અનિષ્ટ વચન અને ચપળ-અપૈયુક્ત વચનના નિવારણ ભગવાને પ્રવચન (સિદ્ધાન્તમાં) કહેલું છે. આ પ્રવચન આત્માને હિતકારક છે, પરભવમાં શુભ ફળદાયક છે, ભવિષ્ય કાળે કલ્યાણકારક છે, શુદ્ધ છે, ન્યાચ્ય છે, કુટિલતાથી રહિત છે, સર્વોત્તમ છે, સર્વ દુઃખ-પાપને ઉપશમાવનારું છે. પાંચ ભાવનાઓ. આ બીજા વતની પાંચ ભાવનાઓ છે. જૂઠાં વચનથી વિરમવાને અર્થે. સત્ય વચનના રક્ષણને અર્થ, પહેલી ભાવના આ પ્રમાણે છે –(સશુરૂ સમીપે) સંવરને અર્થ તથા પરમાર્થ (મક્ષ લક્ષણયુક્ત) સાંભળીને, સમ્યક્ પ્રકારે જાણુંને, ઉતાવળું, વરિત, ચપળ, અનિષ્ટ, કઠેર, સાહસિક, પરને પીડાકારક અને સાવદ્ય (પાપયુક્ત) વચન બોલવુ નહિ; સત્ય, હિતયુક્ત, પરિમિત, ગ્રાહક (પ્રતીતિયુકત), શુદ્ધ, સુસંગત, સ્પષ્ટ, સમિહિત (બુદ્ધિએ કરીને પર્યાચિત) વચન સંયમવંત મનુષ્ય અવસરને અનુકૃળ પ્રકારે

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183