________________
બ્રહ્મચર્ય
૧૧૭
પરથી તૂટી પડેલા પાષાણખંડની પેઠે) આશયથી ચલિત થઈ નીચે તૂટી પડે છે, (મહેલના શિખર પરથી પડતા કળશની પેઠે) અધઃપતિત થાય છે, (લાકડાના ટુકડાઓ થાય તેમ) ખંડિત થાય છે, (કેઢ આદિથી અંગ સડે છે તેમ) સર્વને વિધવત થાય છે અને (દાવાનળથી બળેલા વૃક્ષની પેઠે) વિનષ્ટ થાય છે.
બ્રહ્મચર્યની મહત્તા.
એવું બ્રહ્મચર્ય વિનયશીલ-તપ-નિયમ-ગુણના સમૂહરૂપ અતિ મોટું છે. જેમાં ગ્રહ, નક્ષત્રો અને તારાઓમાં ચંદ્રમા (મોટે) છે, જેમ મણું, મેતી, શિલા, પ્રવાલ, રક્ત વિદ્રમ) રત્નની ખાણોમાં સમુદ્ર તટે) છે, જેમ મણીઓમાં વૈડૂર્ય મણ (મેટે) છે, જેમ સર્વ આભૂષ
માં મુકુટ (પ્રધાન) છે, વસ્ત્રોમાં જેમ ક્ષેમયુગલ (રૂનું વસ્ત્ર) (પ્રધાન) છે, પુષ્પમાં જેમ કમળ (મેટું) છે, ચંદનમાં જેમ શીષચંદન (ગેચંદન) ઉત્તમ છે, ઔષધિસ્થાનમાં જેમ હીમવત પર્વત (મહાન) છે, નદીઓમાં જેમ સીતેદા નદી (મેટી) છે, સમુદ્રમાં જેમ સ્વયંભૂ - રમણ સમુદ્ર (ટે) છે, મંડલિક પર્વતમાં જેમ રૂચક પર્વત (મો) છે, હાથીઓમાં જેમ અરાવત (મોટે) છે, મૃગો (વનનાં પશુઓ) માં જેમ સિંહ (પ્રધાન) છે, પ્રવકાણ (સુવર્ણકુમાર) માં જેમ દેવ (મેટ) છે, પન્નાગ (નાગકુમાર) માં જેમ ધરણેન્દ્ર (માટે) છે, જેમ ક૯પમાં બ્રહ્મલોક (પાંચ દેવલોક) મટે છે. (પાંચ) સભાઓમાં