________________
અપરિગ્રહ
૧૩૯
સાધુને શું ન કલ્પે?
છેલ્લા સંવરદ્વારમાં જે ન કહ્યું તે હવે કહે છે. ગામ-આગર-નગર-ગામડું-કેવડ–ભંડપ–ણસુખપટ્ટણું વગેરેમાં જે કાંઈ ડું કે ઘણું, નાનું કે મેટું (પદાર્થ) પડ્યું હોય તે, ત્રસ કાયરૂપ પદાર્થ (સચેત કે અચેત કેડા વગેરે), સ્થાવર કાચરૂપ પદાર્થ (રત્નાદિ, સામાન્ય વસ્તુ, મન વડે કરીને પણ પરિગ્રહવાં કપે નહિ; હિરણ્યસુવર્ણ-ક્ષેત્રગ્રહ પણ પરિગ્રહેવાં કપે નહિ; દાસી–દાસભૂલ્ય—પ્રેષક (સંદેશવાહક)-ઘેડા-હાથી–ગાય-બકરાં પરિગ્રહવા ન ક૯પે; ચાન-વાહન-શયનઆસન-છત્રાદિ પરિગ્રહવા ન કહપે; કમંડલ-જોડા–મેરપીંછના પંખા–વીંજણા– સાગપત્રના વીંજણા પરિગ્રહવા ન કલપે; લેહ-કથીરતા સ્ત્રસીસું–કાંસુ-રૂપું–નું–મણુ–મેતી–સીપના પડા-શંખન્હાથીદાંતના મણું–શૃંગ-શિલા–પરવાળા-કાચ–વસ્ત્ર–ચમ–પાત્ર અને બીજા મૂલ્યવાન પદાર્થો વગેરે જે લેભને ઉપજાવનારા છે તે ગુણવંતે એકાગ્ર ચિત્તે પરિગ્રહવા કપે નહિ. વળી પુષ્પ-ફળ-કંદ-મૂલાદિ, ચોખા વગેરે સત્તર પ્રકારનાં બીજ, સર્વ પ્રકારનાં ધાન્ય ત્રણે ગે કરીને ઔષધ-ભેષજ– ભેજનાદિને અર્થ સંજતિએ પરિગ્રહવા કપે નહિ. શા કારણે ? અપરિમિત જ્ઞાન-દર્શન ધરનારા, શીલ-ગુણ-વિનયતપ–સંયમના નાયક એવા તીકરાએ તથા આખા જગતના જીવના હિતકારી અને ત્રણે લેકમાં પૂજ્ય એવા જિનવરાએ (કેવળજ્ઞાને કરીને તેમાં (પુષ્પ-ફળ-ધાન્યાદિમાં જીવજગતનું ઉત્પત્તિસ્થાન દીઠું છે તેથી તે કલ્પ