________________
અપરિગ્રહ
૧૨૯
તે પ્રતિમધારી શ્રાવક કહેવાય. એકથી ૧૧ પ્રતિમામા પ્રત્યેક પ્રતિમાએ એક-એક માસ ચડતાં એકંદરે સાડા પાંચ વર્ષ થાય.]
(૧૨) બાર પ્રકારની ભિક્ષુની પ્રતિમા.
[૧ પહેલી પ્રતિમા ૧ માસની તેમાં એક દાતિક આહારની અને એક દાતિ પાણીની લેવી ક. ૨ બીજી પ્રતિમા એક માસની તેમાં બે દાતિ આહાર અને બે દાતિ પાણીની કલ્પ. ૩ ત્રીજી પ્રતિમા એક માસની તેમાં ત્રણ દાતિ આહાર અને ત્રણ દાતિ પાની કલ્પ. ૪ થી પ્રતિમા એક માસની તેમા ચાર દતિ આહાર અને ચાર દાતિ પાણીની ક૯પે. ૫ પાંચમી પ્રતિમા એક માસની તેમાં પાંચ દાતિ આહાર અને પાંચ દાતિ પાણીની કલ્પે. ૬ છઠો પ્રતિમા એક માસની તેમાં છ દાતિ આહાર અને છ દાતિ પાણુની ક ૭ સાતમી પ્રતિમાં એક માસની તેમાં સાત દાતિ આહાર અને સાત દાતિ પાણીની કલ્પ. ૮ આઠમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તેમાં પાણી વિના એકાતર ઉપવાસ કરે અને ગામ બહાર જઈ ત્રણ આસનો કરે: ચત્તા સૂએ, પાછું વાળી રુએ અને પલાઠી વાળી સુએ. પરિષહથી ડરે નહિ. ૯ નવમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને દંડ-લગડ-ઉત્કટ એ ત્રણમાંથી એક આસન કરે. ૧૦ દસમી પ્રતિમા સાત રાત્રિ દિવસની તે ઉપર પ્રમાણે કરે અને ગેહ, વીર તથા અબુખુજ એમાથી એક આસન કરે. ૧૧ અગીઆરમી પ્રતિમા એક અહેરાત્રિની, તેમાં પાણી વિના છઠ (બે ઉપવાસ) કરે, ગામ બહાર બે પગ સંદેચી હાથ લાબા કરી કાસગં કરે. ૧૨ બારમી પ્રતિમા એક
દાતિ એટલે આહાર એકી સાથે એક વખતે જેટલે પહેરાવે તેટલે, અને પાણીની ધાર તૂટે ત્યાંસુધીની એક દાતિ પાણીની સમજવી એ એક-એક દાતિ થઈ.