________________
૧૦૨,
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
માન નથી, તે ધનને લેણદાર નથી, તું ધર્મપ્રિય નથી, તું કુલીન નથી, તું દાતા નથી, તે શુરો નથી, તે રૂપવાન નથી, તું સૌભાગ્યવંતા નથી, તે પંડિત નથી, તું બહુશ્રુત નથી, તે તપસ્વી નથી, તે પરલોક સંબંધે નિશ્ચયકારિણી મતિવાળો નથી” એવા પ્રકારનાં વચને જે જાતિ, કુળ, રૂપ, વ્યાધિ, રોગ વિષેનાં હોય તે વર્ષનીચ ( ત્યજવા
), ‘હુકારક અને ઉપચારનું (દ્રવ્યપૂજા તથા ભાવપૂજાનું) અતિક્રમણ કરનારાં હાઈ સત્ય હોય તે પણ બોલવાં નહિ.
એલવાયેગ્ય સત્ય,
વળી એવું સત્ય બોલવું કે જે દ્રવ્ય, પર્યાયે, ગુણે, કર્મ (કૃષિ આદિ વ્યાપારે, બહુવિધ કળાએ અને આગમસિદ્ધાન્તાદિકે કરી ચુકત હોય, તેમજ નામ, ક્રિયાપદ, નિપાદ, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ, ચોગિક, ઉણ (પ્રત્યય), ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભકિત, વર્ણ, એટલાં (વ્યાકરણનાં અંગે)એ કરીને સંપૂર્ણ (સત્ય) વચન હોય. પુનઃ ત્રિકાળે (ભૂત-વર્તમાન-ભવિષ્ય) સત્ય હોય તે બેલિવું. સત્ય દસ પ્રકારનું છે. (૧ જનપદ. ૨ સંમત. ૩ સ્થાપના. ૪ નામ, ૫ રૂ૫, ૬ પ્રતીત. ૭ સત્ય. ૮ વ્યવહાર, ૯ ભાવ. ૧૦ ચોગ). એ સત્ય પણ જે પ્રમાણે
લવું તે જ પ્રકારે કાર્યો કરીને (અક્ષરથી લેખન કરવા વગેરેમાં અથવા હેતાદિની ક્રિયાના સૂચનમાં) દર્શાવવું. ભાષાના ૧૨ ભેદ છે. (સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી,