________________
સત્ય વચન
૧૦૧
સિદ્ધ થાય છે. મનુષ્યને માટે સત્ય વંદનીય છે, દેને માટે અર્ચનીય છે અને અસર લોકેને પૂજનીય છે. અનેક ' પાખં મતવાળાઓએ પણ સત્યને અંગીકાર્યું છે; સત્ય એ લોકમાં સારભૂત છે, મહાસાગર કરતાં વધારે ગંભીર છે, મેરૂપર્વત કરતાં વધારે સ્થિર છે, ચંદ્રમંડળ કરતાં વધારે સૌમ્ય છે, સૂર્યમંડળ કરતાં વધારે દીતિમાન છે, શરદ ઋતુના આકાશ કરતાં વધારે નિર્મળ છે, ગંધમાદન પર્વત કરતાં વિશેષ સુગંધયુક્ત છે; લેકને વિષે બાકીનાં જે મંત્રાદિ, ગાદિ (વશીકરણાદિ), મંત્રજાપ, વિદ્યાઓ,
ભકા દેવતા, અસ્ત્ર-શસ્ત્રાદિ (કિવા અર્થશાસ્ત્રાદિ) શિક્ષણ (કલાદિનું), આગમ-સિદ્ધાન્ત છે, એ બધાં સત્યને વિષેજ પ્રતિષ્ઠિત છે.
નહિ બોલવા ગ્ય સત્ય.
વળી સત્ય પણ સંયમને ઉપકારક થાય તેવી રીતનું જરા પણ ન બોલવું. હિંસા અને પાપથી યુક્ત, ચારિત્રનો ઘાત થાય તેવું, વિકથાવાળું (સ્ત્રી આદિની કથા), અનર્થવાદવાળું, કલહકારક, અનાર્ય (કિવા અન્યાચ્ચ), અપવાદયુક્ત, વિવાદ ઉપજાવે તેવું, (બીજાને) વિડંબના ઉપજાવે તેવું, ઓજસૂયુક્ત (બળ-જુસ્સાથી ઉચરેલું), ધર્ય ચુત (હિંમતભર્યું) લજજારહિત, લોકનિંદાને પાત્ર, દુષ્ટ (મા ડું જોયું હોય તેવું), દુકૃત (અસમ્યક્ પ્રકારે સાંભળેલું), અસખ્ય પ્રકારે જાણેલું, આત્મશ્લાઘાથી ચુત, પરનિંદાથી ચુક્ત, એવું સત્ય હોય તે પણ બોલવું નહિ. “તું બુદ્ધિ