Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Author(s): Chotalalmuni
Publisher: Nathalal Dahyabhai Shah

View full book text
Previous | Next

Page 132
________________ ૧૧૪ શ્રી પ્રમવ્યાકરણ સૂત્ર સ્વીના તપના પારણામાં) વિનય કરે. (સૂત્રાદિની) વાચનામાં તથા તેના પરિપટ્ટણમાં (સૂત્રાર્થ ગ્રહણ કર્યો હોય તે ફેરવવામાં-પુનઃ પુનઃ સ્મરણ કરવામાં) વિનય કર ભેજનાદિનું દાન કરવામાં અને લેવામાં તથા (વિસ્મૃત થએ સૂત્રાથ) પૂછવામાં વિનય કરે, સ્થાનકમાંથી નીકળવામાં અને પ્રવેશવામાં વિનય કરે (નીકળતાં આવસદ્ધિ અને પ્રવેશમાં “નિરસહી) એ આદિક બીજાં અનેક કાર્યોમાં વિનય કરે. વિનય એ તપ છે અને તપ એ ધર્મ છે, માટે ગુરૂ પ્રત્યે, સાધુ પ્રત્યે અને તપસ્વી પ્રત્યે વિનય કરે. એ પ્રકારે વિનયથી જે ભાવિત થાય છે, તેનો અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા-કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતે દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારો થાય છે. એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક પ્રકારે આચરતાં તે રૂડા નિધાનરૂપ થાય છે. એ પાંચે કારણે કરીને, મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકા એ ચોગ (દત્તાદાન ગ્રહણ) મરણપર્યત કૃતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવાયેગ્ય છે. અનાવયુકત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું આ ત્રીજું સંવર દ્વાર કાયાએ કરી ફરસવાગ્ય, પાળવાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાગ્ય, પાર ઉતારવાગ્ય, અન્યને ઉપદેશવાયેગ્ય, અનુપાલન કરવારોગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચગ્ય છે. એ પ્રમાણે સાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું અને

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183