________________
૧૦૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
બોલવું. એ પ્રકારે અનુવિચિત્ય સમિતિના ચેગ લક્ષણે કરીને જે ભાવિત હોય છે તેને અંતરાત્મા હાથ-પગનયન–વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યાજેવથી સંપન્ન બને છે.
બીજી ભાવનાએ ક્રોધ એવો નહિ. ક્રુદ્ધ અને રેકે મનવાળો મનુષ્ય જૂઠું બોલે, અન્યના અપવાદ બોલે, કઠેર વચન બોલે, જૂઠું-અપવાદ-કઠેર વાણી બોલે; કલહ કરે, વેર કરે, વિકથા કરે, કલહ-વર-વિકથા કરે; સત્યને હણે, શીલને હણે, વિનયને હણે, સત્ય-શીલ-વિનયને હણે અપ્રિય થાય, વસ્તુદોષાવાસ થાય, પરિભાવ (નિગમન) થાય, અપ્રિય-વસ્તુદોષાવાસ–પરિભવ થાય; એ અને બીજા પણ અનેક પ્રકારનાં મૃષાવચન ક્રોધાગ્નિથી દાઝેલો મનુષ્ય બેલે; માટે ક્રોધ સેવ નહિ. એ પ્રમાણે જે ક્ષમાથી ભાવિત થાય તેને અંતરાત્મા હાથ-પગ-નયનવદનને સંયત કરનારે, સાધુ અને સત્યાવથી સંપન્ન બને છે.
ત્રીજી ભાવનાએ લોભ સેવ નહિ. ભલુબ્ધ મનુષ્ય ક્ષેત્રાદિને માટે, ગૃહ આદિને માટે જૂ હું બેલે, કીતિ અને ઔષધાદિને અર્થે જૂઠું બોલે, ઋદ્ધિ (પરિવારાદિ ) અને સુખને અર્થ જ હું બોલે, જનપાનાદિને માટે જૂ ડું બેલે, પાટ–પાટીચાંને માટે જૂઠું બોલે, શય્યા-સંસ્તારકને માટે જૂઠું બોલે, વસ્ત્ર–પાત્ર માટે જૂઠું બોલે, કામળી-પાદવુંછનને માટે જૂઠું બોલે, શિષ્ય-શિષ્યાને માટે જૂઠું બોલે, એ અને બીજા અનેક કારણે ભલબ્ધ મનુષ્ય જૂઠાં વચન બોલે; માટે લોભ સેવ નહિ. એ પ્રમાણે મુક્તિ (નિ