________________
અબ્રહ્મચર્ય
૫૭
અધ્યયન ૪ થું
રમણ્યદ્વારા જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સવામી કહે છે કે, હે જંબૂ! હવે હું આસવદ્વારનું ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય વિષે સંભળાવું છું. અમ્બ્રહ્મચર્યનું સ્વરૂપ
એ અબ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર એ બધા લેકને વિષે પ્રાથનીય–અભિલાષણીય છે, ભારે કીચડ રૂપ છે, પાતળા કાદવ રૂપ છે, પાશરૂપ છે, માછલાં પકડવાની જાળ જેવું છે, સ્ત્રી-પુરૂષ-નપુંસકના લક્ષણ રૂપ છે, તપસંયમ–બહાચર્થને વિદત કરનાર છે, ચારિત્રને વિનાશ કરનાર છે, ઘણા પ્રમાદનું કારણભૂત છે, કાયર અને ખરાબ માણસે તેનું સેવન કરે છે, સારા અનુષ્યએ વજેવાગ્ય છે, દેવ લોક-નરક લોક-અનુષ્ય લેક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા-મરણ-રોગ-શેકને વધારનાર છે, વધ–બંધનવિઘાત છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન (સ
મ્ય) મોહનીય અને ચરિત્ર સેહનીયના કારણરૂપ છે, લાંબા કાળથી પરિચિત છે. પરંપરાથી ચાલ્યું આવે છે અને દુખે કરીને અંત પામી શકાય તેવું છે. અબ્રહ્મચર્યનાં નામ,
અબ્રહ્મચર્યનાં ગુણનિષ્પન ત્રીસ નામે કહ્યાં છે. (૧) અબ્રહ્મચર્ય, (૨) મૈથુન, (૩) ચરંત-વિશ્વવ્યાપી, (૪)